Book Title: Jineshvar Mahima
Author(s): Jayantilal P Shah
Publisher: Shrimad Rajchandra Ashram

View full book text
Previous | Next

Page 214
________________ જૈન દર્શનનું માહાત્મ્ય ૧૭૩ તે જિન ન હેાય. જૈનને હાથે ખૂન થવાના બનાવા પ્રમાણમાં અલપ હશે. જૈન હાય તે અસત્ય ખેલે નહી. પાનું ૮૯૧ વ્યાખ્યાનસાર ૨-૯૫૯-૨૧ દિગમ્બર-શ્વેતાંબર સપ્રદાય વિષે યથાર્થ દ્રષ્ટિ શરીરાદિ ખળ ઘટવાથી સર્વ મનુષ્યાને માત્ર દિગમ્બરવૃત્તિએ વતીને ચારિત્રને નિર્વાહ ન થઈ શકે, તેથી જ્ઞાનીએ ઉપદેશેલી મર્યાદાપૂર્વક શ્વેતાંબરપણેથી વમાન કાળ જેવા કાળમાં ચારિત્રના નિર્વાહ કરવાને અર્થે પ્રવૃત્તિ છે, તે નિષેધ કરવા ચેગ્ય નથી. તેમજ વસ્ત્રને આગ્રહ કરી દિગમ્બરવૃત્તિના એકાંત નિષેધ કરી વસ્ર મુર્દાદિ કારણેાથી ચારિત્રમાં શિથિલપણું પણ કેન્દ્ર નથી. દિગંબર અને શ્વેતાંબરપણુ ં દેશ, કાળ, અધિકારીયેાગે ઉપકારના હેતુ છે. એટલે જ્યાં જ્ઞાનીએ જેમ ઉપદેશ્યુ તેમ પ્રવતતાં આત્મા જ છે. "" “ મેાક્ષમા પ્રકાશ ” માં વર્તમાન જિનાગમ કે જે શ્વેતાંબર સપ્રદાયને માન્ય છે. તેના નિષેધ કર્યાં છે, તે નિષેધ ન્ય નથી. વર્તમાન આગમમાં અમુક સ્થળે વધારે સદેહનાં સ્થાન છે, પણ સત્પુરુષની દૃષ્ટિએ જોતાં તેનુ નિરાકરણ થાય છે, માટે ઉપશમષ્ટિએ તે આગમે અવલોકન કરવામાં સશય મુખ્ય નથી. Jain Educationa International For Personal and Private Use Only પાનું ૬૯૮ પત્રાંક નં. ૮૦૬૭૨ www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236 237 238 239 240 241 242 243 244 245 246 247 248 249 250