________________
૧૬]
સિદ્ધહેમશબ્દાનુશાસન જરૂર હોય છે. આ રીતે જે વર્ણના બારે ભેદોનાં સ્થાન અને આસ્વપ્રયત્ન એકસરખાં છે. તેથી એ બારે ભેદ પરસ્પર “સ્વ” સંજ્ઞાવાળા થાય છે.
સો વર્ણનું સ્થાન બંને હેઠોને પરસ્પર સંગ છે અને મને વર્ણના આસ્વપ્રયત્નનું નામ “વિવૃતતર પ્રયત્ન છે. મને બોલતાં મુખને વધારે ને વધારે પહોળું કરવાની જરૂર છે. મો વર્ણનાં સ્થાન તથા આચપ્રયત્ન બંને એકસરખાં છે તેથી સો વર્ણન બારે ભેદ પરસ્પર “સ્વ” સંજ્ઞાવાળા છે.
- સૌ વર્ણનું સ્થાન પણ બંને હોઠને પરસ્પર સંયોગ જ છે, પણ પ્રયત્ન “અતિવિવૃતતર છે. ગૌ વણને બેલતી વેળા મુખને વધારે ને વધારે પહોળું કરવાની જરૂર હોય છે. આ રીતે સૌ વર્ણના બારે ભેદોનાં સ્થાન તથા આસ્વપ્રયત્ન એકસરખાં છે તેથી તે બારે ભેદે પરસ્પર “સ્વ” સંજ્ઞાને પામે છે.
આ રીતે તમામ સ્વરેની સ્વસંશા કેવી રીતે થાય છે એની વિગત આપી. હવે વ્યંજનેની પરસ્પર “સ્વ” સંજ્ઞા કેમ થાય તેની વિગત આ પ્રકારે છે :
તે તે વર્ગના વ્યંજનેનાં સ્થાન અને આસ્વપ્રયત્ન એકસરખાં છે. માટે વશ્ય–વર્ગના-વ્યજનો પરસ્પર “સ્વ” સંજ્ઞા પામે છે, -
, હું એ પાંચે વા વર્ગને વ્યંજનનું કંઠ સ્થાન છે અને સ્પષ્ટતા આસ્વપ્રયત્ન છે. ત્ નું કંઠ સ્થાન છે.
$ ઝૂ મ્ એ પાંચે ૨ વર્ગના વ્યંજનનું તાલવ્ય સ્થાન છે અને સ્પષ્ટતા આસ્વપ્રયત્ન છે.
નું તાલવ્ય સ્થાન છે. ર્ ર્ ર્ ર્ ” એ પાંચે ટ વર્ગના વ્યંજનેનું સ્થાન મૂર્ધા છે અને ધૃષ્ટતા આસ્વપ્રયતન છે. - ૬ નું મૂર્ધન્ય સ્થાન છે
ત શું ર્ ઇ – એ પાંચે ત વર્ગના વ્યંજનાનું સ્થાન દાંત છે– દાંતનું મૂળ છે અને પૃષ્ટતા આસ્વપ્રયત્ન છે.
૬ નું દંત્ય સ્થાન છે. દંત્ય એટલે દાંતનું મૂળ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org