Book Title: Shasan Samrat
Author(s): Sheelchandravijay
Publisher: Tapagacchiya Sheth Jindas Dharmdas Dharmik Trust

View full book text
Previous | Next

Page 23
________________ 9009003000mg0000000000BOEBOOBOOST000000000308000% સ્થાનકવાસી સંપ્રદાયમાંથી શ્રી બુટેરાયજી મહારાજ મુહપત્તિ છોડી સંવેગી મુનિ 8 8 બન્યાં. તેમની સાથે સ્થાનકવાસી સંપ્રદાયમાંથી ઠીક ઠીક સાધુ સંપ્રદાય આવ્યું. પણ આ 8 8 બધામાં તેમનામાંથી ગોદ્ધહન કરીને શ્રી મૂળચંદજી (મુકિતવિજયજી) મહારાજ ગણિપદ 8 છે. ધારક થયા. બુટેરાયજી મ. ના સમુદાયમાં જે મુનિઓ દીક્ષિત થતાં તે બધાને વડી દીક્ષા છે માટે તેમની પાસે મોકલવામાં આવતાં. તે કાળે તપાગચ્છમાં કોઈ આચાર્યું ન હતું. પંન્યાસ છે અને ગણિથી ઉપરની પદવી ન હતી. ROBOIBONECOSODEO0E008002000030000000030020:0000800200800S00C00300800300800300300200EODCODEOS આ બધાં સગો જોતાં એ કાળમાં ગોદ્વહન કરાવનાર મહાત્માઓ વિરલ હતાં. છે અને તેમની પાસે યોગો દ્વહન કરવા એ કસોટીભરી પરિસ્થિતિ હતી. આ પરિસ્થિતિને જો છે જે કોઈએ વળાંક આપીને ગોદ્રહનની પ્રક્રિયાને સમાજમાં ગૌરવવંતું સ્થાન અપાવ્યું હોય છે તે પ. પૂ. શ્રી નેમિસૂરીશ્વરજી છે. તેમણે વિધિપૂર્વક યોગદ્વહન કર્યું, અને ૨૦૦-૨૫૦ 8 વર્ષથી વિલુપ્ત થયેલી સૂરિમંત્ર-પંચપ્રસ્થાનની પ્રક્રિયાને ઉદ્ધરિત કરી. અને તેની પૂરી # 8 આરાધનાદ્વારા આ તપાગચ્છમાં આ કાળના યોગોદ્ધહન પૂર્વકના પ્રથમ આચાર્ય થયાં. તેનું 8 પરિણામ એ આવ્યું કે-ગઢહન વિના પદગ્રહણની શરૂઆત અટકી ગઈ, અને જેઓના 8 સમુદાયમાં ગોદ્વહન વિના પદગ્રહણ કરવાનો પ્રારંભ થયો હતો, તેઓ પણ આરાધનાપૂર્વક ગદ્વહન કરનારાં બન્યાં. BESTOS0ZDDEDDEODDODOEDOSTELE0:20DOBOD0050730900S003005020030000300200Ê0 સરળ અને સુલભ શરૂ થયેલી પરિપાટીને બદલી આખાં શાસનને વિહિત કઠિનમાર્ગે છે વળાંક આપ, તે તેજસ્વી અને પ્રભાવક પુરુષ વિના બની શકે નહિ, માટે જ આ કાળના છે તેઓશ્રી પ્રથમ આચાર્ય, સૂરિસમ્રાટ કે સૂરિચકવર્તી, જે કહીએ તે ખરેખર યોગ્ય હતાં. - આપણું પૂ. ચરિત્રનાયક, પૂ. પં. મણિવિજયજી મ., અને પૂ. આગમ દ્વારક સૂરિજીની ત્રિપુટી તે વખતે વ્યાખ્યાનકાર તરીકે પ્રસિદ્ધ હતી. માત્ર કલેક અને શ્લેકને જ જે અર્થ કહી આગળ ચલાવવાની પ્રણાલિકામાંથી આગળ વધી તેનું રહસ્ય, તાત્પર્ય, શાસ્ત્રકારની હૈ દીર્ધદષ્ટિ અને તુલનાના વર્ણનપૂર્વક વિવેચનવાળી વ્યાખ્યાનોના પુરસ્કર્તા પ. પૂ. આચાર્યદેવ 8 હતાં. અષ્ટકળ, મૂર્તિપૂજા, ગણધરવાદ, ભગવતીસૂત્ર વગેરેના વ્યાખ્યાને ગમે તેટલીવાર 8 સાંભળ્યા છતાં તેમના વ્યાખ્યાનમાંથી હંમેશા શ્રોતાઓને નવું જ જાણવાનું મળ્યું છે. વિદ્વાન્ અને સામાન્ય શ્રાવક બને રુચિકરતેમનું વ્યાખ્યાન હતું. ટુંકમાં વિર્ભાગ્ય હું વ્યાખ્યાનની પ્રણાલિકા તેમ જ ગ્રંથ ઉપરના વિશિષ્ટ ચિંતનપૂર્વકના વિવરણની શિલીના હું પુરસ્કર્તા આ કાળે જો કોઈ હોય તો તે સૂરિચક્રચક્રવર્તી હતાં. ROSCOSCOSO0S0030020040020NS00S0030:090090030 DSC0E0080090020 NEO NEODEOS 12 Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232 ... 478