Book Title: Siddhhem Shabdanushasan Laghuvrutti Vivran Part 05
Author(s): Mayurkalashreeji
Publisher: Labh Kanchan Lavanya Aradhan Bhuvan
View full book text
________________
૩૪
શક્+5+તે
ઈર્ય... ૩-૪-૭૧ થી શબ્ પ્રત્યય.
શવતે. અહીં શ્તાષ સુ... ૨-૨-૬૦ થી ગપ્ ધાતુનાં યોગમાં ચૈત્ર ને ચતુર્થી વિભક્તિ થઈ છે.
उपलम्भन इति किम् ? मैत्रं शपति મૈત્રને શાપ આપે છે. અહીં ઉપલમ્બન અર્થમાં શસ્ ધાતુ નથી તેથી આ સૂત્રથી આત્મનેપદ ન થતાં શેષાદ્... ૩-૩-૧૦૦ થી પરઐપદ થયું છે.
-
आशिषि नाथ: । ३-३-३६
=
અર્થ:- આશીર્વાદ અર્થમાં વર્તતાં નાધ્ ધાતુથી કર્તામાં આત્મનેપદ થાય છે. વિવેચન : (૧) સર્પીિયો નાથતે ઘી મળે એવા આશીર્વાદ આપે છે. સાધનિકા ૩-૩-૩૫ માં જણાવેલ જ્ઞતે પ્રમાણે થશે. અહીં નાથ: ૨૨-૧૦ થી કર્મકારકની અવિવક્ષામાં શેષે ૨-૨-૮૧ થી સર્પિણ્ ને ષષ્ઠી વિભક્તિ થઈ છે.
आशिषीति किम् ? मधु नाथति = મધ માંગે છે. અહીં આશીર્વાદ અર્થમાં નોંધ્ ધાતુ નથી પણ યાચના અર્થમાં છે તેથી આ સૂત્રથી આત્મનેપદ ન થતાં શેષાદ્... ૩-૩-૧૦૦ થી પરમૈપદ થયું છે. નાધૃક્ ૩૫તાવૈશ્વર્યાશી:પુ ૬ એ પ્રમાણે ધાતુપાઠમાં નાય્ ધાતુ ત્િ હોવાથી ફકિત.... ૩-૩-૨૨ થી સામાન્યથી કર્તામાં આત્મનેપદ સિદ્ધ જ હતું પણ ઉપતાપાદિ અર્થમાં નથ્ ધાતુને આત્મનેપદ ન થાય અને આશીર્વાદ અર્થમાં આત્મનેપદ કરવા માટે જ આ સૂત્રનું પ્રણયન છે.
જો ઉપતાપાદિ અર્થમાં નાય્ ધાતુને આત્મનેપદ ન જ કરવું હોય તો પછી ધાતુપાઠમાં નાય્ ધાતુને ડિસ્ કરવો જ ન જોઈએ આવું ન કહેવું કેમકે રૂઙિતો.... ૫-૨-૪૪ સૂત્રમાં ઽિત્ ધાતુથી જે અન પ્રત્યય થાય છે તે કરવા માટે પણ નાધ્ ધાતુને કિત્ કરવો જરૂરી છે.
भुनजोऽत्राणे । ३-३-३७
અર્થ:- “પાલન” અર્થ સિવાયનાં અર્થમાં વર્તતાં મુખ્ ધાતુથી કર્તામાં આત્મનેપદ થાય છે.