________________
ગૂજરાત”ને ઉલેખે કઈ સંસ્કૃત શિલાલેખ કે તામ્રપત્રમાં અથવા સંસ્કૃત સાહિત્યમાં ગુજરાતનો ઉલ્લેખ મળતો નથી. પરંતુ પરદેશી લેખકનાં
૧. “ નિષધીયચરિત ”ની નિર્ણયસાગરની આવૃત્તિના સંપાદક પં. શિવદત્ત શાસ્ત્રીએ પોતાની સંસ્કૃત પ્રસ્તાવનામાં “રાનો વડવ સ્વજોकखण्डे प्रसङ्गतोऽवर्णयत् -' नैपनीयस्य प्रथमं पुस्तकं हरिहरो गूजरातेऽति હાશ વયવનાનુન રા િવમાં સાતત્યાનાહૂ !” (સાતમી આવૃત્તિની પ્રસ્તાવના, પૃ. ૯) એ પ્રમાણે લખ્યું છે. નરસિંહરાવભાઈએ આ અવતરણ લીધું છે (Vol. II, p. 197). રાજશેખરે પોતાનો “પ્રબન્યો ” સં. ૧૪૦પમાં રચ્યો છે, એટલે આમાંના “ ગુજરાતના પ્રયોગને તેમણે નિશંક રીતે એ કાળનો ગણ્યો છે. પણ વાસ્તવિક રીતે એમ નથી. રાજશેખરના ઉપર્યુક્ત ગ્રંથમાં ગુજરાત” એવો પ્રયોગ તો કયાં ય મળતો નથી. એમાંનો “હરિહરપ્રબન્ધ” કે જેમાં “નૈષધીયચરિત” ગુજરાતમાં લાવ્યાની વાત આવે છે તેમાં પણ શ્રીધવંશે હોદ: ગૌરય: સિદ્ધસારસ્વત: | | ગૂર્જરધર પ્રત્યવાત છે એ પ્રમાણે “ગૂર્જરધરા નો પ્રયોગ માત્ર એકવાર મળે છે (ફા. ગૂ. સભાની આવૃત્તિ, પૃ. ૧૧૯)-ગુજરાતને નહિ. અર્થાત્ પં. શિવદત્ત પોતાની પ્રસ્તાવનામાં રાજશેખરમાંથી શબ્દશઃ અવતરણ આપ્યું નથી, પણ “હરિહરપ્રબન્ધ”માંના તેને કથનને પોતાની ભાષામાં માત્ર સારોદ્ધાર આપ્યો છે. એટલે એમાંને “ગુજરાત” શબ્દ રાજશેખરને નહીં, પણ પં. શિવદત્તનો છે. “ગર્ગ સંહિતા”માં સુગર- શબ્દનો પ્રયોગ મળે છે, જુઓ-પ્રોડથ મહાય વિત્વ માહિતીતિમ વિલન મત તેનાં ગુરારં સમાય n(ગર્ગ સંહિતા, વિશ્વજિત્ ખંડ, ૭મો અધ્યાય, લોક ૧) तथ! गुर्जराटाधिपं वीरमृध्यनाम महाबलम् । जग्राह सेनया काष्णिस्तुण्डयाहिं यथा વિર ! (એ જ, શ્લોક ૨). કામસૂત્રની જયમંગલા ટીકામાં (અધિ. ૫, અધ્યાય ૫, સૂત્ર ૩૦) જૂFરાતે શોટું નાકરથાને એ પ્રમાણે શૂરાતને ઉલ્લેખ છે. “ગર્ગ સંહિતા ને ગુર્નરાટ અને જયમંગલાને નરતિ–એ બનને પ્રો . લોકપ્રચલિત “ગૂજરાત” શબ્દનું સંસ્કૃત રૂપાન્તર છે, એમાં શંકા નથી. આમ હોવા છતાં સંસ્કૃત સાહિત્યમાં ગુજરાતનો સાક્ષાત્ પ્રાગ મળતું નથી એ મત અબાધિત રહે છે.
૧૩૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org