________________
-૧૫૬
શ્રી જિનેશ્વર મહિમા
શાશ્વત ધમ જયવત વ
શ્રીમત્ વીતરાગ ભગવતાએ નિશ્ચિતા કરેલા એવા અચિંત્ય ચિંતામણિ— સ્વરૂપ, પરમ હિતકારી, પરમ અદ્ભુત,
સર્વ દુઃખને નિઃસ’શય આત્યંતિક ક્ષય કરનાર,
પરમ અમૃત સ્વરૂપ એવા સર્વોત્કૃષ્ટ શાન્ધત ધમ જયવત વ, ત્રિકાળ જયવંત વ.
તે શ્રીમત્ અન ંત ચતુષ્ટયસ્થિત ભગવતને અને તે જયવંત ધર્મના આશ્રય સદૈવ ક છે, જેને બીજુ કંઈ સામર્થ્ય નથી એવા અબુધ અને અશક્ત મનુષ્યા પણ તે આશ્રયના બળથી પરમ સુખહેતુ એવા અદ્ભુત ફળને પામ્યા છે, પામે છે. અને પામશે. માટે નિશ્ચય અને આશ્રય જ ન્યુ છે. અધીરજથી ખેદ ક બ્ય નથી.
ચિત્તમાં દેહાદિ ભયના વિક્ષેપ પણ કરવા ચેાગ્ય નથી.
દેહાર્દિ સંધિ જે પુરૂષા હવિષાદ કરતા નથી તે પુરૂષો પૂર્ણ દ્વાદશાંગને સક્ષેપમાં સમજ્યા છે, એમ સમજો. અજ દૃષ્ટિ કે વ્ય છે.
Jain Educationa International
હું ધ” પામ્યા નથી, હુ' ધર્મી કેમ પામીશ? એ આદિ ખેદ નહીં કરતાં વીતરાગ પુરૂષોને ધમ જે દેહાઢિ - સંબંધીથી વિષાદવૃત્તિ દૂર કરી આત્મા અસંગ-શુદ્ધ
For Personal and Private Use Only
www.jainelibrary.org