________________
એથી મેન મેાતી ઉપર ભારે આફત આવી પડી; પણ તે સહન કરવામાં તેણે ભારે ધીરજ બતાવી હતી. આમ વૈધવ્ય દા આવ્યા પછી ખાઇ માતાને તેના સસરા તરફથી ભરણ પોષણ નિમિત્તે રૂ. ૮૦૦૦ ની . રકમ મળી હતી, તેનાં વ્યાજમાં તે પેાતાને જીવન નિર્વાહ કરતા હતા.
ભરણ પાષણના પ્રબંધ.
વૈધવ્ય પ્રાપ્ત થયા પછી ભાઇ મેાતીએ જીવવિચાર, નવતત્ત્વ
સંસ્કૃત અને ધા િમ કના વિશિષ્ટ
અભ્યાસ.
પણ તૈયાર કરી.
જેમ જેમ વખત પસાર થતા ગયા તેમ તેમ ધર્મમય જીવન ગાળવા તરફ એટલું તે તેમનું મન આગળ વધ્યું કે, જેથી સવાર અને સાજનાં પ્રતિક્રમણુ, જિનપૂજન સંથારા ઉપર શયન, નિયમે ધારવાનું વગેરે વગેરે નિત્ય નિયમે દૃઢ પણે
વૈધવ્ય જીવન અને નિત્ય નિયમા.
તે પાળતાં રહ્યા. તેમનાં તામય
અને દંડક પ્રકરણ વગેરેના અભ્યાસ કર્યાં, ઉપરાંત સંસ્કૃતના અભ્યાસ કરવાના વિચાર દ્રઢ થતાં તેનો અમલ પણ કર્યો. એક શાસ્ત્રી પાસે તેણે માર્ગાપદેશિકાના અને ભાગ પૂરા કર્યા તેમજ તે અરસામાંજ લધુ સંગ્રહણી
જીવન ઉપર આવતાં જણાવવું જોઈએ કે, છઠ્ઠ, અટ્ટમ, ઉપવાસ, એકાસણું, એઆસણું વગેરેમાંથી તેમનું કંઇને કંઈ તપ અવશ્ય હોય તે ડાયજ. વરસીતપ અને વિધિપૂર્વક આયંખીલની આળી જેવી કઠિન તપસ્યાએ પણ કરી હતી. ઉપરાંત એક પણ દિવસ એવા નહિ હાય કે જે દિવસે તેએ છૂટા માટે ખાધું હોય. ધન્ય છે તેમના આ તપામય જીવનને ! બાઈ માતીનું જીવન આ રીતે ધર્મના રંગથી રંગાયલું હાઈને
લઘુ વયમાં અનુક· રણીય તામય
જીવન.