________________
ઇતિહાસની કેડી પ્રથમ ભૂમિકા” નામ આપે છે. (૧) વર્તમાનકાળમાં સમર્, સ+૩, મ+ઉં અસંયુક્ત, (૨) ત્રીજી અને સાતમી વિભક્તિમાં કરૂં અસંયુક્ત, તેમ છતાં અકારાન્ત નામમાં મનિ વગેરેમાં છે તેમ અન્ય પ્રકાર લુપ્ત થયે હસ્વ રૂકાર અન્તર્ગત, (૩) નર-નાન્યતર જાતિમાં વિકારી રૂપમાં સ+૩, +8 અસંયુક્ત ; તે વિશેષણ હોય ત્યારે તૃતીયા– સપ્તમીને રૂ વિશેષ્યને લાગતાં તેને પણ લાગે. પરંતુ ત્યાં પણ મ+રૂ અસંયુક્ત, (૪) બીજા શબ્દોમાં પણ અન–ડું, ન–રું, સિ૩, ગેસ, પછ–રું વગેરેમાં સ્વરો અસંયુકત, (૫) નારીજાતિના મૂળ દીર્ઘ ઈકારાન્ત તેમ જ સ્વ ઇ કારાન્ત શબ્દોનો અન્ય રૂકાર ઝાઝે ભાગે હસ્વ જ, (૬) આજ્ઞાર્થ બીજા પુરુષ એકવચનમાં સંયુક્ત રૂ, પણ બહુવચનમાં ૩૫+૩ અસંયુક્ત–વગેરે આ ભૂમિકાનાં લક્ષણો છે.૮૯
આમ છતાં કેટલીક મુકાબલે અર્વાચીન પ્રતિમાં મુકાબલે પ્રાચીન રૂપે મળી આવે છે. સં. ૧૪૫૦ માં રચાયેલ “મુગ્ધાવબોધ ઔક્તિક'માં પ્રથમા એકવચનમાં અંત્ય ૩ ને કેટલીક વાર અભાવ જણાય છે, જ્યારે સં. ૧૪૪૯માં લખાયેલ “ગણિતસાર'માં આ ૩ ની બહુલતા જણાય છે. જેમ કે –
शिवु भणीइ देवाधिदेवु भट्टारकु महेश्वरु किसु जु परमेश्वर कैलासशिषरुमंडनु पार्वतीहृदयरमणु विश्वनाथु जिणं विश्व नीपजाविउं तसु नमस्कार करीउ बालावबोधनाथु बाल भणीइ अज्ञान तीहं अवबोध जाणिवा तणइ अर्थि आत्मीय यशोवृद्ध्यर्थं श्रेयस्करणाथु श्रीधराचार्यु गणितु प्रकटीकृतु ।४०
એ જ પ્રમાણે, સ્વ. મણિલાલ વ્યાસે ધેલી “પકારક ની બે પ્રતો પૈકી સં. ૧૮૮૫ની પ્રતમાં પ્રથમા એકવચનનાં રૂપમાં ઘણે અંશે કારનો અભાવ જણાય છે, જ્યારે એ જ પુસ્તકની ૫૮ વર્ષ
૮૯. એજન, પૃ. ૨૩-૨૪. ૯૦. બુદ્ધિપ્રકાશ, પુ. ૮૩, પૃ. ૩૬૫.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org