Book Title: Sthanakvasi Jain Itihas
Author(s): Kesrichand Bhandari
Publisher: Sthanakvasi Jain Karyalay

View full book text
Previous | Next

Page 21
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ર લખ્યું છે કે, કેટલાક યતિઓને ગીધડાં પાસે ફેંકી દેવામાં આવ્યા હતા અને આવી રીતે તેમના પ્રત્યે ખરાખ વર્તણુક ચલાવવામાં આવી હતી. (૪) ડૅાકટર રાજેન્દ્રલાલ મિત્ર “ચેાગ સૂત્રની ભૂમિકા ” નામે ગ્રંથમાં લખ્યું છે કે, “સામવેદ”માં એક એવા યતિનું વર્ણન આવે છે કે જે યતિ અલિદાન દેવાના કાર્યને ખરાખ સમજતા હતા. (૧) “ ૐ પવિત્ર નગ્નમુવિ (ૐ) પ્રમામદે ચેમાં નન્ન ( નશ્ચયે ) જ્ઞાતિર્યંમાં વીરા (૬) આ સિવાય આ વેદામાંજ જૈનેના પહેલા અને આવીશમા તીર્થંકર ઋષભદેવ અને અરિષ્ટનેમિના નામે આવેલ છે:— ( क ) “ॐ नमोऽर्हन्तो ऋषभो ॐ ऋषभं पवित्रं पुरुहूतमध्वरं यज्ञेषु ननं परमं माहसं स्तुतं वारं शत्रुंजयं तं पशुવિમા-રિતિ વાદા'' અધ્યાય ૨૫ મે, મત્ર ૧૯ મા. ( ख ) ॐ रक्ष रक्ष अरिष्टनेमि स्वाहा । वामदेव शान्त्यर्थमुपविधीयते सोऽस्माकं अरिष्टनेमि स्वाहाः ॥ ( ' (૭) ‘વેર્ ” બધા વેદોથી પ્રાચીન છે. તેના ૧ લા અષ્ટક, ૬ ઠા અધ્યાયના ૧૬મા વર્ગમાં ૨૨ મા તીર્થંકર અરિષ્ટનેમિનુ નામ આવ્યું છે. ''. "ॐ स्वस्ति न इन्द्रो वृद्धश्रवाः स्वस्तिनः पूषा विश्ववेदाः स्वस्तिनस्तार्क्ष्यो अरिष्टनेमिः स्वस्ति नो ब्रहस्पतिर्दधातु । " (૮) વેદવ્યાસના “બ્રહ્મસૂત્ર” ના ૨ જા અધ્યાયના For Private and Personal Use Only

Loading...

Page Navigation
1 ... 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123