Book Title: Jineshvar Mahima
Author(s): Jayantilal P Shah
Publisher: Shrimad Rajchandra Ashram

View full book text
Previous | Next

Page 232
________________ જૈન દર્શનનું માહાત્મ્ય ૧૯૧ ૯ થી ૧૪ શંકાના પરસ્પર વિરાધાભાસ જતાં ચૌદ સુધીનાં દર્દોષ ગયા. (૧૫) અનાદિ અનંતતા સિધ્ધ થતાં સ્યાદ્વાદવચન સત્ય થયું એ પંદરમે! દોષ ગયેા. (૧૬) કર્તા નથી એ સિધ્ધ થતાં જિનવચનની સત્યતા રહી એ સાળમા દોષ ગર્ચા. (૧૭) ધર્માધ, દેહાર્દિક પુનરાવર્તન સિધ્ધ થતાં સત્તરમા દોષ ગર્ચા. (૧૮) એ સર્વ વાત સિધ્ધ થતાં ત્રિગુણાત્મક માયા “અસિધ્ધ થઇ એ અઢારમે દ્વેષ ગયા. આપની ચેાજેલી ચેાજના હું ધારું છું કે આથી સમાધાન પામી હશે. આ કઈ યથાય શૈલી ઉતારી નથી, તે પણ એમાં કઈ પણ વિનેાદ મળી શકે તેમ છે. એ ઉપર વિશેષ વિવેચન માટે મહેાળે વખત જોઇએ એટલે વધારે કહેતા નથી; પણ એક બે ટુ ંકી વાત આપને કહેવાની છે તે જો આ સમાધાન ચાગ્ય થયું. હાય તા કહું. પછી તેઓ તરફથી મનમાન્યા ઉત્તર મળ્યો, અને એક એ વાત જે કહેવાની હોય તે સહુ કહો એમ તેઓએ કહ્યું. Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 230 231 232 233 234 235 236 237 238 239 240 241 242 243 244 245 246 247 248 249 250