________________
ભગવાન મહાવીર
૧૩૧
તુલ્ય ઋષભદેવ જેવા જે જે સજ્ઞતી કરેા થયા છે તેમણે નિઃસ્પૃહતાથી ઉપદેશ આપીને જગતહિતૃષિણી પદવી પ્રાપ્ત કરી છે.”
સંસારમાં એકાંત અને જે અનંત ભરપૂર તાપ છે તે તાપ ત્રણ પ્રકારના છે. આધિ, વ્યાધિ અને ઉપાધિ. એથી મુક્ત થવા માટે પ્રત્યેક તત્ત્વજ્ઞાનીઓ કહેતા આવ્યા છે. સંસારત્યાગ, શમ, દમ, દયા, શાંતિ, ક્ષમા, ધૃતિ, અપ્રભુત્વ, ગુરુજનના વિનય, નિઃસ્પૃહતા, બ્રહ્મચર્ય, સભ્યત્વ અને જ્ઞાન એનું સેવન કરવું. ક્રોધ, લોભ, માન, માયા, અનુરાગ, અણુરાગ, વિષય, હિંસા, શાક, અજ્ઞાન, મિથ્યાત્વ એ સઘળાંના ત્યાગ કરવેા. આમ સવ દનાના સામાન્ય રીતે સાર છે. નીચેના બે ચરણમાં એ સાર સમાવેશ પામી જાય છે.
• પ્રભુ ભજો નીતિ સો, પરા પરાપકાર'
ખરે ! એ ઉપદેશ સ્તુતિપાત્ર છે. એ ઉપદેશ આપવામાં કાઈ એ કોઈ પ્રકારની અને કાઈ એ કોઈ પ્રકારની વિચક્ષણુતા દર્શાવી છે. એ સઘળાં ઉદ્દેશે તે સમતુલ્ય દૃશ્ય થાય તેવું છે. પરંતુ સૂક્ષ્મ ઉપદેશ તરીકે શ્રમણ ભગવંત તે સિદ્ધાર્થ રાજાના પુત્ર પ્રથમ પત્નીને ધણી થઈ પડે છે. નિવૃત્તિને માટે જે જે વિષયા પૂર્વે જણાવ્યા તે તે વિષયાનું ખરુ સ્વરૂપ સમજીને સર્જશે મંગળમયરૂપે
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org