________________
લધુવૃત્તિ-પ્રથમ અધ્યાય-પ્રથમ પાદ
[ ૧૭ વ્ ય્ મ્ મ્ એ પાંચે વર્કીંના વ્યજતાનું સ્થાન હેઠ – બન્ને ઢાઠાના પરસ્પર સંયોગ છે અને ધૃષ્ટતા આસ્યપ્રયત્ન છે.
આમ દરેકે દરેક વર્ગના વ્યંજને વવાર સ્વ’સંજ્ઞા પામે છે.
ર્ ર્ ર્ એ પ્રત્યેકના ો ભેદ છે. ચ્ સાનુનાસિક છે અને નિરનુનાસિક છે. એ રીતે હૈં અને વૃ પણ સાનુનાસિક છે અને નિરનુનાસિક પણ છે. સાનુનાસિક અને નિરનુનાસિક ચ્ બન્ને પરસ્પર સ્વ’સંજ્ઞાવાળા છે. સાનુનાસિક અને નિરનુનાસિક ૢ અને ૢ પણ પાતપાતાના ભેદે સાથે ‘સ્વ’સંજ્ઞા પામે છે. એટલે ૢ તેના પેાતાના ભેદે સાથે અને વૂ તેના પેાતાના ભેદ્દા સાથે પરસ્પર ‘સ્વ’સંજ્ઞા પામે છે, ર્ નુ સ્થાન તાલવ્ય છે અને ૢ નુ સ્થાન દતમૂલ છે અને વ્ નુ સ્થાન હાઠાને પરસ્પર સંયેાગ છે. ર્ નુ સ્થાન મૂર્ધન્ય છે અને તેને એક જ ભેદ છે. તે નિરનુનાસિક જ છે.
વના તમામ વ્યંજનાા સ્પષ્ટતા નામના આસ્યપ્રયત્ન છે તેથી વના અક્ષરે –વ્યંજને સ્પર્શ' કહેવાય છે.
અન્તસ્થ ટ્ર્ ર્ ર્ એ ચારેતા ઇષત્કૃષ્ટ નામને આસ્યપ્રયત્ન છે. ઊષ્માક્ષર— શ્ર્સ્ ૢ એ ચારેનેા ઈષવિદ્યુતકરણરૂપ આસ્ય
પ્રયત્ન છે.
તમામ સ્વરાના વિદ્યુતકરણરૂપ આસ્યપ્રયત્ન છે.
સ્વામાં ૬ તથા બે। વિદ્યુતતર આસ્યપ્રયત્નવાળા તથા છે, સૌ અતિવિદ્યુતતર આસ્યપ્રયત્નવાળા છે. તેમના કરતાં પણ વ` (અ, આ, આ૩) અતિવિદ્યુતતમ આસ્યપ્રયત્નવાળા છે.
ચ્ છુ, વ્ એના બે બે ભેદ છેઃ ૧ અનુનાસિક અને ૨ નિરનુનાસિક. આ બન્ને ભેદા પરસ્પર સ્વ’સત્તાવાળા છે.
ર્ (રેક) અને શ્વ્ ર્ ર્ (ઊષ્માક્ષા) એ બન્નેનાં સ્થાન પરસ્પર મળતાં નથી તથા આસ્વપ્રયત્ન પણ મળતા નથી તેથી તેએ એકબીજા પરસ્પર ‘સ્વ’સંજ્ઞાવાળા ન ગણાય.
જેમ વર્ણોના આસ્યપ્રયત્ન છે તેમ બાહ્ય પ્રયત્ન પણ છે. જે પ્રયત્ન મુખમાં થાય તે આસપ્રયત્ન અને જે પ્રયત્ન દેહના કૈફામાં થાય તે
બાહ્ય પ્રયત્ન.
સિ. ર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org