________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ર
લખ્યું છે કે, કેટલાક યતિઓને ગીધડાં પાસે ફેંકી દેવામાં આવ્યા હતા અને આવી રીતે તેમના પ્રત્યે ખરાખ વર્તણુક ચલાવવામાં આવી હતી.
(૪) ડૅાકટર રાજેન્દ્રલાલ મિત્ર “ચેાગ સૂત્રની ભૂમિકા ” નામે ગ્રંથમાં લખ્યું છે કે, “સામવેદ”માં એક એવા યતિનું વર્ણન આવે છે કે જે યતિ અલિદાન દેવાના કાર્યને ખરાખ સમજતા હતા.
(૧) “ ૐ પવિત્ર નગ્નમુવિ (ૐ) પ્રમામદે ચેમાં નન્ન ( નશ્ચયે ) જ્ઞાતિર્યંમાં વીરા
(૬) આ સિવાય આ વેદામાંજ જૈનેના પહેલા અને આવીશમા તીર્થંકર ઋષભદેવ અને અરિષ્ટનેમિના નામે આવેલ છે:—
( क ) “ॐ नमोऽर्हन्तो ऋषभो ॐ ऋषभं पवित्रं पुरुहूतमध्वरं यज्ञेषु ननं परमं माहसं स्तुतं वारं शत्रुंजयं तं पशुવિમા-રિતિ વાદા'' અધ્યાય ૨૫ મે, મત્ર ૧૯ મા.
( ख ) ॐ रक्ष रक्ष अरिष्टनेमि स्वाहा । वामदेव शान्त्यर्थमुपविधीयते सोऽस्माकं अरिष्टनेमि स्वाहाः ॥
(
'
(૭) ‘વેર્ ” બધા વેદોથી પ્રાચીન છે. તેના ૧ લા અષ્ટક, ૬ ઠા અધ્યાયના ૧૬મા વર્ગમાં ૨૨ મા તીર્થંકર અરિષ્ટનેમિનુ નામ આવ્યું છે.
''.
"ॐ स्वस्ति न इन्द्रो वृद्धश्रवाः स्वस्तिनः पूषा विश्ववेदाः स्वस्तिनस्तार्क्ष्यो अरिष्टनेमिः स्वस्ति नो ब्रहस्पतिर्दधातु । " (૮) વેદવ્યાસના “બ્રહ્મસૂત્ર” ના ૨ જા અધ્યાયના
For Private and Personal Use Only