________________
શ્રી જિનેશ્વર મહિમા. आणाए धम्मो आणाए तवो।
આજ્ઞાનું આરાધન એ જ ધર્મ અને આજ્ઞાનું આરાધન એ જ તપ, (આચારાંગ સૂત્ર)
સર્વ સ્થળે એ જ મોટા પુરૂને કહેવાને લક્ષ છે, એ લક્ષ જીવને સમજાવે નથી. તેના કારણમાં સર્વથી પ્રધાન એવું કારણ સ્વછંદ છે અને જેણે સ્વછંદને મંદ કર્યો છે, એવા પુરૂષને પ્રતિબદ્ધતા (લેકસંબંધી. બંધન, સ્વજન કુટુંબ બંધન, દેહાભિમાનરૂપ બંધન, સંકલ્પ વિકલ્પરૂપ બંધન) એ બંધન ટળવાને સર્વોત્તમ ઉપાય જે કંઇ છે તે આ ઉપરથી તમે વિચારે. અને એ વિચારતાં અમને જે કંઈ એગ્ય લાગે તે પૂછજો. અને એ માગે જે કંઈ યેગ્યતા લાવશે તે ઉપશમ ગમે. ત્યાંથી પણ મળશે. ઉપશમ મળે અને જેની આજ્ઞાનું આરાધન કરીએ એવા પુરુષને જ રાખજે.
બાકી બીજાં બધાં સાધન પછી કરવા ગ્ય છે. આ સિવાય બીજો કોઈ મેક્ષમાર્ગ વિચારતાં લાગશે નહીં.. (વિકલ્પથી) લાગે તો જણાવશે કે જે કંઈ યોગ્ય હોય તે જણાવાય.
પાનું ૨૯૧
પત્રાંક નં. ૧૯૪ સત્રકૃતાંગસૂત્ર સંબંધી ટુંક વિચારણા નિવૃત્તિ જેવા ક્ષેત્રે ચિત્તસ્થિરતાએ હાલ “સૂત્રકૃતાંગ
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org