Book Title: Jineshvar Mahima
Author(s): Jayantilal P Shah
Publisher: Shrimad Rajchandra Ashram

View full book text
Previous | Next

Page 191
________________ ૧૫૦ શ્રી જિનેશ્વર મહિમા પ્રકારના મૃષાવાદથી નિવવું, એ પ્રમાણે પાંચ મહાવ્રત સાધુને હાય છે, અને એ આજ્ઞાએ વતે ત્યારે તે મુનિના સંપ્રદૃાયમાં વર્તે છે, એમ ભગવાને કહ્યુ છે. એ પ્રકારે પંચ મહાવ્રત ઉપદેશ્યાં છતાં તેમાં પ્રાણાતિપાતનું કારણ છે એવા નદીના ઉતરવા વગેરે ક્રિયાની આજ્ઞા પણ જિને કહી છે. તે એવા અર્થે કે નદી ઉતરવાથી જે અંધ જીવને થશે તે કરતાં એક ક્ષેત્રે નિવાસથી બળવાન અધ થશે, અને પરપરાએ પંચ મહાવ્રતની હાનિના પ્રસંગ આવશે, એવું દેખી તેવા દ્રવ્ય પ્રાણાતિપાત જેમાં છે એવી નદી ઉતરવાની આજ્ઞા શ્રી જિને કહી છે. તેમજ વસ્ત્ર, પુસ્તક, રાખવાથી સર્વ પરિગ્રહવિરમણવ્રત રહી શકે નહીં; તથાપિ દેહના શાતાને ત્યાગ કરાવી આત્મા સાધવા દેહ સાધનરૂપ ગણી તેમાંથી પૂરી મૂર્છા ટળતાં સુધી વસ્ત્રના નિસ્પૃહ સંબંધ અને વિચારબળ વધતાં સુધી પુસ્તકના સંઅંધ જિને ઉપદેચેા છે, એટલે સ ત્યાગમાં પ્રાણાતિપાત તથા પરિગ્રહનું સર્વ પ્રકારે અગીકૃત કરવું ના છતાં એ પ્રકારે જિને અંગીકૃત કરવાની આજ્ઞા કરી છે. તે સામાન્ય દષ્ટિથી જોતાં વિષમ જણાય, તથાપિ જિને તે સમ જ કહેલું છે. એ ચ વાત જીવના કલ્યાણ અર્થે કહેલ છે. જેમ સામાન્ય જીવનું કલ્યાણ થાય તેમ વિચારીને કહ્યું છે. એ જ પ્રકારે મૈથુનત્યાગવત છતાં તેમાં અપવાદ કહ્યો નથી કારણ કે મૈથુનનુ આરાવું. રાગદ્વેષ વિના થઈ શકે નહિં, એવું જિનનું અભિમત છે. એટલે રાગદ્વેષ અપરમા રૂપ જાણી મૈથુનત્યાગ અનપવાદે આરાધવું કહ્યું છે. તેમજ બૃહત્કલ્પ Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 189 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236 237 238 239 240 241 242 243 244 245 246 247 248 249 250