________________
૫૪
શ્રી જિનેશ્વર મહિમા
સંસાર દુ:ખના સમુદ્ર
અનંત તાપ, અનંત શાક, અનંત દુઃખ જોઈને જ્ઞાની એએ આ સ’સારને પૂ'' દીધી છે તે સત્ય છે, એ ભણી પાછું વાળી જોવા જેવું નથી. ત્યાં દુ:ખ, દુ:ખ ને દુઃખ જ છે. દુ:ખનો એ સમુદ્ર છે
વૈરાગ્ય એ જ અનંત સુખમાં લઈ જનાર ઉત્કૃષ્ટ ભેામીા છે.
પાનું ૭૯
માહ એ જ સ’સારનું પ્રમળ કારણુ
નિગ્રંથ પ્રવચનને નિષ્પક્ષપાતી ન્યાય એવે છે કે, ગમે તે વસ્તુ પરના રાગ દુઃખદાયક છે. રાગ એ મેહુ અને માહ એ સ ́સાર જ છે. ગૌતમના (શ્રમણ ભગવાન મહાવીરના અગ્રેસર ગણધર) હૃદયથી એ રાગ જ્યાં સુધી ખર્ચેા નહી' ત્યાં સુધી તેઓ કેવળજ્ઞાન પામ્યા નહીં”, શ્રમણ ભગવાન જ્ઞાતપુત્ર જ્યારે અનુપમેય સિદ્ધિને પામ્યા ત્યારે ગૌતમ નગરમાંથી આવતા હતા. ભગવાનના નિર્વાણુ સમાચાર સાંભળીને તેએ ખેદ પામ્યા. વિરહથી તે અનુરાગ વચનથી ખાલ્યા હું મહાવીર ! તમે મને સાથે તા ન લીધા પરંતુ સંભાર્યાં નહીં. મારી પ્રીતિ સામી તમે દ્રષ્ટિ પણ કરી નહી! આમ તમને છાજતું નહોતુ.” એવા વિકલ્પે થતાં થતાં તેમનુ લક્ષ ', ને તે નિરાગ શ્રેણીએ ચડ્યા. ’હું મહુ' મુર્ખતા કરુ છું, એ વીતરાગ
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org