Book Title: Itihas ni Kedi
Author(s): Bhogilal J Sandesara
Publisher: Padmaja Prakashan
Catalog link: https://jainqq.org/explore/005125/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ લેખક ગીલાલ જ. સાંડેસરા વિહારાની ' wtren afte Y LS 11;& stub}} Lite *// Page #2 -------------------------------------------------------------------------- ________________ ઈતિહાસની કેડી (ઈતિહાસ અને પુરાતત્ત્વવિષયક લેખસંગ્રહ) : લેખકઃ ભેગીલાલ જ. સાંડેસરા સ્વર્ગવાસી પં. શ્રી લોકકુમાર શીવકુમાર અવસ્થીના સ્મરણાર્થે તેમના ધર્મપત્ની સવિતાબેન અવસ્થીના ભરફથી શ્રી અક્ષર પુરુષોત્તમ સંસ્થાને ભેટ પજા પ્રકાશન વડોદરા કિંમત સાડાચાર રૂપિયા Page #3 -------------------------------------------------------------------------- ________________ ઇતિહાસની કેડી પ્રથમવાર : ૧૯૪૫ સર્વાધિકાર સ્વાધીન આ પુસ્તકમાંના લખાણને કાઇ પણ પ્રકારે ઉપયાગ કરતાં પહેલાં પ્રકાશકની પૂર્વસંમતિ આવશ્યક છે. : મુખ્ય વિક્રેતા : પદ્મ પબ્લિકેશન્સ લિમિટેડ સર ફિરોઝશાહ મહેતા રાડ, કાટ મુંબઈ ૧ આ પુસ્તક શિનસિંહ ચાવડાએ સાધના પ્રેસ,રાવપુરા, વડોદરામાં છાપ્યું અને પદ્મા પ્રકાશન વતી પ્રસિદ્ધ કર્યુ : તા. ૧-૮-૪૫ Page #4 -------------------------------------------------------------------------- ________________ અર્પણ સદ્ગત પૂજ્ય ફેઈબાનાં નિસીમ નેહ, અડેલ ધેય અને દઢ ઈશ્વરશ્રદ્ધાનાં સ્મરણેને-જે સ્મરણે અમને સદા સર્વદા પ્રેરણા આપે છે. Page #5 -------------------------------------------------------------------------- ________________ Page #6 -------------------------------------------------------------------------- ________________ પ્રાસ્તાવિક છેલ્લાં પંદરેક વર્ષ દરમ્યાન જુદાં જુદાં સામયિકોમાં પ્રસિદ્ધ થયેલા, ઈતિહાસ, સાહિત્ય અને ભાષાવિષયક આશરે દોઢસો જેટલા મારા લેખોમાંથી આપણા સામાન્ય વિદ્યારસિક વર્ગને કંઇક ચિકર થાય તેવા પ્રકારના કેટલાક લેખોને એક નાનકડો સંગ્રહ તૈયાર કરવાની સૂચના શ્રી ભૂખણવાળા તરફથી થતાં આ લેખસંગ્રહ તૈયાર કર્યો છે. લેખોનો પ્રસિદ્ધિકાળ અને સ્થાનાદિ “સમયનિર્દેશ” માં બતાવ્યાં છે. એક સંગ્રહરૂપે છાપતાં મૂળ લેખોમાં કઈ ખાસ ફેરફાર કર્યો નથી. માત્ર એક જ વિષયનાં જુદાં જુદાં અંગોનું નિરૂપણ કરતા, જુદે જુદે સમયે લખાયેલા અને છપાયેલા લેખમાં અનિવાર્ય એવી કેટલીક પુનરુક્તિઓ એ લેખો એકીસાથે છાપતાં દૂર કરી છે. વળી કેટલેક સ્થળે વિગતની પૂર્તિ કરી છે તથા પાછળથી થયેલાં સંશોધનોને નિર્દેશ કર્યો છે. આ પુસ્તકમાં સંગૃહીત થયેલા લેખો અહીં છપાયા છે તે સ્વરૂપે જ પ્રામાણિક ગણવા વિનંતી છે. જુદે જુદે વખતે લખાયેલા આ સર્વ લેજોની ગુણવત્તા એકસરખી નહીં હોય, છતાં આપણે ઈતિહાસ અને પુરાતત્ત્વના રસિકને આ સંગ્રહ કંઈક કામનો થઈ પડશે એવી આશા છે. આ સંગ્રહના કાર્યમાં મને અનેક રીતે સહાય કરવા માટે અધ્યાપક ઉમાશંકર જોષી અને કેશવરામ શાસ્ત્રી તથા શ્રી ભૂખણવાળાનો હું ઋણી છું. ઉચ્ચ અભ્યાસ અને ) સંશોધન વિભાગ, ગૂ. વ. સ. ભેગીલાલ જ, સાંડેસરા - અમદાવાદ તા. ૨૬-૬-૪પ છે Page #7 -------------------------------------------------------------------------- ________________ આ લેખકનાં પુસ્તક સંશોધને વાઘેલાઓનું ગૂજરાત (૧૯૯૯) પ્રાચીન ગૂજરાતી સાહિત્યમાં વૃત્તરચના (૧૯૪૧) જૈન આગમાહિત્યમાં ગૂજરાત (તૈયાર થાય છે ) સંપાદન સંઘવિજયકૃત સિંહાસનબત્રીસી (૧૯૯૩) માધવકૃત રૂપસુન્દરકથા (૧૯૭૪) વીરસિંહકૃત ઉષાહરણ (૧૯૭૭) અતિસારકૃત કપૂરમંજરી (૧૯૪૧) સત્તરમા શતકનાં પ્રાચીન ગૂર્જર કાવ્ય (પ્રેસમાં) નેમિચન્દ્રકૃત પિષ્ટિશતક-ત્રણ બાલાવબોધો સાથે (પ્રેસમાં) અનુવાદ સંઘદાસગણિકૃત વસુદેવ-હિંડી (પ્રેસમાં) Page #8 -------------------------------------------------------------------------- ________________ અનુક્રમણિકા * * * ૨૫ પ૦ ) હ અર્પણ ... પ્રાસ્તાવિક ... પાટણ પાટણના ગ્રંથભંડાર .. હેમચંદ્રાચાર્યનું શિષ્યમંડળ ગુજરાતમાં સંસ્કૃત નાટક પ્રબન્ધચિન્તામણિ ... ... દેવમંદિરમાં ભોગાસનનાં શિલ્પ... કામદેવની મૂછ ... . ગૂજરાતનાં સ્થળનામે .. પ્રાચીન ગૂજરાતી સાહિત્યમાં “ગૂજરાત'ના ઉલ્લેખો.. આપણું લોકવાર્તાવિષયક પ્રાચીન સાહિત્ય ... નરસિંહ પૂર્વેનું ગૂજરાતી સાહિત્ય આયુર્વેદનું સંશોધન ... પ્રાચીન ભારતમાં વિમાન કુત્રિકા પણ . . . . સમયનિર્દેશ ... ... ... ... હ ૧૧૩ ૧૩૧ ૧૫૩ c ૨૨૬ ૨૫૩ સુચિ 3 Page #9 -------------------------------------------------------------------------- ________________ Page #10 -------------------------------------------------------------------------- ________________ પાટણ. प्राङ् शौर्यवृत्ती प्राङ् शास्त्रे प्रा शमे प्राङ् समाधिषु । प्राङ् सत्ये प्राङ् षड्दर्शन्यां प्राङ् षडङ्यामितो जनः ।। –આચાર્ય હેમચંદ્ર (અર્થાત શૌર્યવૃત્તિમાં, શાસ્ત્રમાં, શમમાં, સમાધિમાં, સત્યમાં, પર્શનમાં અને વેદનાં છ અંગોમાં આ નગરના લોકો અગ્રેસર છે.) નાગરિક જીવન એ સંસ્કૃતિનું ઉદ્ભવસ્થાન છે. નગર એ સંસ્કૃતિનું પ્રચારકેન્દ્ર છે. આ ભારતમાં આવ્યા ત્યારે પૂર્વે દક્ષિણ પંજાબ અને સિન્ધમાં વસતા દ્રાવિડ નગરવાસીઓ-મેહે જો ડેરો અને હરપ્પાના વતની સંસ્કૃતિની ઉચ્ચ કક્ષાએ પહોંચેલા હતા, અને સુગ્રથિત ભારતીય સંસ્કૃતિને ત્યારપછી થયેલા વિકાસમાં એ નગરસંસ્કૃતિઓના વારસાએ ઘણો અગત્યનો ભાગ ભજવ્યો હોવાનું હવે લગભગ પૂરવાર થયેલું છે. ગ્રીક સંસ્કૃતિનો ઉદ્ભવ અને વિકાસ ત્યાંનાં નાનકડાં નગર–રાજ્યોમાં થયો હતો. પછીના કાળમાં ગ્રીક સંસ્કારિતાનો વારસો રામ અને કોન્સ્ટન્ટનોપલ એ યુરોપનાં બે પ્રધાન નગરોએ યથાશક્ય પચાવ્યો અને પસાર્યો હતો. આજે પણ યુરોપીય દેશના પાટનગરો પિતાની રાષ્ટ્રીય સંસ્કૃતિનાં પ્રતીક છે. ભારતના પ્રાચીન ઇતિહાસમાં પાટલીપુત્ર, મથુરા, તક્ષશિલા, રાજગૃહ, ઉજજયિની અને વૈશાલી તથા મધ્યકાલીન ઇતિહાસમાં કાજ, ધારા, પાટણ અને વિજયનગર જેવાં નગરોના વૃત્તાન્તો એ જ સત્ય રજુ કરે છે. ભારતના હદયભાગમાં આવેલ વારાણસી નગરી સેંકડો Page #11 -------------------------------------------------------------------------- ________________ ઇતિહાસની કેડી વર્ષો થયાં ધર્મ અને સસ્કારિતાને પ્રચાર સમસ્ત આર્યાંવમાં કરી રહેલી છે. ગૂજરાતના ઇતિહાસના આ દૃષ્ટિએ વિચાર કરતાં ગુજરાતનાં કેટલાંક પ્રધાન નગરેાના ઇતિહાસ જ કાલાનુક્રમે નજર સમક્ષ આવે છે. પૌરાણિક કાળમાં શ્રીકૃષ્ણની દ્વારિકા, અને પછી ગિરિનગર, વલભીપુર, શ્રીમાલ, પાટણ તથા છેલ્લે અમદાવાદ–એટલાં નગરેના ઇતિહાસમાં ગુજરાતના રાજકીય તેમજ સાંસ્કૃતિક ઇતિહાસ પણ મુખ્યત્વે સમાઇ જાય છે. રાજકીય તેમજ સાંસ્કારિક બળાએ પરસ્પર નીપજાવેલા આધાતપ્રત્યાધાતા તથા જનસમાજ ઉપર તેમની અસરે પણ આ નગરાના ઇતિહાસમાંથી વંચાય છે. તેમાં યે શ્રીમાલ, પાટણ અને અમદાવાદની તેા એક સતત પરપરા છે. શ્રીમાલ ભાંગતાં પાટણ વસ્તુ, અને પાટણ ભાંગીને અમદાવાદ વસ્યું. શ્રીમાલની વસતિ પાટણમાં અને પાટણની અમદાવાદમાં આવી. પાટણ જેને અમદાવાદ વસ્યું ''. એ ઉકિત તે! કહેવતરૂપ બનેલી છે, પાટણ અને અમદાવાદનાં કેટલાંયે કુલીન કુટુમ્બાના મૂળ પુરુષ શ્રીમાલના હોવાનું જણાય છે. ગુજરાતના ઇતિહાસમાં સુપ્રસિદ્ધ બનેલા શ્રીમાળીએ અને પારવાડા શ્રીમાલથી આવેલા છે. પાટણ તથા અમદાવાદ એ એ નગરાએ સાંસ્કૃતિક ઉપરાંત રાજકીય અને આર્થિક દૃષ્ટિએ પણ ગુજરાતના ઇતિહાસમાં પરમ મહત્ત્વનું સ્થાન પ્રાપ્ત કરેલું છે, એ શ્રીમાલથી તેમની વિશેષતા. ગૂજરાતની ભાવનાઓ, આચારવિચારે અને સંસ્કારિતા—ટૂંકામાં તેના સમગ્ર જીવન અને સ્વભાવના ઘડતરમાં પાટણ અને અમદાવાદ એ એ નગરેાએ સૌથી મેાટા ફાળા આપ્યા છે; અને અમદાવાદના ભાગ્યમાં તેા ભાવી ગૂજરાતના સંસ્કારઘડતરનું પ્રશસ્ય કાર્ય પણ નિર્માયેલું છે. પણ સ. ૯૯૭ માં મૂળરાજ સોલંકીના રાજ્યારેાહણકાળથી માંડી સ. ૧૨૨૯ માં કુમારપાલના અવસાન સુધીના લગભગ સવાસે Page #12 -------------------------------------------------------------------------- ________________ પાટણ વર્ષના ગાળામાં પાટણને જે સર્વાગીણ વિકાસ થયો હતો તે અમદાવાદ હજી હવે સાધવાનો છે. રાજકીય દૃષ્ટિએ એ કાળે ગૂજરાતનું સામ્રાજ્ય દક્ષિણે કાંકણુથી ઉત્તરે દિલ્હી સુધી, અને પૂર્વે સંભવતઃ ગૌડથી પશ્ચિમે સિંધ સુધી વિસ્તરેલું હતું. આર્થિક અને વ્યાપારી દષ્ટિએ ગુજરાતનું પાટનગર પાટણ તત્કાલીન ભારતવર્ષનું સમૃદ્ધતમ નગર હતું અને સૌથી વિશેષ તો, સાંસ્કૃતિક દૃષ્ટિએ પાટણ એ પશ્ચિમ ભારતનું સાચું વિદ્યાપીઠ હતું. પાટણના પતન પછી ગૂજરાતમાં એવા સુવિશાળ વિદ્યાકેન્દ્રનું સ્થાન હજી પણ અણપૂરાયેલું રહ્યું છે. એક કાળે સરસ્વતી નદીના તીરે લાખારામ નામે ગામડું આવેલું હતું. પંચાસરના એક ચાવડા ઠાકરના પુત્ર વનરાજે એ સ્થળે સં. ૮૦૨ માં એક ગામ વસાવીને પિતાના એક સહાયક અણહિલ ભરવાડના નામ ઉપરથી અણહિલપુર પાટણ એવું નામ તેને આપ્યું અને ત્યાં પોતાની ઠકરાત સ્થાપી. બીજા પ્રદેશોમાં લૂંટારા અને ચાંચિયા તરીકે ઓળખાતા ચાવડા રાજાઓની નાનકડી ઠકરાતમાંથી ગુજરાતના સામ્રાજ્યના અને એ ઠકરાતના પ્રધાન ગ્રામમાંથી પાટણ જેવા ઈતિહાસવિખ્યાત નગરનો વિકાસ કેવી રીતે થયો એન વૃત્તાન્ત જેટલો રસિક તેટલો જ ઉબોધક છે. ઈતિહાસમાં ચાવડાઓનું મહત્ત્વ તત્કાલીન ગુજરાતની અન્ય નાનકડી ઠકરાતોથી વિશેષ નહીં હોય એ નિશ્ચિત છે, કારણ કે પ્રબળે વગેરેમાં ચાવડાઓ વિષે જે થોડીક વિગતો મળે છે તે પણ સંદિગ્ધ અને કેટલીક વાર તો પૂર્વાપરવિરોધી છે. ચાવડા વંશના રાજાઓનાં નામ, તેમને રાજ્યકાળ અને તેમને અનુક્રમ એ વિષે પણ કશી ચક્કસાઈ નથી. કદાચ આજ કારણથી આચાર્ય હેમચન્ટે પોતાના વ્યાશ્રય” કાવ્યનો આરંભ છેલ્લા ચાવડા રાજા સામન્તસિંહના ભાણેજ તથા ચૌલુક્ય વંશના પહેલા રાજા મૂળરાજના વૃત્તાન્તથી કર્યો છે. પાટણને સાચે ઇતિહાસ ત્યારથી જ શરૂ થાય છે, તેમજ ગૂજરાતનું Page #13 -------------------------------------------------------------------------- ________________ ઇતિહાસની કેડી વ્યક્તિત્વ પણ એ કાળમાં ઘડાય છે–અરે, આપણા પ્રાન્ત માટે ગુજરાત” એ નામ પણ મૂળરાજ સોલંકીના રાજ્યકાળ દરમિયાન પ્રચારમાં આવે છે. સોરઠના ગ્રહરિપુ, કચ્છના લાખા ફૂલાણી અને લાટના બારપ ઉપર વિજ્ય મેળવી મૂળરાજે સામ્રાજ્ય વિસ્તાર કર્યો, ઉત્તરાપથને બ્રાહ્મણને ગૂજરાતમાં વસાવી “જ્ઞાનસંસ્કારની પરબે” બેસાડી અને શ્રીસ્થળમાં રુદ્રમહાલય બાંધી ગુજરાતી સ્થાપત્યકળાની એક અમર કૃતિ આપી. મૂળરાજથી ચોથી પેઢીએ થયેલા ભીમ બાણાવળીના રાજ્યકાળમાં સોમનાથનો ભંગ કરનાર મામૂદ ગઝનવીની સવારી ગૂજરાત ઉપર આવી. અણધાર્યા આવેલા આ વંટોળથી કેટલીક વખત ઉત્પાત મચી રહ્યો, પણ છેડા સમયમાં ગૂજરાત પિતાનું જીવન પૂર્વવત શરૂ કર્યું, અને ભીમદેવના પુત્ર કર્ણના સમયમાં ગુજરાત અને પાટણની પાછી ઊર્ધ્વગતિ શરૂ થઈ. કર્ણનો પુત્ર જયસિંહ સિદ્ધરાજ (સં. ૧૧૫૦– ૯) એક પ્રચંડ મહત્ત્વાકાંક્ષી, પરાક્રમી અને વિદ્યારસિક રાજા હતો. માળવાના વિજ્ય પછી તેણે ત્યાંને સરસ્વતીભંડાર જોયો તે સાથે ગુજરાતનું જ્ઞાનદારિદ્ર જોયું, અને પોતાની પ્રજાને પણ વિદ્યારસિક બનાવવાની તેને પ્રેરણા થઈ. તેની જ અભ્યર્થનાથી કલિકાલસર્વજ્ઞ આચાર્ય હેમચકે ગુજરાતનું પ્રધાન વ્યાકરણ “સિદ્ધહેમચન્દ્ર” રચ્યું, અને પાટણને પિતાની કર્તવ્યભૂમિ બનાવી અનેક શાસ્ત્રોની રચના કરી. આજસુધીના ગૂજરાતે જેની પ્રશસ્તિ ગાઈ છે તે સહસ્ત્રલિંગ સરોવર પણ સિદ્ધરાજે બંધાવ્યું હતું. થોડાંક વર્ષોથી વડેદરા રાજ્યના પુરાતત્ત્વ ખાતાએ ત્યાં જે ખોદકામ ચલાવ્યું છે, તે ઉપરથી એ સરોવરની ભવ્યતાને અને એની રચનામાં પ્રજાયેલી અપ્રતિમ સ્થાપત્યકળાનો કંઈક ખ્યાલ આવે છે. શહેરના મધ્યભાગમાં આવેલું, એક હજાર શિવાલય વડે પરિવૃત્ત આ સરોવર શહેરીઓનું પૂજાસ્થાન, વિદ્યાસ્થાન તેમજ મનોવિનોદસ્થાન હતું. સરોવરના કિનારે રાજા તરફથી સંખ્યાબંધ વિદ્યામઠો બાંધવામાં આવેલા હતા, જેમાં વિદ્યાર્થીઓ Page #14 -------------------------------------------------------------------------- ________________ પાટણ તેમજ અધ્યાપકે માટે રહેવા-જમવાની તથા અધ્યયનની વિનામૂલ્ય વ્યવસ્થા કરવામાં આવેલી હતી. એમાં તર્ક, લસણ (વ્યાકરણશાસ્ત્ર) અને સાહિત્યને તથા વિવિધ દર્શનશાસ્ત્રોને અભ્યાસ મુખ્યત્વે કરાવવામાં આવતો. અનેક ધર્મોના આચાર્યો પાટણ આવતા, તેમની વચ્ચે શાસ્ત્રાર્થે થતા અને ખુદ રાજા પણ એવા શાસ્ત્રાર્થોમાં રસ લેતો. સિદ્ધરાજની સભામાં શ્વેતાંબર આચાર્ય વાદી દેવસૂરિ અને દિગંબર આચાર્ય કુમુદચન્દ્ર વચ્ચે થયેલો વાદ સૌથી પ્રસિદ્ધ છે. એમાં છેવટે કુમુદચન્દ્રને પરાજય થયો, અને કદાચ એ પરાજયને કારણે જ દિગંબરોનું પ્રભુત્વ ગૂજરાતમાં તદ્દન ઘટી ગયું. એક સમકાલીન લેખક યશશ્ચન્ટે લખેલા “મુકિતકુમુદચન્દ્રપ્રકરણ” નામે સંસ્કૃત નાટકમાં આ વાદનું વિસ્તારથી વર્ણન કરેલું છે. તેમાંથી સિદ્ધરાજની સભા, સભાસદો, તે કાળના જાણીતા વિદ્વાનો અને પાટણની સારસ્વતપરંપરા વિષે ઘણી જાણવા જેવી માહિતી મળે છે. તે કાળના પાટણનું આચાર્ય હેમચ યથાર્થ વર્ણન કરેલું છે કે – अस्ति स्वस्तिकवद् भूमेर्धमागारं नयास्पदम् । पुरं श्रिया सदाश्लिष्यं नाम्नाणहिलपाटकम् ॥ (ભૂમિના સ્વસ્તિક સમાન, ધર્મનું ગૃહ અને ન્યાયનું સ્થાન, લક્ષ્મી વડે સદાકાળ અલિંગિત એવું અણહિલવાડ નામનું નગર છે.) સિદ્ધરાજના ઉત્તરાધિકારી કુમારપાલના સમયમાં ગૂર્જર ભૂમિની અને પાટણની ઉન્નતિ પરાકાષ્ટાએ પહોંચી. પિતાના કુલઝમાગત શૈવધર્મને ત્યાગ નહીં કરવા છતાં કુમારપાલે હેમચન્દ્ર પાસેથી જૈનધર્મનું શ્રવણ કરી શ્રાવકનાં વ્રતોને સ્વીકાર કર્યો, અને પોતાના રાજ્યમાં અમારિ ઘોઘણા પ્રવર્તાવી. આ પૂર્વે પણ ઠેઠ વનરાજના સમયથી જ જૈનધર્મની અસર તો પાટણમાં પુષ્કળ હતી. વનરાજના આશ્રયદાતા શીલગુણસૂરિ એક ચૈત્યવાસી જૈન સાધુ હતા. પાટણના રાજ્યતંત્રમાં Page #15 -------------------------------------------------------------------------- ________________ ઇતિહાસની કેડી પણ જૈન વિષ્ણુકાનું કી ફીટ પ્રાધાન્ય હતું. હેમચન્દ્ર જેવા જૈન આચાર્ય નું સિદ્ધરાજ અને કુમારપાલ એ એ સૌથી વિક્રમશાળી રાજાએ ઉપર સારું પ્રભુત્વ હતું. તત્કાલીન સમાજમાં જૈનધર્મનાં ભીન્ન બળે। પણ કામ કરતાં હતાં. ગુજરાતની પ્રજાની ભાવનાને અને આચારને અહિંસાપ્રધાન બનાવવામાં આ ઐતિહાસિક કારણોના ઘણા મેાટા ફાળે છે. પરાકાષ્ટા પછી પતન એ ન્યાયે કુમારપાલના ઉત્તરાધિકારી અજયપાલના સમયથી પાટણની પડતીને પ્રારંભ થયેા. અજયપાલની પછી ગાદીએ આવનાર ભીમદેવ બીજાના સમયમાં પાટણના સામ્રાજ્યના પાયા ડેાલી ગયા હતા, અને જયન્તસિહ નામે કાઈ સામત ઘેાડા સમય માટે ભીમદેવને હાંકી કાઢી રાજ્યના માલિક થઈ ખેઠે હતા. ભીમદેવના ડગમગતા સિંહાસનને વેળકાના રાણા વાધેલા લવણુપ્રસાદ અને તેના પુત્ર વીરધવલે પાછું સ્થિર કર્યું, અને વીરધવલના મંત્રીએ વસ્તુપાલ– તેજપાલના નેતૃત્વ નીચે પાટણ અને ગૂજરાતના જીવનમાં થોડા સમય પાછું નવચેતન આવી ગયું. સિદ્ધરાજ અને કુમારપાલના સમયમાં ચાલતી હતી તેવી સાંસ્કારિક પ્રવૃત્તિએ વસ્તુપાલ-તેજપાલના આશ્રય નીચે ફરી પાછી શરૂ થઇ. સાલકીના સમયથી માંડી વીરધવલના પુત્ર વીસલદેવના અવસાન સુધીને કાળ-વિક્રમની બારમી અને તેરમી શતાબ્દી તથા ચૌદમી શતાબ્દીને! પ્રથમ પાદ-એ ગુજરાતના સંસ્કૃત જ્ઞાનને મધ્યાહ્નકાળ છે. સંસ્કૃત વિદ્યાનુ કેન્દ્રસ્થાન પાટણ હતું અને ગૂજરાતનું શ્રેષ્ટ સંસ્કૃત સાહિત્ય પાટણમાં જ લખાયેલું છે. હેમચન્દ્ર અને તેમના શિષ્યમંડળ ઉપરાંત સંખ્યાબંધ જૈન આગમગ્રન્થા ઉપર પ્રમાણભૂત ટીકાએ રચનાર આચાર્યો અભયદેવસૂરિ અને મલગિરિ, આગળ જેને ઉલ્લેખ કર્યો છે તે ‘ મુદ્રિતકુમુદચન્દ્રપ્રકરણ ’ના કર્તા યશશ્ચન્દ્ર, ‘ કુમારપાલપ્રતિબંધ ' અને ‘શતાર્થીકાવ્ય ’ના કર્તા સેામપ્રભાચાય, Page #16 -------------------------------------------------------------------------- ________________ પાટણ જેણે એક દિવસમાં આખો પ્રબન્ધ રચ્યો હતો તથા સિદ્ધરાજે જેને પિતાના બંધુ તરીકે સ્વીકાર્યો હતો” “(વનપર્સમાઝવધ : પ્રસિદ્ધરોગપ્રતિવઃ | શ્રીપાનામાં વિશ્વવત...) તે પ્રજ્ઞાચક્ષુ રાજકવિ શ્રીપાલ, શ્રીપાલને પુત્ર સિદ્ધપાલ તથા પૌત્ર વિજ્યપાલ, “ધારાવંસીન કર્તા ગણપતિ વ્યાસ, “વાટાલંકાર'ને કર્તા વોભટ, “કીર્તિકૌમુદી' ઇત્યાદિનો કર્તા સોમેશ્વર, “દૂતાંગદ’ને કર્તા સુભટ, તથા હરિહર, નાના પંડિત, અરિસિંહ, અમરચન્દ્ર વગેરે તે પાટણમાં થઈ ગયેલા સેંકડે સંસ્કૃત ગ્રન્થકારો પૈકી માત્ર થોડા જ નામો છે. વસ્તુપાલ પોતે પણ એક ઉચ્ચ કેટિનો કવિ હતા. તેણે નરનારાયણનંદ' નામે એક મહાકાવ્ય રચ્યું છે અને તેની પદ્યરચનાઓ અનેક સંસ્કૃત સુભાષિત સંગ્રહોમાં લેવાયેલી છે. ઉપર્યુક્ત લેખકોમાંના કેટલાયે વણિકે હતા એ વસ્તુ વળી સંસ્કૃત સાહિત્યના ઇતિહાસમાં ખાસ નોંધ માગી લે એવી છે. એ કાળનું પાટણ તત્કાલીન ભારતવર્ષનું સમૃદ્ધતમ નગર હતું એમાં શંકા નથી. પ્રબ અને સમકાલીન કાવ્યનાં વર્ણનોને અતિશયોક્તિ ગણીએ તો પણ સમગ્ર મધ્યકાલીન સાહિત્યમાં પાટણ વિષેની જે ભાવનાઓ કુરાયમાણ થાય છે એ જોતાં એ નગરની જનસંકીર્ણતા, વ્યાપારઉદ્યોગ, સમૃદ્ધિ અને સંસ્કાર વિષે કાંઈ શંકા રહેતી નથી. પરદેશી મુસાફરોનાં વર્ણન પણ એ હકીકતની શાખ પૂરે છે. મૌર્યયુગની જેમ એ કાળમાં વસતિગણતરીની પ્રથા નહોતી, એટલે પાટણને સ્થળે સ્થળે કેવળ “નરસમુદ્ર” તરીકે વર્ણવેલું છે. પાટણની અમાપ જનસંખ્યા અને પાટણ ધનપતિઓના અઢળક વૈભવને લગતી અનેક કિંવદન્તીએ પણ પ્રચલિત છે, જે અક્ષરશઃ સત્ય ન માનીએ તો પણ વાસ્તવ પરિસ્થિતિ ઉપર કેટલેક અંશે પ્રકાશ પાડનારી તો છે જ. સં. ૧૯૬૦ માં પાટણના છેલ્લા વાઘેલા રાજા કર્ણને અલાઉદ્દીન ખિલજીના સેનાપતિ અલફખાનના હાથે પરાજય થયો અને મુસ્લિમ Page #17 -------------------------------------------------------------------------- ________________ ઇતિહાસની કેડી સત્તાને પ્રારંભિક દોર ગુજરાતમાં ગાજી રહ્યો. પાટણ એ ગૂજરાતમાં ઈસ્લામી સત્તાનું કેન્દ્ર બન્યું. વિદ્યા અને કલાને રાજ્યાશ્રય મળતો અટક્યો. જૈનના ઉપાયો અને બ્રાહ્મણ વિદ્વાનોનાં નિવાસસ્થાને સિવાય અન્યત્ર શાસ્ત્રોષ સંભળાતો લગભગ બંધ થયો. વિધર્મી શાસકના પ્રલયંકર ઝનૂનને કારણે પ્રજાજીવનમાં પહેલાં તો જાણે કે એક પ્રકારની ઓટ આવી. પણ આક્રમણની પ્રારંભિક ચોટ સહન કર્યા બાદ સ્થિતિસ્થાપક પ્રજામાનસ પાછું મૂળ દશામાં આવ્યું, અને–કંઈક સંકુચિત અને કેટલેક અંશે ભગૌરવ અવસ્થામાં– પૂર્વવત્ જીવન શરૂ થયું. પ્રજાજીવનને લાગેલો આક્રમણનો ઘા જીરવવામાં પાટણના મહાજનોએ સારે ભાગ ભજવ્યો હતો. અલાઉદ્દીનના ગૂજરાત-વિજય પછી અગિયાર વર્ષ, સં. ૧૭૭૧ માં, પાટણના સંઘવી સમરસિહે અલાઉદ્દીનની અનુમતિ લઈને મુસ્લિમો દ્વારા ખંડિત થયેલાં શત્રુંજય ઉપરનાં જૈન મંદિરોનો–સમરારાસ’ના શબ્દોમાં કહીએ તો હિન્દુઓની હજ’ન-સમુદ્ધાર કરાવ્યો હતો. સમરસિંહ તથા તેના ભાઈ સાલિગે પિતાની અસાધારણ રાજકીય લાગવગ દ્વારા ગૂજરાતનાં સેંકડે દેવાલયોને મુસ્લિમોના હાથે થતા સર્વનાશમાંથી ઉગારી લીધાં હતાં અથવા તેમનો પુનરુદ્ધાર કરાવ્યો હતો તથા સેંકડો પ્રજાજનોને કેદખાનામાંથી મુક્તિ અપાવી હતી. મુસ્લિમ રાજ્યઅમલના પ્રારંભ બાદ ગુજરાતના જીવનમાં પાટણનું પૂર્વવત સર્વાગીણ મહત્વનું સ્થાન તો ન જ રહ્યું. ઇસવી સનની પંદરમી શતાબ્દીના પ્રારંભમાં અહમદશાહે અમદાવાદ વસાવતાં રાજકીય કેન્દ્ર પણ પાટણથી ખસી અમદાવાદ ગયું, અને પ્રાચીન પાટનગર પાટણ એક રીતે પશ્ચાદ્ભૂમાં સમાઈ ગયું. જો કે જેનોનું એ એક કેન્દ્રસ્થાન હોઈને જૈનોના ધાર્મિક ઈતિહાસમાં પાટણ એક અતિ મહત્વનું સ્થાન મનાયું છે. જૈન આચાર્યોની એ કર્તવ્યભૂમિ બનેલું હોઈ પાટણના સ્થાનિક ઈતિહાસને લગતી અનેક વિપ્રકીર્ણ હકીકતો આપણને જૈન પટ્ટાવલીઓ અને ઐતિહાસિક રાસાઓમાંથી મળે છે. અનેક જિન Page #18 -------------------------------------------------------------------------- ________________ પાટણ મંદિરોથી સંકીર્ણ હોઈ જેનો એને આજ સુધી તીર્થસ્થાન ગણે છે. કદાચ એ વસ્તુને જ અનુલક્ષીને સત્તરમા શતકમાં રચાયેલા “હીરસૌભાગ્ય' કાવ્યના કર્તા દેવવિમલગણિ કહે છે – श्रीस्तम्भतीर्थ पुटभेदनं च यत्रोभयत्र स्फुरत : पुरे द्वे । अहम्मदाबादपुराननाया : किं कुण्डले गूर्जरदेशलक्ष्म्या : ॥ (અર્થાત અમદાવાદ જેનું મુખ છે એવી ગૂર્જરદેશની લક્ષ્મીનાં ખંભાત અને પાટણ માં જાણે કે બન્ને બાજુ રાયમાણ થતાં કુંડળો છે.) કાદંબરી'ને ગૂજરાતી પદ્યાનુવાદ કરવાનું દુઃસાસ સફળ રીતે ખેડનાર સુપ્રસિદ્ધ કવિ ભાલણ તથા તેના પુત્રે ઉદ્ધવ અને વિષ્ણુદાસ સોળમા શતકમાં પાટણમાં થઈ ગયા. અરાઢમા શતકના પૂર્વાર્ધમાં અનેક ભક્તિરસપૂર્ણ આખ્યાનો રચનાર વૈષ્ણવ કવિ વિશ્વનાથ જાની અને એ જ શતકના ઉત્તરાર્ધમાં “કુતુહાતે આલગીરી' (આલમગીરના વિજયો) નામનો સુપ્રસિદ્ધ ફારસી ઇતિહાસગ્રન્થ લખનાર તથા દુર્ગાદાસ રાઠોડ અને ઔરંગઝેબ વચ્ચે સુલેહ કરાવનાર ઈશ્વરદાસ નાગર પાટણના હતા. જૈન કવિઓની વિપુલ સાહિત્યપ્રવૃત્તિ પણ ચાલુ જ હતી. પણ પૂર્વકાલીન ગૌરવનો લેપ થતાં સાહિત્યરચનામાં યે ઉત્સાહ અને આત્મભાનની માત્ર ઓછી જ જણાય છે. શ્રી. મુનશી, શ્રી. ચુનીલાલ શાહ અથવા શ્રી. ધૂમકેતુની નવલકથાઓ વાંચીને કઈ આજે પાટણ જોવા આવે તો જરૂર નિરાશ થાય. પ્રાચીન પાટણનાં અવશેષમાં આજે રાજગઢીના કોટનો થોડોક ભાગ, “રાણીનો મહેલ નામથી ઓળખાતો ટેકરો તથા ભીમદેવ પહેલાની રાણી ઉદયમતીએ બંધાવેલી “રાણીવાવનાં હાડ’ સિવાય બીજું કંઈ ખાસ બાકી રહ્યું નથી. સસ્ત્રલિંગ સરોવરને એક પણ પથ્થર તે જગાએ બેદકામ થયું તે પૂર્વે દેખાતો નહોતો. મહેસાણા Page #19 -------------------------------------------------------------------------- ________________ ઇતિહાસની કેડી કાકાસી રેલવે સરોવરની લગભગ મધ્યમાં થઈને જાય છે. સરસ્વતી નદીના પટમાં આવેલ શેખ ફરીદની દરગાહ તથા નદીને સામે કાંઠે આવેલી બાવા હાજીની દરગાહ કોઈ જૂના હિંદુ કે જૈન મંદિરનું સ્વરૂપાન્તર હોય એમ જણાય છે. કનસડા દરવાજા બહાર આવેલી પર મુખ્તમશાહની દરગાહ એ મૂળ હેમચન્દ્રાચાર્યનો ઉપાશ્રય હતો એમ કહેવાય છે. મુસ્લિમકાળનાં બીજાં સુંદર બાંધકામમાં શેખ જોધની વિશાળ મસ્જિદ, શહેરના મધ્યમાં આવેલી ગુમડા મસ્જિદ અને અકબરના સુબા ખાન અઝીઝ કોકાએ બાંધેલું ખાનસરોવર એ ખાસ ધ્યાન ખેંચે છે. અકબરના રાજ્યકાળમાં સં. ૧૬પરમાં બંધાયેલું વાડીપાર્શ્વનાથનું જૈન મંદિર, તેમાંના અભુત કોતરણીવાળા લાકડકામને લીધે, પાટણના પ્રત્યેક પ્રવાસીને દર્શન માટે આકર્ષે છે. વનરાજ ચાવડાએ બંધાવેલું પંચાસરા પાર્શ્વન નાથનું મંદિર અનેક જીર્ણોદ્ધાર થતાં થતાં આજ સુધી ટકી રહ્યું છે, અને આજે વળી તેનો એક નવીન જીર્ણોદ્ધાર થઈ રહ્યો છે. જો કે એ મંદિર વનરાજે હાલના સ્થાન ઉપર બાંધ્યું હશે કે જુના પાટણમાંથી મૂર્તિ લાવીને હાલના સ્થળે તેની પુનઃપ્રતિષ્ઠા કરવામાં આવી હશે–એ એક પ્રશ્ન છે. પરંતુ પાટણના મહારાજ અને ધનિકોએ બાંધેલાં અનેક મહાલયો અને મંદિરનો આજે ક્યાયે પત્તો નથી. વનરાજનાં કટેશ્વરીપ્રાસાદ, અણહિલેશ્વરનિકેતન અને ધવલગૃહ, યોગરાજનું યોગીશ્વરીનું મંદિર, ભૂયડનો ભૂયડેશ્વરપ્રાસાદ, મૂળરાજનાં મૂલરાજવસહિકા અને ત્રિમૂર્તિપ્રાસાદ, ચામુંડનાં ચંદનનાથનાં અને ચાચિણેશ્વરનાં મંદિર, દુર્લભરાજનાં રાજમદનશંકર, દુર્લભસરોવર અને વિરપ્રાસાદ, ભીમદેવને ત્રિપુરુષપ્રાસાદ, ભીમેશ્વરનું અને ભરુઆણીનું મંદિર, કર્ણદેવનો કર્ણએ પ્રાસાદ, સિદ્ધરાજનો કીર્તિસ્તંભ અને સહસ્ત્રલિંગના તીરે બાંધેલા અનેક સત્રાગારે અને વિદ્યામઠે, હેમચન્દ્રના શિષ્ય રામચન્દ્ર પોતાના “કુમારવિહારશતક'માં અમર બનાવેલો કુમારપાલનો કુમાર Page #20 -------------------------------------------------------------------------- ________________ પાટણ વિહાર અને બીજા અનેક મંદિરને કે વિમળશા અને વસ્તુપાલતેજપાલ જેવા કેટયાધીશોના મહેલોને ક્યાંય પત્તો પણ નથી. સિદ્ધરાજને કીર્તિસ્તંભ ઉપરની સહસ્ત્રલિંગ સરોવરપ્રશસ્તિ 'ને માત્ર એક નાને ટુકડે પાટણમાં વીજળકૂવાના મહાદેવના મન્દિરની ભીંતમાં ચણાયેલો મળે છે. વસ્તુપાલના પૂર્વજોનું નામ કતરેલા બે આરસના થાંભલાઓ પાટણમાં કાલિકા માતાના મંદિરના બાંધકામમાં છે તથા વસ્તુપાલનાં સત્કૃત્યની પ્રશસ્તિરૂપે ઉદયપ્રભસૂરિએ લખેલ સુકૃતકીર્તિકલ્લોલિની' કાવ્યમાં એક શ્લોક કોતરેલી કુંભી ડૉ. પંડ્યા અભ્યાસગૃહના સંગ્રહાલયમાં છે; તે થાંભલા અને કુંભી તેમનાં રહેવાનાં મકાનનાં જ અવશેષો હોવાં જોઈએ. આબુ ઉપર અભુત કલામય મંદિરે બાંધનાર વિમળ કે વસ્તુપાલનાં પિતાનાં મહાલો કંઈ સાધારણ કટિનાં નહીં જ હોય. પણ સદીઓ સુધી પાટણને પથ્થરની ખાણ તરીકે ઉપયોગ થયો હેય ત્યાં બાકી શું રહે? “મિરાતે અહમદી ન કર્તા લખે છે કે અમદાવાદ તથા બીજા સ્થળોએ બધે જ પથ્થર પાટણમાંથી લાવવામાં આવ્યો હતો. નવા પાટણના કેટ, કાળકામાતાનું વિશાળ મંદિર અને વિક્રમના ઓગણીસમાં સૈકાની બારેટની વાવ જુના પાટણના પથ્થરોથી બંધાયેલ છે. કેટમાં પણ કોતરણીવાળી શિલાઓ અને કલામય મૂર્તિઓ અવળી વળી ચણી લીધેલી છે એ એક ગ્લાનિકારક દશ્ય છે. પાટણમાં બહારનો પથ્થર માત્ર ચાલીસેક વર્ષથી જ આવવો. શરૂ થયો. એટલે એનાં મકાનોમાં પણ મોટે ભાગે જો પથ્થર વપરાય છે. આ પુરાતન અવશેષોના પથ્થર કાઢી જવા માટે દર વર્ષે ઈજારે આપવામાં આવતો, અને ઇજારાપદ્ધતિ બંધ થયા પછી પણ પથ્થરે કાઢી જવાનું તો ચાલુ જ રહ્યું હતું. “મિરાતે અહેમદીના કર્તાએ પાટણની આજુબાજુ માઇલો સુધી પથ્થરના ઢગલા જોયેલા, એમાંનું પણ આજે કંઈ નથી. માત્ર સવાસો વર્ષ ઉપર કર્નલ ટોડે ભવ્ય તોરણ અને નકશીકામવાળા દરવાજા જોયા હતા Page #21 -------------------------------------------------------------------------- ________________ ઇતિહાસની કેડી તે હાલ નથી, એટલું જ નહીં પણ આ અવશેષે કયે સ્થળે હતાં તેની યે કેઈને માહિતી નથી! રાણીની વાવમાં કૂવાને સામે છેડે પથ્થરના સ્તંભો હોવાનું બજૈસે લખ્યું છે, તે પણ હાલ નથી. પાટણ એક રેતાળ પ્રદેશમાં આવેલું છે અને તેની આસપાસ ક્યાં ય પથ્થરની ખાણ નથી, છતાં જે કાળે ગાડાં સિવાય ભારવહનનાં બીજાં કોઈ સાધન નહોતાં ત્યારે પથ્થરોનો આ લગભગ અખૂટ જ અહીં ખેંચી લાવવા માટે જે ધર્મશ્રદ્ધાએ પ્રેરણા આપી હશે અને એની પાછળ જે પ્રચંડ પ્રયત્ન ચાલુ રહ્યો હશે તેની તે કલ્પના જ કરવાની રહે છે. પાટણના ગત ગૌરવનો એક માત્ર અભગ્ન અવશેષ તે એના હસ્તલિખિત ગ્રન્થભંડારો છે. આ ગ્રન્થભંડારોની પરંપરા તો ઠેઠ વલભીપુર અને શ્રીમાલથી ચાલી આવે છે. માળવાની સારસ્વત-સમૃદ્ધિ ઉપરથી પ્રેરણા લઈ સિદ્ધરાજ અને કુમારપાલે રાજકીય ગ્રન્થભંડારો સ્થાપ્યા હતા અને વસ્તુપાલે પણ કરોડો રૂપિયાનો ખર્ચ ગ્રન્થાલયે સ્થાપ્યાં હોવાની હકીકત મળે છે. વસ્તુપાલના હસ્તાક્ષરોમાં લખાયેલી ઉદયપ્રભસૂરિકૃત ધર્માક્યુદય' કાવ્યની એકમાત્ર તાડપત્રની પ્રત (જે હાલ ખંભાતમાં છે) સિવાય એ ભંડારોમાંનું કઈ પુસ્તક હાલમાં મળતું નથી, છતાં વિક્રમની બારમી શતાબ્દીથી માંડી ઓગણીસમી શતાબ્દી સુધી લખાયેલાં અનેક વિધાનો અને સંસ્કૃત, પ્રાકૃત, અપભ્રંશ, જૂની ગુજરાતી ઇત્યાદિ ભાષાઓનાં હજારો પુસ્તકે પાટણમાં છે. સેંકડો વર્ષોની વિદ્વતપરંપરાની સંચિત કમાણી એમાં ભરી છે. પણ આવા ગ્રન્થભંડારો પાટણમાં છે એની ખબર પણ પાટણના નાગરિકો પૈકી ઘણા ઓછાને છે. તર્ક, લક્ષણ અને સાહિત્યરૂપી * આ સંબંધી વિશેષ માટે જ આ સંગ્રહમાંનો “પાટણના ભંડારો” એ લેખ. Page #22 -------------------------------------------------------------------------- ________________ પાટણ વિદ્યાત્રયી'ના પારગામી બીપાલ અને વિજ્યપાલ, વાલ્મટ અને વસ્તુપાલ, યશપાલ અને અરિસિંહ, સોમેશ્વર અને ગણપતિ બોની પરંપરા પાટણમાંથી લુપ્ત થઈ ગઈ છે. ગૂર્જરેશ્વરના અશ્વોને સિંધુનાં પાણી પાનાર દંડનાયક વિમલ કે પાટણના કંપાયમાન સિંહાસનને દઢ કરી ગુજરાતની સંસ્કૃતિદીપકને ફરી એક વાર સ્થિરજ્યોત બનાવનાર વસ્તુપાલના વંશજે ક્યાંય શોધ્યા જડતા નથી. પાટણના અને ગુજરાતના વ્યક્તિત્વના ઘડતરમાં અદના હિસ્સો આપનાર મહામા, મંત્રીઓ, સેનાપતિઓ અને સાંધિવિગ્રહમુંજાલ અને શાન્તુ, આશુક અને સજજન, ઉદયન અને સેમ, આંબડ અને કપદી, ચંડશર્મા અને દાદર, દાદા અને મહાદેવ, ગાંગિલ અને યશોધવલ તથા બીજા કેટલાયે કેવળ કીર્તિશેષ બન્યા છે. પાટણના જૈનો, બ્રાહ્મણ અને નાગરોને આ નામો પૈકી કઈ યાદ પણ છે કે કેમ તે કોણ જાણે! આજે પણ પાટણ ગુજરાતના ધનિક શહેરે પિકી એક છે, પરંતુ એ ધનને કારણે પણ તેનો માનભંગ થાય છે, કારણ કે એના ધનિક બધા જ પરદેશ સેવે છે અને માત્ર વાર-તહેવારે વતનમાં આવીને પિતાના ધનનું પ્રદર્શન કરી જાય છે. એક વાર “નરસમુદ્ર” તરીકે વિખ્યાત થયેલા નગરનાં સેંકડો મકાનોનાં બારણાં સદાકાળ બંધ જેવાં એ પણ એક ઉદ્વેગજનક દસ્ય છે. છતાં એ પણ એક સત્ય છે કે ભૂતકાળમાં શૌર્ય સાથે અહિંસાના, ઐશ્વર્ય સાથે સંયમના, વૈભવ સાથે વિદ્યાવ્યાસંગના અને વાણિજ્ય સાથે સરસ્વતી સેવાના આદર્શો ચરિતાર્થ કરીને પાટણ કૃતકૃત્યતા સાધી છે. પિતાના ગૌરવકાળમાં ગુજરાતનું ગુરુપદ લઈને પાટણે એનું અસ્તિત્વ સાર્થક કર્યું છે. ઈતિહાસને રંગમંચ ઉપર પિતાની કર્તવ્યભૂમિકા પૂરી કરીને પાટણે વાનપ્રસ્થ લીધું છે. આ જગતમાં કશું જ સ્થિર-સ્થાવર નથી. અોદયનું ચક્ર નિરંતર ચાલ્યાં ૧૩. Page #23 -------------------------------------------------------------------------- ________________ ઇતિહાસની કેડી કરે છે. ચડતી પછી પડતી, અને પડતી પછી ચડતી એ પ્રકૃતિને સનાતન નિયમ છે. ઈતિહાસના આરંભથી માંડી અનેક મહાનગર અને મહાસામ્રાજ્યો ઊગીને આથમી ગયાં છે. પાટણ પણ એ સનાતન નિયમને આધીન બન્યું હોય તો એમાં શેક શા માટે? છતાં પણ પાટણનાં ખંડેરોમાં પરિભ્રમણ કરતાં કંઈક ભૂમિપ્રેમ અને દેશપ્રેમને કારણે, નરસિંહરાવની જેમ સહજ ભાવે બોલાઈ જવાય છે કે – પાટણ! પુરી પુરાણુ! હાલ તુજ હાલ જ હાવા!” 18 Page #24 -------------------------------------------------------------------------- ________________ પાટણના ગ્રંથભંડાર ગૂજરાતના એક જાણીતા વિદ્વાને થોડાંક વર્ષ પર લખ્યું હતું કે, ગૂજરાતની લક્ષ્મીની ઉપાસના તો આજે પણ સુપ્રસિદ્ધ છે; પણ ગૂજરાતીઓના પૂર્વજોએ કરેલી લક્ષ્મી તેમજ સરસ્વતી બંનેની ઉપાસના જેવી હોય તો જાઓ પાટણ; જુઓ ત્યાંના જ્ઞાનભંડારે.” ત્યારે આ વાક્ય લખાયું ત્યારે એ પ્રત્યે જાણકારે સિવાય બીજાઓનું નહિ જેવું જ ધ્યાન ખેંચાયું હશે, પરંતુ બે વરસ પર પાટણ મુકામે શ્રી કનૈયાલાલ મુનશીના પ્રમુખપદ નીચે “હૈમસારસ્વત સત્ર” ઉજવાયું ત્યારબાદ ત્યાંના જ્ઞાનભંડારેમાં રહેલા સાહિત્યધન પ્રત્યે ગૂજરાતની સામાન્ય સાહિત્યરસિક જનતાનું પણ ધ્યાન ગયું છે. છતાં, એ જ્ઞાનભંડારનો ઈતિહાસ શું છે, તેમનું મહત્ત્વ શું છે અને તેમાં કયા પ્રકારના ગ્રંથે રહેલા છે એને સ્પષ્ટ ખ્યાલ ઘણા ઓછાને હશે. એવો કંઇક ખ્યાલ આ લેખ દ્વારા આપવાનો પ્રયાસ કર્યો છે. જ્ઞાનભંડાર એટલે પ્રાચીન પુસ્તકાલયોઃ તાડપત્ર, કાપડ અને કાગળ ઉપર લખાયેલા વિવિધ વિષયને લગતા હસ્તલિખિત ગ્રંથોના સંગ્રહે. જાહેર માલિકીનાં આવાં પુસ્તકાલયો રાખવાની પ્રથા જૈન સમાજમાં વિશેષ અંશે હતી. ગૂજરાતમાં જે જે ગામમાં જૈનોની વસતિ સારા પ્રમાણમાં છે, ત્યાં ઓછામાં ઓછો આ એક જ્ઞાનભંડાર તે હોવાને જ. પરંતુ પાટણના ભંડારેનું સ્થાન આ સર્વમાં વિશિષ્ટ છે. પાટણ એ મધ્યકાલીન ગૂજરાતનું જેમ રાજકીય તેમ વિદ્યાવિષયક પણ પાટનગર હતું, અને અનેક રાજાઓ, મંત્રીઓ ૧૫ Page #25 -------------------------------------------------------------------------- ________________ ઇતિહાસની કેડી 46 તથા ધનાઢચોની દાનશૂરતા અને વિદ્યાપ્રિયતાનેા લાભ ત્યાંના જ્ઞાનભંડારને મળ્યા હતા. પરિણામે, પુસ્તકાની સંખ્યા, પ્રાચીનતા તેમજ મહત્તાની બાબતમાં પાટણના ભંડાર હિંદના સર્વ જ્ઞાનભંડારામાં ઊંચું સ્થાન લઈ શકે. ડા. પિટર્સન એ બાબતમાં લખે છે કે, પાટણ જેવું હિંદભરમાં એક પણ બીજી શહેર મે જોયું નથી તેમજ તેના જેવાં આખા જગતમાં માત્ર જૂજ શહેરે છે કે જે આટલી બધી ભવ્ય પ્રાચીનતાવાળી હસ્તલિખિત પ્રતાના સંગ્રહની માલિકીનું અભિમાન ધરાવી શકે. આ પ્રતા તો યુરેાપની કાઇ પણ વિદ્યાપીઠના પુસ્તકાલયના મગરૂરી લેવા લાયક અને અદેખાઇ આવે એવી રીતે સાચવી રાખેલેા ખજાના થઈ શકે તેમ છે.” વિક્રમના બારમા સૈકાથી માંડી વીસમા સૈકાના આરંભકાળ સુધીના ૧૪,૦૦૦ કરતાં વધારે, સંસ્કૃત, પ્રાકૃત, અપભ્રંશ અને પ્રાચીન ગૂજરાતી હસ્તલિખિત ગ્રંથા તેમાં છે, એ જાણ્યા પછી આ ઉદ્ગારામાં અતિશયાક્તિ જેવું નથી લાગતું. ગુજરાતમાં જ્ઞાનભંડારાની સ્થાપના પડેલ પ્રથમ ક્યારે થઇ હો એ ચેાક્કસ કહી શકાય એવું નથી. વિક્રમ સંવત ૧૧૦માં વલભીપુરમાં દેવર્ધિગણ ક્ષમાભ્રમણના પ્રમુખપદ નીચે જૈન શ્રુત લેખારૂઢ થયું તેને જ્ઞાનભડારામાં મૂકવામાં આવ્યુ હશે; અને વલભીકાળના ગૂજરાતમાં ઔદ્દો, જૈના તેમજ બ્રાહ્મણેાની સાહિત્યપ્રવૃત્તિ સારા પ્રમાણમાં ચાલતી હતી, એટલે કાઇ પ્રકારનાં પુસ્તકાલયેાનું અસ્તિત્વ તે ત્યાં હાવું જ જેઈ એ; પરંતુ સિદ્ધરાજ અને કુમારપાળના કાળ પહેલાંના ગુજરાતના જ્ઞાનભંડારા સંબંધમાં કાષ્ઠ વિશ્વાસપાત્ર માહિતી મળી આવતી નથી. ગૂજરાત અને માળવા વચ્ચેની રાજકીય સ્પર્ધામાંથી સાંસ્કારિક સ્પર્ધા જન્મી. સિદ્ધરાજની વિનંતીથી હેમચંદ્રે ગૂજરાતનું પ્રધાન વ્યાકરણ રચ્યું અને ગૂજરાતની સાહિત્યપ્રવૃત્તિને મધ્યાહ્નકાળ શરૂ ૧૬ Page #26 -------------------------------------------------------------------------- ________________ પાટણના ચભંડારે થયા. વિજેતા સિદ્ધરાજે માળવાનાં સરસ્વતીભવને જોયાં, સાથે ગુજરાતનું જ્ઞાનદારિદ્ય પણ જોયું. ત્રણ લહિયાઓ પાસે સતત ત્રણ વર્ષ સુધી લેખનકાર્ય કરાવીને તેણે રાજકીય પુસ્તકાલયે સ્થાપ્યાં અને હેમચન્દ્રના વ્યાકરણની સેંકડો પ્રતિ લખાવી પરદેશનાં પુસ્તકાલયામાં ભેટ મેલી. સિદ્ધરાજ પછી કુમારપાલે પણ એકવીસ જ્ઞાનભંડારો સ્થાપ્યા હતા અને રાજકીય પુસ્તકાલય માટે જૈન આગમ ગ્રંથો લખાવ્યા હતા. ધોળકાના રાજા વીરધવલના સુપ્રસિદ્ધ જૈન મંત્રી વસ્તુપાલે કરડે રૂપિયાના ખર્ચે ત્રણ જ્ઞાનભંડારે સ્થાપ્યાની હકીકત પ્રાચીન ગ્રંથોમાંથી મળી રહે છે. પરંતુ અફસોસની વાત છે કે આ પ્રાચીન પુસ્તકાલયોમાંની એક જ પોથી આજ સુધીમાં મળી છે.* આવા મેટા પ્રયત્નો બાદ કરીએ તોપણ અનેક ધનિક તેમજ સામાન્ય માણસોએ આંતરિક ઉલ્લાસથી કે કઈ પરલોકવાસી સ્વજનના એય અર્થ, વ્રતના ઉદ્યાપન નિમિત્તે કે કેવળ સાહિત્યરુચિથી, સેકડેથી માંડી માત્ર એક-બે સંખ્યામાં ગ્રંથ લખાવ્યાના અને અધ્યયન માટે દાન આપ્યાના ઉલ્લેખો મળે છે. જ્ઞાનભંડારોની સાહિત્યસમૃદ્ધિ વધારવામાં આવી અ૫સંપન્ન વ્યક્તિઓનો પણ કંઈ જેવોતે હિસ્સો નહિ હોય. પાટણના ગ્રંથભંડારે પણ આવી ધર્મપ્રેમી વ્યક્તિઓના દાનને પરિણામે વિકાસ પામ્યા હશે, એમ માનવું યોગ્ય છે. પરંતુ ભંડારો જે રાજદિવકમાંથી પસાર થયા છે તે ધ્યાનમાં લેતાં એ સ્થાપનારાઓ * આ પિોથી તે ઉદયપ્રભસૂરિકૃત “ધર્માભ્યદય” કાવ્યની તાડપત્ર ઉપર લખાએલી પ્રત. એને અંતે શ્રીવાસ્તુપાન અહિ એ ઉલ્લેખ છે. “વસ્તુપાલે લખી” અથવા “વસ્તુપાલે લખાવી” એવા તેના બે અર્થ થઈ શકે. ગમે તેમ, પણ તેને વસ્તુપાલના જ્ઞાનભંડારની માનવામાં વાંધો નથી. પૂ. મુનિશ્રી પુણ્યવિજયજી હાલ એ કાવ્યનું સંપાદન કરી રહ્યા છે. Page #27 -------------------------------------------------------------------------- ________________ ઇતિહાસની કેડી કરતાં યે તેનું રક્ષણ કરનારાઓનેા આપણે વધારે આભાર માનવે જોઇ એ. શ્રદ્દાથી કે અંધશ્રદ્ધાથી કહેા, પુસ્તાને જ્ઞાનદેવતા માની તેમનુ એ લેાકેાએ વ્યવસ્થિત સંગેાપન કર્યું, રાજકીય અંધાધૂંધીના કાળમાં પણ બીજી બધી માલમિલકતને પડતી મૂકી ભડારામાંના ગ્રંથાને જેસલમેર કે ખંભાત જેવાં સુરક્ષિત સ્થાનાએ ખસેડવામાં રેકાયા, અને શાન્તિના કાળમાં પણ, જો કે યંત્રવત્ છતાં ચોક્કસ સભાળ રાખીને વિદ્વાન ચારેાના હસ્તે થતી લૂંટ ઘણે અંશે અટકાવી એ માટે આજની પ્રજા તેમની ખરેખર ઋણી રહેશે. અને આ ભડારે!માં માત્ર જૈન ગ્રંથા જ રહેતા એમ નહેતું. જેનેાનું પ્રારંભિક સાહિત્ય તે બધું પ્રાકૃતમાં હતું. જૈનેના સંસ્કૃત સાહિત્યની ખીલવણી તા મુકાબલે મેાડી થઇ ગણાય. જે ફાળે જૈનેએ સંસ્કૃતમાં લખવાનેા આરંભ કર્યાં તે કાળે ભારતીય વિદ્યાની અનેક શાખાઓમાં બ્રાહ્મણેા તેમજ બૌદ્ધોએ ખૂબ પ્રગતિ સાધી લીધી હતી. જૈતાને પણ તેમની સાથે સાહિત્યવિષયક સ્પર્ધામાં ઊતરવાનું હતું તથા તેમનાં દતાનું ખંડન કરી જૈન દનનું મંડન કરવાનું હતું, અને એ માટે અનેકદેશીય વિદ્વત્તા તેમણે સંપાદન કરવાની હતી. એટલે જૈન ભડારામાં જૈન ગ્રંથા ઉપરાંત બીજા ધર્માંના પણ પ્રત્યેક વિષયના ગ્રંથા રાખવામાં આવતા. પરિણામે આજે જૈન ભડારામાંથી જૈનેતરેાના પણ વિરલ અને શકવર્તી ગ્રંથા પ્રાપ્ત થાય છે. એમાં યે પાટણ તેા જૈનાની સંસ્કૃત સાહિત્યપ્રવૃત્તિનું સૌથી મોટું કેન્દ્રસ્થાન હતું, એટલે ત્યાં એવા ગ્રંથા વિશેષ પ્રમાણમાં મળે તેમાં કંઈ નવાઇ જેવું નથી. પણ એ ભંડારામાં જે જૈન સાહિત્ય છે તેની કિંમત એથી ક્રાઇ રીતે ઓછી આંકવાની નથી. ગુજરાતના મધ્યકાલીન ઇતિહાસ હિંદુસ્તાનના બીજા પ્રાંતાને મુકાબલે વધુ વ્યવસ્થિત, સિલસિલાબંધ અને સુસંકલિત સ્વરૂપમાં મળે છે, તે એ સાહિત્યની એક શાખા ૧૮ Page #28 -------------------------------------------------------------------------- ________________ પાટણના ચશ્વભંડાર ઐતિહાસિક પ્રબંધો–ને આભારી છે. એ પ્રબંધો કેવળ રાજકીય ઈતિહાસ માટે જ નહિ, પરંતુ સમાજ અને સંસ્કૃતિના અભ્યાસ માટે પણ ઘણા ઉપયોગી છે. એ સાહિત્ય એટલું વિશાળ છે કે અહીં તેની નામાવલિ પણ આપવાનો અવકાશ નથી. જિજ્ઞાસુએ “ગૂજરાતના મધ્યકાલીન ઈતિહાસની સાધનસામગ્રી” એ નામનું મુનિશ્રી જિનવિજયજીનું વ્યાખ્યાન અથવા શ્રી મોહનલાલ દેસાઈકૃત ‘જૈન સાહિત્યનો સંક્ષિપ્ત ઇતિહાસ” એ પુસ્તકનાં મધ્યકાલીન સાહિત્યને લગતાં પ્રકરણે જેવાં. વળી જૈન ધાર્મિક ગ્રંથો ઉપરાંત જૈનોએ લખેલું સંસ્કૃત અને પ્રાકૃત સાહિત્ય, જેવું કે ચરિત્ર, કથા, કોશ, અલંકાર, નાટક, કાવ્ય, વ્યાકરણ, તર્ક, શિલ્પ, વૈદક, જ્યોતિષ એ સર્વમાં પણ પાટણના ભંડારની સમૃદ્ધિ સૌથી વધારે છે. અને એ ભંડારોમાંથી અપભ્રંશ સાહિત્ય આટલા મોટા પ્રમાણમાં ન મળ્યું હોત તો આ ખબર પણ કને પડત કે આજની ગૂજરાતી, મરાઠી, રાજસ્થાની, હિંદી અને બંગાળી ભાષાઓ એ અપભ્રંશની પુત્રીઓ છે? સાધારણ રીતે એમ માનવામાં આવે છે કે પ્રાચીન ગૂજરાતી સાહિત્યમાં ગદ્યલેખન વિરલ હતું, પરંતુ ભંડારોમાં પડેલું ચૌદમાથી ઓગણીસમા સૈકા સુધીનું વિપુલ ગદ્યસાહિત્ય જે એકત્ર કરવામાં આવે તો બહત કાવ્યદોહન જેટલા પચીસ ગ્રંથ તો સહેજે બહાર પાડી શકાય. એ સિવાય પણ અપભ્રંશ અને પ્રાચીન ગૂજરાતીનું જે વિશાળ સાહિત્ય એ ભંડારોમાં પડ્યું છે તે ગુજરાતના સેંકડો વિદ્વાનોને સદીઓ સુધી સંશોધન માટેનો ખોરાક પૂરો પાડી શકે તેમ છે. રાજપૂત ચિત્રકલાના જૂનામાં જૂના નમૂના કરતાં યે દોઢસો બસો વર્ષ જેટલા પ્રાચીન ગુજરાતી ચિત્રકળાના નમૂનાઓ પાટણની તાડપત્રની પ્રતિમાંથી મળી આવે છે, એ ગૂજરાત માટે ગૌરવ લેવા Page #29 -------------------------------------------------------------------------- ________________ ઇતિહાસની કેડી જેવું છે. હેમચંદ્ર અને કુમારપાલનું જાણીતું ચિત્ર સં. ૧૨૯૪ની એક પ્રતમાંથી મળે છે. આટઆટલી સમૃદ્ધિ મોજૂદ છે માટે જ પાટણના જ્ઞાનભંડારે પ્રત્યે ઘણું જૂના કાળથી સંશોધકોનું ધ્યાન દોરાયું છે. જો કે ભારતીય વિદ્યાના પ્રત્યેક ક્ષેત્રની જેમ અહીં પણ આપણને કંઈક લજજાસ્પદ વસ્તુ એટલી જ છે કે એ વિષયમાં અગત્યકાર્ય કરનારા પરદેશીઓ જ હતા. પાટણના ભંડારાનું સૌથી પહેલું મહત્ત્વ પિછાણનાર “એનાલ્સ ઍફ રાજસ્થાનના સુપ્રસિદ્ધ લેખક કર્નલ જેમ્સ ટોડ. ૧૮૩૨માં તેઓ પાટણ આવ્યા હતા અને પિતાને ગુરુ યતિ જ્ઞાનચંદની સહાયથી ભંડારેનો કેટલોક ભાગ જોઈ શક્યા હતા. તેઓ લખે છે: “અણહિલવાડમાં બે જ વસ્તુઓ સૌથી મહત્ત્વની છેઃ એક વનરાજની મૂર્તિ, અને બીજી જૈન પુસ્તકાલયે.” આ પછી ૧૮૭૩માં “રાસમાળા'ના લેખક અલેકઝાન્ડર કિન્લક ફોર્બ્સ અને ૧૮૭૫માં ડૉ. જ્યોર્જ બુલ્હરે પાટણની મુલાકાત લીધી હતી અને તેઓ મુશ્કેલી એ થોડીક સામગ્રી જોઈ શક્યા હતા. ડો. બુલ્હરે કેટલીક પ્રતોની નકલ કરી લીધી હતી તથા તેમના શાસ્ત્રીએ મહત્ત્વના ગ્રંથની એક સૂચિ તૈયાર કરી હતી. આ ઉપરથી તેમણે મુંબઈ સરકાર સમક્ષ નિવેદન કરતાં સરકારે ઈ. ૧૮૮૩માં પ્રો. રામકૃષ્ણ ગોપાલ ભાંડારકર અને પ્રો. આબાજી વિષ્ણુ કાથવટને પાટણ મોકલ્યા. તેઓ માત્ર ચાર જ ભંડાર જોઈ શક્યા હતા, કેમકે બીજા ભંડારની વ્યવસ્થાપકે કોઈને પણ પુસ્તકો બતાવવાને રાજી ન હતા. આ બધી તપાસ ઉપરટપકેની અને જે તે વિદ્વાને માત્ર પોતપિતાના દષ્ટિબિન્દુથી કરી હતી. એટલે વધારે સૂક્ષ્મ અને વ્યવસ્થિત Page #30 -------------------------------------------------------------------------- ________________ પાટણના રથભંડાર તપાસ કરવા માટે ૧૮૯૨માં વડોદરા રાજ્ય તરફથી પ્ર. મણિલાલ નભુભાઈ દ્વિવેદીની નિમણૂક કરવામાં આવી. રાજ્યની લાગવગથી શ્રી દિવેદીને પુસ્તકે જોવાની છૂટ પણ વધારે મળી. તેમણે મહિનાઓ સુધી ભંડારનાં ભેચરાં જેવાં મકાનમાં બેસી નવથી દસ હજાર પ્રતે તપાસી અને નકલ કરાવવા લાયક ૩૭૪ કૃતિઓની એક યાદી તૈયાર કરી અને એ પછીનાં થાશ્રય, યોગબિન્દુ, અનેકાનપ્રવેશ, વિક્રમાર્કપ્રબન્ધ, સિંહાસનધાર્નાિશિક, કુમારપાલપ્રબન્ધ ઇત્યાદિનાં ભાષાન્તરે પણ તેમણે સદ્ગત મહારાજા સયાજીરાવ ગાયકવાડની એજ્ઞાથી કર્યો. આ પછી તુરત જ ઇ. સ. ૧૮૯૩માં મુંબઈ સરકાર તરફથી ડો. પિટર્સન તપાસ માટે આવ્યા. આ વખતે તેમને ઠીક સગવડે મળતાં ૨૦૦ કરતાં પણ વધુ હાથપ્રતોની નકલો તે કરાવી શક્યા હતા. છે પરંતુ પાટણના ભંડારોની લગભગ પ્રત્યેક પ્રતનું તલસ્પર્શી અવલોકન અને નોંધણી તો વડોદરાની સેન્ટ્રલ લાયબ્રેરીના સંસ્કૃત લાયબ્રેરીઅન શ્રી ચીમનલાલ દલાલે પ્રવર્તક શ્રી કાન્તિવિજયજીના શિષ્યમંડળની સહાયથી ઠેઠ ઇ. સ. ૧૯૧૫માં કર્યા હતાં. ખરું ધન તો ત્યારે જ ખોદી કાઢવામાં આવ્યું. અને તે એટલું તો મહત્ત્વનું જણાયું કે તેના પ્રકાશન માટે ગાયકવાડ સરકારે “પ્રાચ્ય વિદ્યામંદિર’ નામની સંસ્થાની સ્થાપના કરી અને “ગાયકવાડ પૌલ્ય ગ્રંથમાળા'ને આરંભ કર્યો. પાટણના ભંડારેમાંનાં પુસ્તકની વર્ણનાત્મક સૂચિને પહેલો ભાગ (તાડપત્રની પ્રતોની ચિ) બહાર પડી ગયો છે, અને બીજે થોડા સમયમાં બહાર પડશે. આમ છતાં હજી ઘણું ચાળવણી કરવાની છે. કેટલાંક ત્રુટક પાનાં, કેટલાંક ન્યાયનાં પાનાંએવાં એવાં નામ નીચેની પ્રતોમાંથી તત્વસંગ્રહ” જેવાં વિરલ રત્ન પણ મળી આવે છે. થોડાંક વર્ષો Page #31 -------------------------------------------------------------------------- ________________ ઇતિહાસની કેડી પર મુનિશ્રી પુણ્યવિજયજીએ ખવાઇ ગએલાં તાડપત્રાના એક ઢગલાની બારીક તપાસ કરીને માળવાના રાજા મુંજની કારકીર્દિને એક અગત્યને સવત શેાધી કાઢયો હત મુનિશ્રી જશવિજયજી તથા યુતિ હિંમતવિજયજીના ખાનગી સંગ્રહેાના સમાવેશ કરતાં પાટણના ભંડારાની કુલ સંખ્યા અત્યારે ૧૪ની થાય છે. ઢંઢેરવાડામાં પુનમિયા ગચ્છને એક મેટા ભંડાર હતા, તેમાં ૪૦૦ દાબડાએ હતા એમ કહેવાય છે. મણિલાલ નભુભાઇને એમાંના કેટલેાક ભાગ બતાવવામાં આવેલે, પરંતુ ત્યારબાદ કેટલાંક વર્ષે પુનમિયા ગચ્છના શ્રીપૂજ્ય અને પાટણના સંધ વચ્ચે કેટલાંક કારણસર મુદ્દે થએલા, અને તેમાં ભંડાર સંબંધી પણ તકરાર હતી. આથી તે ભંડારને ખસેડીને કયાંક લઇ જવામાં આવ્યા હતેા. તે હાલ કાં છે તેની કંઇ માહિતી નથી. ' એમ તો ગઇ સદી દરમિયાન પાટણના ભંડારામાંથી ઘણી કે વસ્તુએ ગુમ થઇ ગઇ છે. પુનમિયા ગચ્છવાળા યતિ સ્વરૂપચંદનુ અવસાન થયું. ત્યારબાદ પ્રસ્તુત ભંડારમાંનાં કેટલાંક હસ્તલિખિત પુસ્તકા અંગ્રેજ અમલદારાના એજન્ટાના હાથમાં ગયાં હતાં, એમ કહેવાય છે. મૂળ પાટણના ભંડાર। યતિએાના તાબામાં હતા, તેમણે પૈસાના લેાભે ઘણાંક પુસ્તકા વેચી દીધેલાં. ઇ. સ. ૧૮૮૦-૮૧માં ડૉ. શિલ્ડોને મહેમચંદ મેાદીના ભંડારમાંથી તાડપત્રની ૭૮- હાથપ્રતે મુંબઇ સરકાર માટે ખરીદ કરી હતી. ભૂતકાળમાં ભંડારન કાઇ વ્યવસ્થાપકાએ પણ લાભવૃત્તિને કારણે પુસ્તકા વેચ્યાં હશે અને કાઇ લેાકા વ્યવસ્થાપકાના અજ્ઞાનના તથા ભંડારેની અવ્યવસ્થિત સ્થિતિ અને હાથપ્રતાના વર્ગીકરણની પદ્ધતિના અભાવના લાભ લઇ પ્રતા ચારી પણ ગયા હશે, Page #32 -------------------------------------------------------------------------- ________________ પાટણના ગ્રન્થભંડારે આ સ્થિતિમાંથી ભંડારોનો ઉદ્ધાર કરવાનો યશ પ્રવર્તકશ્રી કાતિવિજ્યજી, તેમને પટ્ટશિષ્ય સદ્ગત મુનિશ્રી ચતુરવિજ્યજી તથા પ્રશિષ્ય મુનિશ્રી પુણ્યવિજ્યજીને જ ઘટે છે. તેમણે દરેક ભંડારના ગ્રંથની સવિસ્તર સૂચિઓ તૈયાર કરાવી, અવ્યવસ્થિત પડી રહેતી પ્રતોનું વર્ગીકરણ કર્યું, તાડપત્રની તથા બીજી મહત્વની પ્રતોને લાકડાની પાટીઓ વચ્ચે રાખી મજબૂત બંધનમાં બાંધવાની વ્યવસ્થા કરી, પ્રતિ ઉપર ટકા કાગળનાં પૂઠાં ચડાવી તેના ઉપર પ્રતનાં નામ, નંબર તથા પૃષ્ઠસંખ્યા લખવાની પદ્ધતિ દાખલ કરી. આથી ભંડારનો ઉપયોગ કરવામાં સરળતા વધી અને પ્રતો વ્યવસ્થિત થવાથી તેમજ ભંડારાની વ્યવસ્થા શ્રાવકેના હાથમાં આવવાથી ઘાલમેલનો ભય પણ ઓછો થયો. પાટણમાંથી ઘણું ગયું છે, છતાં હજી પુષ્કળ ત્યાં બાકી રહ્યું છે. ગયું તેનો શેક કરવાને કંઈ અર્થ નથી; હવે તો એ ભંડારની ભાવી સલામતી અને સદુપયોગના જ વિચાર કરવાના છે. ઍલેક્ઝાન્ડિયા અને પર્સીપાલિસનાં જગપ્રસિદ્ધ પુસ્તકાલયો જ્યારે આજે નામશેષ થયાં છે, ત્યારે પાટણનાં ભંડારે આટઆઠ સદીઓ થયાં કાળના પ્રચંડ પ્રવાહની વચ્ચે ઊભા રહીને, ગમે તેમ તો યે, પિતાનું ગૌરવ જાળવી રહ્યા છે એ પણ કંઈ ઓછું આશ્વાસન છે? પાટણમાં હૈમ સારસ્વતસત્રની ઊજવણી થઈ તે વખતે પાટણના સર્વ ભંડારોને કેન્દ્રસ્થ કરવાના ઇરાદાથી એક “હેમચન્દ્રાચાર્ય જ્ઞાનમંદિર’ પણ ખુલ્લું મુકાયું છે; અને હમણાં પાટણના લગભગ ચૌદ ભંડારો પૈકી કેટલાકના પુસ્તકસંગ્રહો ત્યાં મૂકવાનો પ્રબંધ પણ થઈ ગયો છે. આપણે ઈચ્છીએ કે પાટણને સમગ્ર ગ્રંથસંગ્રહ ત્યાં કેન્દ્રસ્થ થાય; કેમકે જ્યારે એમ થશે ત્યારે સર્વસાધારણ સંશોધકને પણ પાટણના ભંડારોનાં Page #33 -------------------------------------------------------------------------- ________________ ઇતિહાસની કેડી પુસ્તક તપાસવાની પૂરતી સરળતા મળશે, પુસ્તકનું સંગાપન અને સંરક્ષણ વધારે સારી રીતે થશે તથા ભૂતકાલીન ગુજરાતમાં પાટણ જેવું વિદ્યાકેન્દ્ર હતું તેવું આધુનિક ગુજરાતમાં સંશોધન કેન્દ્ર થશે. અને પાટણના પ્રત્યેક યાત્રાળુને એટલી વિનંતિ કરવાની કે જેના અક્ષરે અક્ષરે દીવા બળે છે એવા એ પુરાતન ગ્રંથોનું એકવાર દર્શન કરવાનું તે ન ભૂલે. * આપણી સૌન્દર્યશાળી પ્રાચીન લેખનકળા જુદી જ ચચાં માગી લેત વિષય છે. આ લેખમાં તેને અવકાશ નથી. જિજ્ઞાસુએ મુનિશ્રી પુય. વિજયજી કૃત ભારતીય જૈન શ્રમણ સંસ્કૃતિ અને લેખનકલા” એ લબ્ધ પ્રતિષ્ઠ નિબંધ જે. Page #34 -------------------------------------------------------------------------- ________________ હેમચન્દ્રાચાર્યનું શિષ્યમંડળ કલિકાલસર્વજ્ઞ 'શ્રીહેમચન્દ્રાચાર્યના યુગ એ ગુજરાતના ઇતિહાસના સુવર્ણ યુગ છે. હરકાઈ દિષ્ટએ એ કાળમાં ગૂજ રાની પ્રગતિ અને ઉન્નતિ જોવામાં આવે છે. સિદ્ધરાજ અને કુમારપાલના એ શાસનસમયમાં ગુજરાતના સામ્રાજ્યને અભૂતપૂર્વ વિસ્તાર થયે; વિદ્યાકળા, વાણિજ્ય, મુત્સદ્દીગીરી એ સર્વ ક્ષેત્રામાં ગુજરાતના અને ગૂજરાતીઓને વિકાસ થયેા. તે કાળના સ્થાપત્યનાં ઘણાં એઠાં અવશેષ આજે આપણને જોવા મળે છે. પરન્તુ જે જેવા મળે છે તે ઉપરથી તથા પ્રાચીન ગ્રન્થેામાંનાં વર્ણન ઉપરથી એ પ્રાસાદે, મહાલયા અને દેવદિરાની ઝાંખી આપણા મનઃચક્ષુને થઈ શકે છે. ગૂજરાતની વાણિજ્યવિષયક જાહોજલાલીનાં પરદેશી મુસાફરાએ કરેલાં સંખ્યાબધ વહુ ને પ્રાપ્ત થાય છે, પણ આજે સમગ્ર હિન્દના વ્યાપારઉદ્યોગમાં ગુજરાતીઓનું સ્થાન એ જ માત્ર એ કાળને જે વારસા આપણે ભોગવી રહ્યા છીએ તેની કલ્પના કરાવવાને બસ થશે. એ કાળની અહિંસામાં નવી પ્રાપ્ત થયેલી સાત્ત્વિક સિદ્ધિનું જેમ હતું. અનેક જૈન મન્ત્રીએ, અમાત્યા અને સેનાપતિઓને, કુમારપાલ જેવા પરમાત રાજાને અને હેમચન્દ્રાચાય જેવા પિરક્ત સન્યાસીને પણ જૈન સિદ્ધાન્તાએ પ્રવૃત્તિવિમુખ બનાવ્યા નહોતા. : ભૂતકાળમાં નજર ફેંકતાં સિદ્ધરાજ-કુમારપાલના રાજ્યકાળમાં અસામાન્ય દીપ્તિ જણાય છે. એ દીપ્તિ જાણે હેમચન્દ્રનાં શાન્ત પ્રતિભાવાન નયનેામાંથી બહાર પડી રહી છે. એમાં વિદ્યા, સંસ્કારિતા અને સધર્મ સમભાવનું અદ્ભુત એજસ્ છે. હેમચન્દ્રે આખા એક Page #35 -------------------------------------------------------------------------- ________________ ઇતિહાસની કેડી દેશની પ્રજાના જીવનનું અને તેની વિચારભૂમિકાનું પાસું ફેરવી નાખ્યું એમ કહીએ તો ખોટું નથી. કુમારપાલપ્રતિબધ અને તેના પરિણામરૂપ અમારિઘેષણા–એની સજજડ છાપ આજના ગુજરાત પર નથી એમ કોણ કહી શકશે? એક સાહિત્યચાર્ય તરીકે હેમચન્દ્રનું સ્થાન ભારતના ઇતિહાસમાં અજોડ છે. માળવા અને ગુજરાતની રાજકીય સ્પર્ધામાંથી સાંસ્કારિક સ્પર્ધા જન્મી અને એ સ્પર્ધાનું પરિણામ તે સિદ્ધરાજની વિનંતી પરથી હેમચન્ટે લખેલું “સિદ્ધહેમ વ્યાકરણ.” પણ હેમચન્દ્રની સર્વમુખી પ્રતિભા માત્ર વ્યાકરણ લખીને અટકી નથી. “અભિધાનચિન્તામણિ, “અનેકાર્થ સંગ્રહ,‘નિઘંટુકશ.” “દેશીનામમાલા' જેવા શબ્દકોશ, “સિદ્ધહેમ,’ ‘લિંગાનુશાસનધાતુપારાયણ” જેવા વ્યાકરણગ્રંથ, કાવ્યાનુશાસન' જેવો અલંકારગ્રન્થ, “ઇન્દોનુશાસન' જેવું છંદ – શાસ્ત્ર, સંસ્કૃત અને પ્રાકૃત “ક્યાશ્રય” તથા “સખ્તસંધાન” જેવાં કાવ્યો, “પ્રમાણુમીમાંસા' અને “યોગશાસ્ત્ર’ જેવા ગહન શાસ્ત્રીય ગ્રન્થો અને “ત્રિષષ્ટિશલાકાપુરપચરિત્ર' જેવાં કવિયુક્ત ચરિત્ર ઇત્યાદિ અનેક વિષય પરના તેમના પ્રત્યે, ડો. પિટર્સને આશ્ચર્યની ઊભરાતી લાગણીઓ સાથે આપેલું “જ્ઞાનનો મહાસાગર” (Ocean of Knowledge) એ વિશેષણ સાર્થક ઠરાવે છે. સમપ્રભસૂરિએ “શતાથકાવ્યની ટીકામાં લખ્યું છે – कृप्तं व्याकरणं नवं विरचितं छन्दो नवं व्याश्रयाऽलंकारौ प्रथितौ नवौ प्रकटितं श्रीयोगशास्त्रं नवम् । तर्क: संजनितो नवो जिनवरादीनां चरित्रं नवं बढे येन न केन केन विधिना मोह : कृतो दूरत : ॥ (જેણે નવું વ્યાકરણ, નવું છંદશાસ્ત્ર, નવું યાશ્રય, નવું અલંકારશાસ્ત્ર, નવું તર્કશાસ્ત્ર અને નવાં જિનચરિતે રચેલ છે તેણે (હેમચંદ્ર) Page #36 -------------------------------------------------------------------------- ________________ હેમચન્દ્રાચાર્યનું શિષ્યમડળ આમ કરીને કયી કયી રીતે આપણા મેહ દૂર કર્યાં નથી?-અર્થાત્ સર્વ રીતે કર્યાં છે.) આવા પ્રભાવશાળી પુરુષની આસપાસ વિદ્યાપ્રેમી શિષ્યાનું મંડળ જામે એ તદ્દન સ્વાભાવિક છે. આવા પુરુષા શિષ્યમંડળ વિશાળ બનાવવા પરત્વે ઉદાસીન હોય છે. વહેતી ગંગામાંથી જેમ જે કાઇને ગરજ હેાય તે ખેાખે। ભરીને પી લે અથવા ઘડે! ભરી લે તેમ જેતે જ્ઞાનની પિપાસા હોય છે તેએ જ અહીં એકત્રિત થાય છે. હેમ દે શિષ્યાની સંખ્યા વધારવાને કદિ પણ પ્રયત્ન કર્યો હોય એમ જણાતું નથી, અને તેમના જે શિષ્યા વિષે આજે આપણને કંઇ પણ જાણવા મળે છે. તેએ સારા વિદ્વાન અને સાહિત્યકારા હતા, તેથી ઉપરના કથનને પુષ્ટિ મળે છે. તેમના શિષ્યા પૈકી રામચન્દ્રસૂરિની ખ્યાતિ હિન્દભરના વિદ્વાનામાં પ્રસરેલી હતી અને તે કાળના વિદ્વાનામાં તેમનુ સ્થાન માત્ર હેમચન્દ્રથી બીજી' હતુ. આ ઉપરાંત ગુણચન્દ્ર, મહેન્દ્રસૂરિ, વમાનગણિ, દેવચન્દ્ર, ઉદયચન્દ્ર, યશશ્ચન્દ્ર, બાલચન્દ્ર વગેરે ખીજા શિષ્યા હતા. તે સર્વેએ સાહિત્યમાં એછેવત્તો કાળા આપ્યા છે અને જ્યારે આપણે ભારતીય સાહિત્યમાં ગૂજરાતે આપેલા કાળાની વિચારણા કરવા બેસીએ ત્યારે તે સની સાહિત્યપ્રવૃત્તિ લક્ષમાં લેવી પડે તેમ છે. હેમચન્દ્રની અગાધ વિદ્વત્તાના વારસા એ સવ શિષ્યામાં આપણે એઇ શકીએ છીએ. એ સ વિષે યથાશય માહિતી અહીં આપવાને પ્રયાસ કર્યાં છે. ૧. મહાકવિ રામચન્દ્ર મહાકવિ રામચન્દ્ર ક્યાંના વતની હતા, કયી જ્ઞાતિના હતા, તેમનાં માતાપિતાનું નામ શું, વગેરે વિષે કંઈ પણ હકીકત મળતી નથી. તેમણે રચેલ ‘નલિવિલાસ નાટક’ (પ્રસિદ્ધ ગા. એ. સીરીઝ)ના સંપાદક છે. લાલચંદ્ર ગાંધીના અનુમાન પ્રમાણે, રામચન્દ્રના ૨૭ Page #37 -------------------------------------------------------------------------- ________________ ઇતિહાસની કેડી જન્મ સં. ૧૧૪૫માં॰ થયા હતા, તેમણે દીક્ષા સ. ૧૧૫૦માં લીધી હતી, સ. ૧૧૬૬ માં સૂરિપદ મેળવ્યું હતું, સં. ૧૨૨૯ માં હેમચન્દ્રાચાર્ય ના પટ્ટધર થયા હતા અને સં. ૧૨૩૦ માં તેમનું મરણ થયું હતું. રામચન્દ્ર એ હેમચન્દ્રાચાયના પટ્ટશિષ્ય હતા એવુ સ્પષ્ટ અનુમાન ઐતિહાસિક સાધના પરથી ખેંચી શકાય છે. · પ્રભાવચરિત ’ના હેમાચાર્ય પ્રબંધમાં એક એવા પ્રસંગ વર્ણવેલા છે, જેમાં સિદ્ધરાજ હેમચન્દ્રને પૂછે છે કે તમારી પછી તમારૂં સ્થાન શેાભાવવાને યેાગ્ય એવા કયા શિષ્ય તમારી નજરે પડે છે? ત્યારે હેમચન્દ્ર સિદ્ધરાજ સાથે રામચન્દ્રને પરિચય કરાવે છે અને હેમચન્દ્ર જેવા મહાન આચાય ના શિષ્યને છાજે તેવી રીતે એકદષ્ટિ ' બનવાની સૂચના સિદ્ધરાજ રામચન્દ્રને આપે છે.૨ જયસિંહરિનું · કુમારપાલચરિત' જણાવે છે કે હેમચન્દ્રના અવસાનથી કુમારપાલને થયેલે શાક રામચન્દ્રે શમાવ્યેા હતેા. " ૧. રામચન્દ્ર અને ગુણચન્દ્રે સાથે રચેલ ‘નાટચક્ર ણુ ’(પ્રસિદ્ધ ગા. આ. સી. ) ના સંપાદક શ્રી. શ્રીગેન્દેકરે રામચન્દ્રના જન્મ સ’. ૧૧૫૬ માં માન્યા છે. २. राज्ञा श्रीसिद्धराजेनान्यदाऽनुयुयुजे प्रभुः । भवतां कोऽस्ति पट्टस्य योग्यः शिष्यो गुणाधिकः ॥ तमस्माकं दर्शयत चित्तोत्कर्षाय मामिव । अपुत्रमनुकम्पार्ह पूर्वे त्वां मा स्म शोचयन् ॥ आह श्रीमचन्द्रश्च न कोऽप्येवं हि चिन्तकः । आद्योऽप्यभू दिलापालः सत्पात्राम्भोधिचन्द्रमाः ॥ सज्ञानमहिमस्थैर्यं मुनीनां किं न जायते । कल्पद्रुमसमे राज्ञि त्वीदृशि कृतस्थितौ ॥ ૨૮ Page #38 -------------------------------------------------------------------------- ________________ હેમચન્દ્રાચાર્યનું શિષ્યમંડળ રામચન્દ્રની લેખનપ્રવૃત્તિ રામચન્દ્ર રઘુવિલાસ, નલિવિલાસ, યહુવિલાસ, સત્યહરિશ્ચન્દ્ર, નિર્ભયભીમબાગ, મલ્લિકામકરન્દપ્રકરણ, રાઘવાક્યુદય, રોહિણુંમૃગાંક પ્રકરણ, વનમાલાનાટિકા, કૌમુદીમિત્રાણંદ અને યાદવાલ્યુદય એ પ્રમાણે અગિયાર નાટકે અને સુધાકલશ નામે સુભાષિતકેશ લખ્યાં છે. આ ઉપરાંત, પોતાના ગુભાઈ ગુણચન્દ્રની સાથે નાટ્યદર્પણ એ નાટ્યશાસ્ત્રનો ગ્રન્થ અને દ્રવ્યાલંકાર એ ન્યાયશાસ્ત્રને ગ્રન્થ લખ્યો છે. એ બન્ને ઉપર વૃત્તિ પણ એમણે પોતે જ લખી છે. કુમારવિહારશતક અને યુગાદિદેવાનિંશિકા એ કાવ્યો પણ રામચન્દ્ર લખ્યાં છે. નાટયશાસ્ત્રી રામચન્દ્ર આમાં “નાટ્યદર્પણ” અત્યંત મહત્વનું છે; કેમકે નાટ્યશાસ્ત્ર પરના સંસ્કૃત ગ્રન્થા માત્ર આંગળીના વેઢે ગણાય એટલા છે. નાટ્ય अस्त्यामुष्यायणो रामचन्द्राख्य : कृतिशेखरः । प्राप्तरेखः प्राप्तरूपः संघे विश्वकलानिधिः ॥ अन्यदाऽदर्शयंस्तेऽमुं क्षितिपस्य स्तुतिं च सः । अनुक्तामाद्यविद्वद्भिहल्लेखाधायिनी व्यधात् ॥ तथाहि मात्रयाऽप्यधिकं किं( क )चिन्न सहन्ते जिगीषवः । इतीव त्वं धरानाथ धारानाथमपाकृथाः । शिरोधूननपूर्व च भूपालोऽत्र दृशं दधौ । रामे वामेतराचारौ विदुषां महिमस्पृशाम् ।। एकदृष्टिभवान् भूयाद् वत्स जैनेन्द्रशासने । महापुण्योऽयमाचायों यस्य त्वं पदरक्षकः ।। –પ્રભાવરિતઃ હેમાચાર્ય પ્રબંધ: લોકઃ ૧૨૯–૩૭ Page #39 -------------------------------------------------------------------------- ________________ ઇતિહાસની કેડી શાસ્ત્ર ઉપરાંત બીજી રીતે પણ “નાટ્યદર્પણ”ની અગત્ય છે. વિવિધ વિષયોનાં ઉદાહરણો આપવા માટે એમાં રામચન્ટે કુલ ચુંમાલીશ સંસ્કૃત નાટકોમાંથી અવતરણ આપ્યાં છે અથવા એ નાટકોના પ્રસ્તુત ઉલ્લેખ કર્યા છે. આ નાટકામાંનાં કેટલાંક તે આજે અપ્રાપ્ય છે. વિશાખદત્તનું “દેવીચન્દ્રગુપ્ત’ નાટક જે અત્યારે મળતું નથી તેનાં સંખ્યાબંધ અવતરણો “નાટ્યદર્પણમાં જળવાઈ રહ્યાં છે અને તેથી ગુપ્તકાળના ઈતિહાસ ઉપર કેટલાક નવીન પ્રકાશ પડે છે. રામચન્દ્ર નાટ્યદર્પણ”માં નાટ્યશાસ્ત્ર, રસશાસ્ત્ર અને અભિવ્યકલા પરત્વે કેટલાંક મહત્ત્વનાં અને તે કાળને લક્ષમાં લેતાં તો પ્રણાલિકાભંજક ગણી શકાય એવાં વિધાનો કર્યા છે. પૂર્વકાળના સર્વ અલંકારશાસ્ત્રીઓનું–જેમાં રામચન્દ્રના ગુરુ હેમચન્દ્રનો પણ સમાવેશ થઈ જાય છે–એ વિધાન છે કે “રસ” એ બ્રહ્માનંદ સમાન આનંદ આપનાર હોવો જોઈએ; પણ રામચન્દ્ર કુટુકમો રસ: . એમ લખીને રસને સુખાભક અને દુઃખાત્મક એમ બે પ્રકારે વિભક્ત કર્યો છે અને જણાવ્યું છે કે કવિ અથવા અભિનેતાનું ચાતુર્ય જોવા માટે લોકો દુઃખાત્મક નાટક જોવા જાય છે. નાટકનો હેતુ માત્ર આનંદ આપવાને નહીં, પરંતુ જીવનમાં રહેલી કરુણતાનું પણ દર્શન કરાવવાનો છે, એમ આ ઉપરથી ફલિત થાય છે. આથી યે વધુ તો, રામચન્ટે પૂર્વકાલીન નાટવાચાર્યોની બીજી એક માન્યતાનો સચોટ વિરેાધ કર્યો છે તે જોવા જેવું છે. અભિનેતા જે સંવેદનો અને ભાવનાઓ પોતાના અભિનત્યદ્વારા વ્યક્ત કરે છે તે એ પિતે અનુભવતો નથી, એવી એ પ્રાચીન માન્યતા છે. રામચન્દ્ર લખે છે કે જે ભાવના અભિનેતા પ્રેક્ષકો સમક્ષ મૂર્ત કરવા માગતો હોય તે એ પોતે અનુભવ્યા સિવાય રહી શકે જ નહીં–“જેમ વેશ્યા બીજાને પ્રસન્ન કરવા જતાં પિતે પણ આનંદને અનુભવ કરે છે તેમ.” રામચન્દ્રનો નાટ્યશાસ્ત્રને અભ્યાસ કેટલો તલસ્પર્શી અને મૌલિક હતો તે આ ઉપરથી જોઈ શકાશે. લૌકિક વિષયને લગતાં સંખ્યાબંધ નાટકોના પ્રણેતા તરીકે ૩૦ Page #40 -------------------------------------------------------------------------- ________________ હેમચન્દ્રાચાર્યનું શિષ્યમંડળ નાટ્ય અને અભિનયનાં વિવિધ અંગેને વ્યવહારુ દષ્ટિએ અવલોકવાનો. તેમને સારે અવકાશ મળ્યો હશે, પણ પૂર્વકાલીન પરંપરાઓથી જકડાયેલા યુગમાં વ્યવહારુ સત્ય પર ઘડાયેલાં વિધાનને પાંડિત્યના ક્ષેત્રમાં છૂટાં મૂકવાનું સાહસ કરવું એ કંઈ સામાન્ય વાત નહોતી. “પ્રબન્ધશતકઈ? રામચન્દ્રને “પ્રબન્ધશતકર્તા' નામથી ઓળખવામાં આવે છે. તેમણે એ વિશે પણ પોતાને માટે પોતાની કૃતિઓમાં વાપર્યું છે. પં. લાલચન્દ્ર ગાંધી માને છે કે તેમણે કુલ સૌ પ્રબળે લખેલા હોવા જોઈએ કે જેમાંના ઘણાખરા આજે પ્રાપ્ત થતા નથી. બીજે મત એવો છે “ પ્રબન્ધશત” એ શબ્દ રામચન્દ્ર રચેલા પ્રબોની સંખ્યાનો વાચક નથી, પરંતુ એ નામનો ગ્રન્થ જ તેમણે રચ્યો છે જોઈએ. શ્રી. જિનવિજયજીએ અલંકાર, કાવ્ય, નાટક વગેરે વિષયના. પ્રત્યેની એક પ્રાચીન યાદી પ્રસિદ્ધ કરેલી છે.* અનુમાન થઈ શકે છે તેમ, એ યાદી કેદના પુસ્તકસંગ્રહની હોવી જોઈએ. એમાં એક स्थणे पं. रामचंद्रकृतं प्रबन्धशतं द्वादशरूपकनाटकादिस्वरूपज्ञापकं (श्लोकसंख्या) ઉ૦૦૦ એ પ્રમાણે ઉલ્લેખ છે. શ્રી. જિનવિજયજી માને છે કે હેમચન્દ્ર કાવ્યાનુશાસનમાં જે બાર વસ્તુઓ રૂપક તરીકે જણાવી છે તે રૂપકના ३. श्रीमदाचार्यहेमचन्द्रशिष्यस्य प्रबन्धशतकतर्महाकवेर्रामचन्द्रस्य भूयांस : પ્રવૃન્યા : ' -નિર્ભયભીમવ્યાયાગ: પ્રસ્તાવના श्रीमदाचार्यहेमचन्द्रस्य शिष्येण प्रबन्धशतविधाननिष्णातबुद्धिना नाट्यलक्षणनिर्माणपातावगाढसाहित्यांभोधिना विशीर्णकाव्यनिर्माणतन्द्रेण श्रीमता रामचन्द्रेण વિશ્વિતં......ઢતીયં સન્ ! -કૌમુદીમિત્રાણુંદર પ્રસ્તાવના ૪. “પુરાતત્ત્વ” [ રૈમાસિક ], પુ. ૨, પૃ. ૪૨૧ ૩૧ Page #41 -------------------------------------------------------------------------- ________________ ઇતિહાસની કેડી તથા નાટક આદિના સ્વરૂપ પર આમાં વિસ્તૃત રૂપમાં અને પ્રમાણરૂપમાં વિવેચન કરવામાં આવ્યું હશે. એમાં જણાવ્યા મુજબ, ગ્રન્થ પ૦૦૦ લોકપ્રમાણનો છે. એકલા રૂપકની જ ચર્ચા કરતો આટલો મોટો ગ્રન્થ સંસ્કૃત સાહિત્યમાં બીજે કઈ નથી. ધનંજયે પોતાના “દશરૂપક” પ્રસ્થમાં દશ રૂપકે ગણાવ્યાં છે; બાર રૂપકોની ચર્ચા કરતો રામચન્દ્રનો પ્રસ્તુત ગ્રન્થ જે મળી આવે તો આ વિષયમાં ઘણું નવું જાણવાનું મળે એ ચોક્કસ છે. “પ્રબન્ધશત’ શબ્દ ગ્રન્થોની સંખ્યાને વાચક નથી, પરંતુ વિશિષ્ટ ગ્રન્થનું તે નામ હોવું જોઈએ, એમ આ પ્રમાણ ઉપરથી લગભગ એકસપણે કહી શકાય. “કૌમુદીમિત્રાણંદ” અને “નિર્ભયભીમવ્યાયોગ' – જેની પ્રસ્તાવનામાં રામચન્દ્ર પોતે પ્રબન્ધશત લખ્યા હોવાનું જાહેર કરે છે તે–લખાયાં તે વખતે રામચન્ટે સો પ્રબો પૂરા લખ્યા હશે એમ માનવું તે કરતાં એ નામનો ગ્રન્થ લખ્યો હશે એમ માનવું વધારે સયુક્તિક છે. રામચન્દ્ર વૈદલ્મ રીતિને ચાહે છે. “નલવિલાસ'માંની वैदर्भी यदि बद्धयौवनभरा प्रीया सरत्याऽपि किम् ।। એ ક્ષિષ્ટ ઉકિત વેદભી રીતિ પ્રત્યેને તેના પ્રેમ સુચવે છે. એ રીતિ તેનાં સર્વ નાટકમાં જણાય છે. श्लेषः प्रसादः समता माधुर्य सुकुमारता । अर्थव्यक्तिरुदारत्वमोज : कान्तिसमाधयः ॥ એ વૈદભ રીતિના ગુણો રામચન્દ્રની કૃતિઓમાં ઠીકઠીક ખીલેલા માલુમ પડે છે. “નલવિલાસ’માં નાટકના પ્રાણરૂપ વિવિધ રસો પરમ કટિમાં રચવાનો દાવો રામચન્ટે ગર્વપૂર્વક કર્યો છે, તે કંઈ ટે નથી. શ્રી. રામનારાયણ પાઠક કહે છે તેમ, શાર્દૂલવિક્રીડિત વગેરે લાંબાં વૃત્તોની રચનામાં અને અન્યત્ર પણ ભવભૂતિની અસર આ ૩ર Page #42 -------------------------------------------------------------------------- ________________ હેમચન્દ્રાચાર્યનું શિષ્યમંડળ કવિ પર દેખાય છે, છતાં સરલતા, પ્રસાદ અને માધુર્ય તેના ખાસ ગુણો તો છે જ.૫ રામચન્દ્ર ધાર્મિક કરતાં લૌકિક સાહિત્ય વધારે સર્યું છે. તેણે પિતાનાં કેટલાંક નાટકોનું વસ્તુ પણ કથાઓમાંથી લીધું છે. એ કાળમાં રામચન્દ્રનાં નાટક ભજવાતાં હશે, અને વિષયની અને ભાષાની સરળતા, રચનાની પ્રવાહિતા અને પ્રશંસાયોગ્ય રસનિષ્પત્તિને, કારણે ઠીક ઠીક લોકપ્રિય થયાં હશે. મૂળ કથાનકમાંના ચમત્કારિક પ્રસંગે લેખકે “નલવિલાસ માં યુક્તિપુર:સર જતા કર્યા છે એ બતાવે છે કે એ નાટક ભજવવા માટે લખાયું હોવું જોઈએ. રામચન્દ્ર સમગ્ર સાહિત્યશાસ્ત્રના જ્ઞાતા હતા. પોતે શબ્દશાસ્ત્ર, ન્યાયશાસ્ત્ર, અને કાવ્યશાસ્ત્રના જાણનાર–મંત્રવિદ્યવેદી –હોવા છતાં કવિત્વ માટે સ્પૃહા ધરાવે છે એમ “નાટ્યદર્પણ”ના આરંભમાં જ તેમણે જણાવ્યું છે— प्राणा : कवित्वं विद्यानां लावण्यमिव योषिताम् । त्रैविद्यवेदिनोऽप्यस्मै ततो नित्यं कृतस्पृहा ः ॥ નાધ્યદર્પણમાં પિતાના અગિયાર નાટકો સુદ્ધાંત ચુંમાલીસ નાટકમાંથી તેમણે ઉદાહરણો આપ્યાં છે, એ તેમનું બહાનું વાચન બતાવે છે. નાટ્યશાસ્ત્ર અને પ્રમાણુશાસ્ત્ર એ બન્નેના તેઓ સારા જ્ઞાતા હતા એ તો તેમના ગ્રન્થો જ બતાવી આપશે. માત્ર હેમચન્દ્રના શિખ્યામાં જ નહીં પરંતુ તેમના સમકાલીનો માટે રામચન્દ્રની સાહિત્યપ્રવૃત્તિ સૌથી વિશાળ અને વિવિધ છે. ગૂજરાતમાં - બાવીશ ઉપરાંત સંસ્કૃત નાટક લખાયાં છે તે પૈકી લગભગ અધ ૫. “જૈન સાહિત્ય સંશોધક ખંડ ૩, અંક ૨ માં “નલવિલાસ નાટક” વિષે શ્રી. રામનારાયણ પાઠકનો લેખ. ૩૩ Page #43 -------------------------------------------------------------------------- ________________ ઇતિહાસની કેડી એકલા રામચન્દ્રનાં જ છે. ગૂજરાતના અને ભારતના સંસ્કૃત સાહિત્યમાં રામચન્ટે આપેલો ફાળો જેટલો વિવિધ છે તેટલો સંગીન પણ છે. રામચન્દ્રના ગ્રન્થ પૈકી નાટયદર્પણ, સત્યહરિશ્ચન્દ્ર, નિર્ભયભીમવ્યાયોગ, કૌમુદીમિત્રાણંદ અને નલવિલાસ પ્રસિદ્ધ થયેલાં છે. સત્યહરિશ્ચન્દ્રનું ૧૯૧૭ ની સાલમાં ઇટાલિયન ભાષામાં ભાષાન્તર થયેલું છે. રામચન્દ્રની સમસ્યા પૂર્તિ રામચન્દ્રની સમસ્યાપૂર્તિશક્તિ પણ તેમની વિદ્વત્તા જેટલી જ પ્રખર હતી. પ્રાચીન કવિઓને અત્યંત પ્રિય એવા શીઘ્રકવિત્વમાં પણ તેઓ નિષ્ણાત હતા. તેમના શીઘ્રકવિત્વથી પ્રસન્ન થઈ સિદ્ધરાજે તેમને “કવિકટારમલ'નું બિરૂદ આપ્યું હતું. એ વિષે “પ્રબન્ધચિન્તામણિકાર જણાવે છે કે, એકવાર ગ્રીષ્મ ઋતુમાં સિદ્ધરાજ પિતાના પટાવતો સાથે કીડોઘાનમાં જતો હતો, તે વખતે રામચન્દ્ર સામે મળ્યા. આથી સિદ્ધરાજે કવિને પૂછ્યું–થે ત્રણે વિસાં મુકતરા : (ગ્રીષ્મ ઋતુમાં દિવસ લાંબા કેમ છે? તે જ વખતે કવિએ જવાબ આપ્યો કે— देव श्रीगिरिदुर्गमल्ल भवतो दिग्जैत्रयात्रोत्सवे धावद्वीरतुरङ्गनिष्ठुरखुरक्षुण्णक्षपामण्डलात् । वातोद्भूतरजोमिलत्सुरसरित्सञ्जातपङ्कस्थली दूर्वाचुम्बनचञ्चुरा रविहयास्तेनैव वृद्धं दिनम् ॥ અર્થાત્ હે ગિરિદુર્ગને જીતનારા દેવ, આપની દિગ્વિજ્યયાત્રાના મહોત્સવમાં દોડતા ઘોડાઓની કઠોર ખરીઓ વડે જમીન ખોદાઈ જવાથી પવન સાથે જે રજ ઊંચે ચઢી તે આકાશગંગામાં મળી જવાને ૩૪ Page #44 -------------------------------------------------------------------------- ________________ હેમચન્દ્રાચાયનું શિષ્યમંડળ કારણે જે કાદવ પેદા થયા છે તેમાં ઉગેલી ધરેા ચરતા સૂર્યના અશ્વો ધીમેથી ચાલે છે, તેને કારણે દિવસ લાંખા થયા છે! ૬ આ જ પ્રસંગ રત્નમન્દિરગણિકૃત ‘ઉપદેશતરંગિણી'માં પણ મળે છે. કવિના આ ચાતુર્યથી પ્રસન્ન થઇ સિદ્ધરાજે તેમને વિટારમલ 'ની પદવી આપી હતી એવા ઉલ્લેખ તેમાં છે. ખીજે એક સ્થળે ‘ પ્રબન્ધચિન્તામણિ ’કાર લખે છે કે—એક વાર શ્રીનિવાસી વિશ્વેશ્વર પંડિત કુમારપાલની સભામાં આવ્યા ત્યાં મચન્દ્રાચાર્યને બેઠેલા જો તેમણે એક શ્લોકા કહ્યોઃ पातु वो हेमगोपाल : कम्बलं दण्डमुद्वहन् । (દંડ અને કબુલ ધારણ કરનાર હેમ ગે!પાલ તમારું રક્ષણ કરે!) તુરત જ રામચન્દ્રે ક્ષેાકનું બીજુ ચરણ રચ્યુંઃ षड्दर्शन पशुग्रामं चारयन् जैनगोचरे 19 (કે જે પડદન રૂપી પશુને જૈન ગેાચરમાં ચરાવે છે. ) આ ઉપરાંત પણ અન્ય કેટલાક ગ્રન્થામાંથી રામચન્દ્રની સમસ્યાએ મળી આવે છે. તે સ રામચન્દ્રની પોતાની ન હોય તે પણ વિદ્વાન અને કવિ તરીકેની રામચન્દ્રની પ્રતિષ્ડાની ચાલતી આવેલી પરાને તે પ્રક્ટ કરે છે એ ભૂલવુ ન જોઇએ. (ચન્દ્રના સ્વાત વ્યપ્રેમ રામચન્દ્રને સ્વભાવ સ્વાતંત્ર્યપ્રેમી અને માની હતેા એમ તેમની પરથી અનુમાન થઇ શકે છે. ‘નાટયદર્પણ'નાં રસ અને પ્રમન્ત્રચિન્તામણિ (ફા. શૂ. સભાની આવૃત્તિ ), પૃ. ૧૦૨ એજન, પૃ. ૧૪૫ F ૩૫ Page #45 -------------------------------------------------------------------------- ________________ ઇતિહાસની કેડી અભિનય વિષેનાં નૂતન વિધાને રામચન્દ્રની સ્વતંત્ર વિચારશક્તિ અને પરંપરાને જ પ્રમાણ નહીં માનવાની બુદ્ધિજન્ય મનસ્વિતાને આભારી છે. એમનાં લખાણેામાં અનેક સ્થળે જે અહંભાવ જણાય છે તે સ્વતંત્ર અને માની સ્વભાવનું જ પરિણામ હેાઇ શકે. પોતાને માટે તેમણે ‘વિદ્યાત્રયીચણુ, ’ ‘અરુચ્છિતકાવ્યતા દ્ર’ ૮ અને ‘ વિશાણું કાવ્યનિર્માણુતદ્ર' ૯ એવાં વિશેષણા વાપરેલાં છે. ઉપરાંત, અનેક સ્થળે તેમણે આત્મપ્રશંસાની ઉક્તિએ! મૂકી છેઃ कविः काव्ये राम: सरसवचसामेकवसति: । —નવિલાસ ઃ શ્લાક ૨ : ऋते रामान्नान्यः किमुत परकोटो घटयितुं रसान् नाट्यप्राणान् पटुरिति वित मनसि मे । —નવિલાસ : શ્લોક ૩ साहित्योपनिषद्विद: स तु रस : रामस्य वाचां पर: । ~~~સત્યહરિશ્ચન્દ્રઃ ક્ષેક ૩ प्रबन्धा इक्षुवत् प्रायो हीयमानरसा : क्रमात् । कृतिस्तु रामचन्द्रस्य सर्वा स्वादु : पुरः पुरः ॥ —કૌમુદીમિત્રાણુ ંદ શ્લોક ૪ : સ્વાતંત્ર્યપ્રેમ એ કવિ રામચન્દ્રનું વિશિષ્ટ અને કદાચ અપ્રતી લક્ષણ છે. એમાંની ઉદ્દામ ભાવનાએ આજે પણ જાણે કે અત્ય આધુનિક લાગે છે. પેાતાની રચનામાં પણ બને તેટલી સ્વતંત્રતા અ ८ पञ्चप्रबन्धमिषपञ्चमुखानकेन विद्वन्मनः सदसि नृत्यति यस्य कीर्ति: । विद्यात्रयीचणमचुम्बितकाव्यतन्द्रं करतं न वेद सुकृती किल रामचन्द्रम् || —ધ્રુવિલાસ: પ્રસ્તાવ ૯ જીએ છુટનેટ ૩ Page #46 -------------------------------------------------------------------------- ________________ હેમચન્દ્રાચાર્યનું શિષ્યમંડળ મૌલિકતા આણવાને તેણે ખૂબ પ્રયાસ કર્યો છે. સાહિત્યચેરી કરનારાઓ અને પારકા વિચારો ઉછીના લેનારાઓ સામે તેણે વખતોવખત ઊભરો ઠાલવ્યો છે. ૧૦ જીવનમાં પણ કવિ સ્વતંત્ર અને સ્પષ્ટવક્તા હશે એમ શ્રીપાલની સહસ્ત્રલિંગ સરોવરપ્રશસ્તિવાળા પ્રસંગ [ જે વિષે આગળ લખવામાં આવશે ] પરથી જણાઈ આવે છે. સ્વાતંત્ર્યપ્રેમથી ઉભરાતી તેમની કેટલીક સૂક્તિઓના નમૂના જોઈએस्वातंत्र्यं यदि जीवितावधि मुधा स्वर्भूर्भुवो वैभवम् । –નલવિલાસઃ ૨-૨ न स्वतन्त्रो व्यथां वेत्ति परतन्त्रस्य देहिन : । –નલવિલાસઃ ૬-૭ अजातगणना : समा : परमत : स्वतन्त्रो भव । –નલવિલાસઃ અંતભાગ प्राप्य स्वातन्त्र्यलक्ष्मीमनुभवतु मुदं शाश्वती भीमसेनः । નિર્ભયભીમવ્યાયાગ: અંતભાગ જિનસ્તવષડશિકાના આરંભમાં અહંતને સ્વાતંત્ર્યશ્રીવિત્રાય કહીને રામચન્દ્ર નમસ્કાર કરે છે અને જિનસ્તોત્રને અંતમાં કહે છે કે – स्वतन्त्रो देव भूया : स सारमेयोऽपि वर्त्मनि । मा स्म भूवं परायत्त : त्रिलोकस्यापि नायक : ॥ ૧૦ જુઓ નાટચદર્પણત્તિના અંતે પરપનતરાથી તથા વિત્યું પતાવત એ લોક, કૌમુદીમિત્રાણંદની પ્રસ્તાવનામાં એમાંનાજ પહેલા કલેકની પુનક્તિ તથા જિસ્તોત્રમાં વિદ્વાન યથા સ્થ: રાઃ વિમવન ઇત્યાદિ. ૩૭ Page #47 -------------------------------------------------------------------------- ________________ ઇતિહાસની કેડી સત્યહરિશ્ચન્દ્રની પ્રસ્તાવનામાં રામચન્દ્ર ગર્ભિત રીતે પિતાને આનંદનાં સાધને એક લાકમાં વર્ણવે છે, તે ઉપરથી તેમના મુક્ત માનસનો સારી રીતે ખ્યાલ આવી શકશે– सूक्तशे रामचन्द्रस्य वसन्त : कलगीतय : । स्वातन्त्र्यमिष्टयोगश्च पञ्चैते हर्षवृष्टय : ॥ રામચન્દ્રનો નેત્રનાશ રામચન્દ્રની જમણી આંખ ગયેલી હતી એમ પ્રબો ઉપરથી જણાય છે. પ્રબન્ધકાર એનાં ચમત્કારિક કારણો આપે છે. “પ્રભાવકચરિત” લખે છે કે– હેમચન્દ્રાચાર્યું જ્યારે સિદ્ધરાજ સાથે રામચન્દ્રને પરિચય કરાવ્યો ત્યારે સિદ્ધરાજે તેમને જિનશાસનમાં “એકદષ્ટિ’ બનવાની સૂચના કરી હતી, આથી તેમની જમણી આંખ તત્કાળ નાશ પામી હતી. ૧૧ “ પ્રબચિન્તામણિ” કાર જણાવે છે કે–શ્રીપાલ કવિએ રચેલી સહસ્ત્રલિંગ સરોવરપ્રશસ્તિ પત્થર ઉપર કરવામાં આવી ત્યારે તેનું અવલોકન કરવા માટે સર્વ વિદ્વાનોને આમંત્રણ આપવામાં આવ્યું હતું. જે સર્વ વિદ્વાનો પ્રશસ્તિકાવ્યને સંમતિ આપે તો તમારે એ પર કંઈ ટીકા કરવી નહીં, એવી સૂચના સાથે હેમચન્દ્ર રામચન્દ્રને તે જોવા મોકલ્યા. પ્રશસ્તિમાં રાજાની મમતા હોવાથી તથા શ્રીપાલ કવિના સૌ પ્રત્યેના સૌજન્યને કારણે સર્વ વિદ્વાનો કહેવા લાગ્યા કે સર્વ કે બરાબર છે અને તેમાંયે પોરનાવિ ગુર્ત રવિત એ લોક સુન્દર છે. સિદ્ધરાજે રામચન્દ્રને પૂછતાં તેમણે જણાવ્યું કે, “એ જરા વિચાર કરવા જેવું છે, અને વિશેનારિવાળા કાવ્યમાં વ્યાકરણ સંબંધી બે દોષો તેમણે બતાવ્યા. આ વખતે સિદ્ધરાજની નજર લાગવાથી (સિદ્ધરી સગાતદષ્ટિઢોળ) પાછા વળતાં ઉપાશ્રયમાં પેસતાં રામચન્દ્રની એક આંખ ફૂટી ગઈ. ૧૨ ૧૧. પ્રભાવકચરિત: હેમાચાર્ય પ્રબન્ધ, લોક ૧૩૦-૧૪૦ ૧૨. પ્રબન્ધચિન્તામણિ (ફા. ગુ. સભાની આવૃત્તિ), પૃ. ૧૦૧-૨-૩, ૩૮ Page #48 -------------------------------------------------------------------------- ________________ હેમચન્દ્રાચાર્યનું શિષ્યમંડળ આ વાર્તાઓ સામાન્ય એતિહાસિક હકીકતોને ચમત્કારિક સ્વરૂપમાં મૂકવાના પ્રબન્ધકારોના શેખને આભારી હોય એમ જણાય છે. રામચન્દ્રની એક આંખ જન્મથી અથવા નાનપણમાં જ દૈવવશાત ગએલી હશે એમ “વ્યતિરેકદ્ધાત્રિશિકા'ના અંતમાં તેમના જ એક ક ઉપરથી અનુમાન થઈ શકે છે– जगति पूर्वविधेविनियोगजं विधिनतान्ध्य-गलत्तनुताऽऽदिकम् । सकलमेव विलुम्पति यः क्षणादभिनव : शिवसृष्टिकर : सताम् ॥ બીજાં કેટલાંક સ્તોત્રોમાં પણ રામચન્દ્ર દષ્ટિદાન માટે પ્રાર્થના કરી છે. ૧૩ રામચન્દ્રનું મરણ રાજા કુમારપાલના મરણ પછી ગાદીએ આવનાર તેના ભત્રીજા અજયપાલે જૈનોનું દમન આરંભ્ય, અને પોતાના પુરોગામી રાજાએએ બંધાવેલા અનેક જૈન પ્રાસાદો તેડી નંખાવ્યા. અગાઉના દ્વેષને કારણે રામચન્દ્રનું પણ તેણે મરણ નીપજાવ્યું. આ વિષે જુદા જુદા ગ્રન્થોમાં નજીવા ફેરફાર સાથે એકસરખી જ હકીકત મળે છે. રાજશેખરસુરિ “પ્રબન્ધકેશમાં આ શ્રેષનું કારણ અને પરિણામ વર્ણવતાં લખે છે કે–રાજા કુમારપાલ અને હેમચન્દ્ર વૃદ્ધ થયા તે વખતે હેમચન્દ્રના શિષ્યમંડળમાં બે ભાગ પડી ગયા હતા. એક તરફ રામચન્દ્ર–ગુણચન્દ્ર વગેરે શિષ્યો અને બીજી તરફ બાલચન્દ્ર. બાલચન્દ્રને અજયપાલ સાથે મિત્રતા હતી. એકવાર १३. नेमे निधेहि निशितासिलताभिराम-चंद्रावदातमहसं मयि देहि दृष्टिम् । –નેમિસ્તવ: અંતભાગ शकस्तुताघ्रिसरसोरुह दुःस्थसाथे देव प्रसीद करुणां कुरु देहि दृष्टिम् । –ઘોડશિકા: અંતભાગ Page #49 -------------------------------------------------------------------------- ________________ ઇતિહાસની કેડી રાત્રે મંત્રી આભડ અને હેમચન્દ્ર વચ્ચે, કુમારપાલ પછી ગાદી કેને મળવી જોઈએ એ વિષે મંત્રણા ચાલતી હતી. હેમચન્ટે કહ્યું : ગાદી તે પ્રતાપમાને મળવી જોઈએ. અજયપાલ તમારા સ્થાપેલા ધર્મનો નાશ કરશે.” આભડે કહ્યું : “ગમે તે તોપણ પિતાનો હોય તે જ સારે.' બાલચકે આ સાંભળ્યું અને અજયપાલને કહ્યું. આથી અજયપાલને રામચન્દ્ર વગેરે ઉપર ટૅપ થયે. હેમચન્દ્રના અવસાન પછી બત્રીસ દિવસે અજયપાલના વિષપ્રયોગથી કુમારપાલનું અવસાન થયું. હેમચન્દ્ર પ્રત્યેના વૈરને કારણે અજયપાલે તપાવેલા લોઢાના આસન પર બેસાડી રામચન્દ્રનું મરણ નીપજાવ્યું.૧૪ આવી જ હકીકત મેરૂતુંગના “પ્રબન્ધચિન્તામણિમાં, ૧૫ જયસિંહસૂરિના કુમારપાલચરિત માં અને જિનમંડનગણિના ‘કુમારપાલપ્રબંધમાં મળે છે. પુરાતન પ્રબન્ધસંગ્રહ'ના એક પ્રબન્ધમાં રામચન્દ્રના મરણ સંબંધી એવી હકીકત જણાવેલી છે કે, “હેમસૂરિના શિષ્યો રામચન્દ્ર ૧૪. પ્રબન્ધકોશ (સિંધી જૈન ગ્રન્થમાલાની આવૃત્તિ), પૃ. ૯૮ ૧૫. પ્રબચિન્તામણિ લખે છે કે (ફ. ગૂ. સભા ની આવૃત્તિ પૃ. ૧૪પ) ત્રાંબાના પતરા ઉપર બેસાડી રામચંદ્રનું મરણ નીપજાવવાનો ચત્ન કરવામાં આવ્યો હતો, પણ તેઓ નીચેનો દુહો બેલી જીભ કરડી મરણ પામ્યા હતા महीवीढह सचराचरह जिण सिरि दिन्हा पाय । तसु अत्थमणु दिणेसरह होउत होहि चिराय ।। [ આ સચરાચર પૃથ્વીના માથે જેમણે પગ મૂકે છે એવા દિનેશ્વર સૂર્યને અસ્ત થાય છે. થવાનું હોય તે લાંબે કાળે પણ થયા કરે છે.] પુરાતનપ્રબન્ધસંગ્રહના એક પ્રબમાં (પૃ. ૪૭) હેમચન્દ્રના અવસાન પછી શ્રી સંઘને શેક શમાવતા રામચન્દ્રના મુખમાં આ દુહો મૂકવામાં આવ્યું છે. ૪૦ Page #50 -------------------------------------------------------------------------- ________________ હેમચન્દ્રાચાર્યનું શિષ્યમ‘ડળ અને બાલચન્દ્ર હતા. ગુરુએ સુશિષ્ય જાણીને રામચન્દ્રને વિશેષ વિદ્યા આપી, માન આપ્યું. આથી રિસાઇને બાલચન્દ્ર ચાલી નીકળ્યા. અજયપાલની સાથે તેને મિત્રતા થઈ. પેાતાને રાજ્ય પ્રાપ્ત થયા માદ અજયપાલે રામચન્દ્રને કહ્યું--હેમચન્દ્રસૂરિની સર્વ વિદ્યા મારા મિત્ર બાલચન્દ્રને આપ. રામચન્દ્રે કહ્યું -ગુરુની વિદ્યા કુપાત્રને અપાતી નથી. રાજાએ કહ્યું–તે અગ્નિ......૧૬ જીભ કરડીને તેના ઉપર (તપાવેલા પતરા ઉપર ?) બેસતાં તેમણે દેકપચશતી ( એટલે પાંચસેા દૂહા ?) અનાવી. ’× ૧૭ આ સર્વ ઉપરથી એટલું તે! ચે!ક્કસપણે કહી શકાય છે કે, હેમચન્દ્રના શિષ્યમ`ડળમાંથી બાલચંદ્ર જુદા પડ્યા હતા એ ઐતિહાસિક સત્ય છે અને રામચન્દ્રના મૃત્યુમાં પણ બાલચન્દ્ર કારણભૂત હશે. અજયપાલના જૈનમંત્રી યાઃ પાલ ( ‘ મેહરાજપરાજય ’ના કર્તા ) તથા આભડ વગેરે શેઠિયાએએ રામચન્દ્રસૂરિનું આવી રીતે મૃત્યુ થતું અટકાવવાના ઘણા પ્રયાસેા કર્યાં હતા, પણ તેમના એ સર્વ પ્રયત્ને નિષ્ફળ નીવડ્યા હતા.૧૮ ૨. ગુણચન્દ્ર રામચન્દ્રના ગુરુભાઇ અને તેમની સાહિત્યપ્રવૃત્તિએમાં અનેક પ્રકારે સહાય કરનાર ગુણચન્દ્ર વિષે લગભગ કંઇ જ જાણવામાં આવતું ૧૬. આ સ્થળે મૂળ પ્રતમાંને કેટલાક ભાગ ગયેલા હાઇ વાક્ય તૂટે છે. ૧૭. પુરાતન પ્રબન્ધસગ્રહ (સિંધી જૈન ગ્રં‘સાલા ), પૃ. ૪૯ ૧૮. રામચન્દ્ર વિષેના આ લખાણમાં તેમના અપ્રસિદ્ધ ગ્રન્થામાંથી જે અવતરણા વગેરે લેવાયાં છે તે ૫. લાલચન્દ્ર ગાંધીએ લખેલ નવિલાસના નાટકની સંસ્કૃત પ્રસ્તાવનામાંથી ધૃત કરેલાં છે, એ હકીક્તની અ સાભાર નોંધ લઉં છું. ૪૧ Page #51 -------------------------------------------------------------------------- ________________ ઇતિહાસની કેડી નથી. પ્રાપ્ત સાધન ઉપરથી માત્ર અનુમાને ખેંચવાનાં જ રહે છે. ગુણચન્દ્રનો એક સ્વતંત્ર ગ્રન્થ અત્યારસુધીમાં જાણવામાં આવેલો નથી. રામચન્દ્રને “નાટયદર્પણ” એ નાટયશાસ્ત્રનો અને “દ્રવ્યાલંકાર’ એ પ્રમાણશાસ્ત્રનો ગ્રન્થ લખવામાં ગુણચન્ટે સહાય કરી હતી એ સુપ્રસિદ્ધ છે. એ બન્ને ગ્રન્થ પરની વૃત્તિઓ પણ તેમણે સાથે જ લખેલી છે. રામચન્દ્ર અને ગુણચન્દ્રના સ્વભાવમાં અમુક તફાવત હતો, એમ આપણે સહજ અનુમાન કરી શકીએ છીએ. બન્ને પ્રખર વિદ્વાનો તે હતા જ, પરંતુ રામચન્દ્રનાં અગિયાર નાટકો, તેમાંનું હળવું લોકભોગ્ય વસ્તુ, વારંવાર તેમાં જણાતા રમૂજી ટોળટપ્પા અને હાસ્યજનક પ્રસંગો, સામાજિક અને સાંસારિક ચિ, મધુર, વિશદ અને આનંદજનક સૂક્તિઓ, ઉદ્દામ સ્વાતંત્ર્યપ્રેમઃ એ બધું બતાવે છે કે રામચન્દ્રની પ્રતિભા સર્વતોમુખી હતી, એમનું માનસિક ઘડતર ગંભીરતાપરાયણ નહીં બલ્ક ઉલ્લાસમય હતું, તદ્દન સામાન્ય વસ્તુઓમાં પણ ઊંડો રસ લઈ તેમાંનું સૌન્દર્ય પિછાણવાની ઉચ્ચ સાહિત્યકારમાં સાધારણ એવી જે શક્તિ તે તેમના માનસમાં સભર ભરેલી હતી. બીજી બાજુ, ગુણચન્દ્ર વિષે એમ કહી શકાય કે તેઓ વિદ્વાન હતા, સર્જક અને સાહિત્યકાર નહેતા. રામચન્દ્ર જ્યારે નાટકે, સુભાષિતશે કે એવું લલિત સાહિત્ય લેખે છે ત્યારે તેઓ તેમની સાથે જોડાતા નથી, પરંતુ નાટચદર્પણ” કે “દ્રવ્યાલંકારવૃત્તિ” જેવા ગંભીર અને વિદ્વત્તાપૂર્ણ ગ્ર તૈયાર કરવામાં બન્ને સાથે કાર્ય કરે છે, એ સૂચક છે. જેસલમેર ભંડારમાંની “વ્યાલંકારવૃત્તિ”ની તાડપત્ર પરની પ્રત સં. ૧૨૦૨માં લખાયેલી, એથી એ ગ્રન્થ તે પહેલાં લખાયેલો હો. જોઈએ એવું અનુમાન થાય છે. ૧૯ ૧૯. જેસલમેર ભંડારની સૂચિ (ગા. એ. સી.), પૃ. ૧૧ ૪૨ Page #52 -------------------------------------------------------------------------- ________________ હેમચન્દ્રાચાર્યનું શિષ્યમંડળ શતાથકાવ્ય'ના કર્તા સમપ્રભસૂરિએ સં. ૧૨૪૧માં પાટણમાં, હેમચન્દ્ર કુમારપાલને કરેલા ઉપદેશના વિષય પર, “કુમારપાલપ્રતિબોધ’ એ વિશાળ ગ્રન્થ પ્રાકૃત ભાષામાં રચ્યો હતો. હેમચન્દ્રના ત્રણ શિષ્યો ગુણચન્દ્ર, મહેન્દ્રમુનિ અને વર્ધમાનગણિએ તે ગ્રન્થ સાવંત સાંભળ્યો હતો, એવો ઉલ્લેખ તેની પ્રશસ્તિમાંથી મળે છે. ૨૦ ૩. મહેન્દ્રસૂરિ હેમચન્દુ સંસ્કૃત ભાષાને ચાર કેશની ભેટ ધરી છે–શબ્દોના પર્યાયો દર્શાવતો “અભિધાનચિન્તામણિ, વનસ્પતિશાસ્ત્ર અને વૈદકના શબ્દોને લગતો “નિઘંટુકોશ, દેશ્ય શબ્દોનો કશ દેશીનામમાલા” અને એક જ શબ્દોના નાનાવિધ અર્થો બતાવતો “અનેકાર્થસંગ્રહ.” આ પૈકી પહેલા બે કેશ ઉપર અનુક્રમે દશ હજાર અને ત્રણ હજાર લોક્ની વિસ્તૃત ટીકાઓ તેમણે લખેલી છે. એમ અનુમાન થાય છે કે “અભિધાનચિન્તામણિ” પરની ટીકા એ હેમચન્દ્રની છેલ્લી કૃતિ હશે, કેમકે “યોગશાસ્ત્ર” અને “ત્રિષષ્ટિશલાકા પુરુષચરિત્ર” વિષેના ઉલ્લેખો આપણને તેમાંથી સાંપડે છે. “અનેકાર્થ સંગ્રહ પર ટીકા લખવાની પણ હેમચન્દ્રની યેજના હોવી જોઈએ, પરંતુ એ વિચાર અમલમાં આવી શકે તે પૂર્વે જ તેમનું અવસાન થયું. આથી તેમના શિષ્ય મહેન્દ્રસૂરિએ, ગુરુએ પિતાના જીવનકાળમાં જે કંઈ કહેલું તે ઉપરથી એ ગ્રન્થ ઉપર “અનેકાર્થકેરવાકરકૌમુદી' એ ટીકા પોતાના २०. श्रीहेममूरिपदपङ्कजहंसः श्रीमहेन्द्रमुनिपैः श्रुतमेतत् । वद्धमानगुणचन्द्रगणिभ्यां साकमाकलितशास्त्ररहस्यैः । -કુમારપાલપ્રતિબોધ (ગા. એ સી.), પૃ. ૪૭૮ ૪૩ Page #53 -------------------------------------------------------------------------- ________________ ઇતિહાસની કેડી ગુના નામથી જ લખી છે. ૨૧ હેમચન્દ્રાચાર્યને સ્વર્ગવાસ સં. ૧૨૨૯માં થયો, તે પછી ટૂંક સમયમાં તે લખાઈ હશે એમ કલ્પના થાય છે. મહેન્દ્રસુરિની આ સિવાય બીજી કઈ કૃતિ જાણવામાં નથી. ૪. વર્ધમાનગણિ કુમારપાલે બંધાવેલા “કુમારવિહાર'ની પ્રશસ્તિરૂપ કુમારવિહારપ્રશસ્તિકાવ્ય પર વ્યાખ્યા લખીને વર્ધમાનગણિએ એ કાવ્યના ૧૧૬ અર્થ કરી બતાવ્યા હતા. એ વ્યાખ્યાને અંતે તેમણે લખ્યું છે કે અગાઉ આ કાવ્યના છ અર્થ કરવામાં આવેલા છે, પરંતુ મેં કુતૂહલથી તેના ૧૧૬ અર્થ કર્યા છે. આ વસ્તુ વર્ધમાનગણિના અદ્ભુત પાંડિત્ય પર પ્રકાશ પાડે છે. २१. श्रीहेमचन्द्रशिष्येण श्रीमन्महेन्द्रसूरणा ।। भक्तिनिष्ठेन टीकैव तन्नाम्नैव प्रतिष्ठिता ॥ सम्यग्ज्ञाननिधेर्गुणैरनववेः श्रीहेमचन्द्रप्रभो-- ग्रन्थे व्याकृतिकौशलं व्यसनिनां नास्मादृशां तादृशम् । व्याख्याम स्म तथापि तं पुनरिदं नाश्चर्यमन्तर्मनस् तस्याजस्रं स्थितस्य (?) हि वयं व्याख्यामनुब्रमहे ॥ –સંસ્કૃત હાથપ્રતાની શોધનો છે. પિટર્સનને અહેવાલ નં. ૧ સને ૧૮૮૨-૮૩, પૃ. ૨૩૩ ઉપર ઉતારેલી પ્રસ્તુત ગ્રન્થની પ્રશસ્તિ. ૨૨. એક વર્ષ પર પાટણમાં પૂ. મુનિશ્રી પુણ્યવિજયજીએ આ વ્યાખ્યાની અત્યંત સૂક્ષ્મ અક્ષરોએ લખાયેલી એક સુન્દર પ્રત મને બતાવે હતી. શ્રી. સારાભાઈ નવાબે જૈન અનેકાગ્રન્થસંગ્રહમાં આ કૃતિ પ્રસિદ્ધ કરી છે. (પાટણમાં હેમસારસ્વત સત્ર પ્રસંગે યોજાયેલા પ્રદર્શનમાં ઉપયુક્ત સૂટમાક્ષરી પ્રત મૂકવામાં આવી હતી, તે પ્રદર્શન જેનાર સજજનોના ધ્યાનમાં હશે.) તેમાં ર્તા જણાવે છે– __ श्रीहेमचन्द्रसूरिशिष्येण वर्धमानगणिना कुमारविहारप्रशस्तौ काव्येऽमुष्मिन् पूर्व घडर्थे कृतेऽपि कौतुकात् षोडशोत्तरं व्याख्यानं चक्रे । Page #54 -------------------------------------------------------------------------- ________________ હેમચન્દ્રાચાર્યનું શિષ્યમંડળ ૫. દેવચન્દ્ર હેમચન્દ્રને ગુરુનું નામ પણ દેવચન્દ્ર છે, તેથી જૈન ગ્રન્થાવલિમાં ભૂલથી આ દેવચન્દ્રને હેમચન્દ્રના ગુરુ લેખવામાં આવ્યા છે તે બરાબર નથી. હેમચન્દ્રના એક શિષ્યનું નામ પણ દેવચન્દ્ર હતું. તેમણે ચન્દ્રલેખાવિજયપ્રકરણ’ નામનું નાટક લખેલું છે અને તેની હસ્તલિખિત પ્રત જેસલમેરના ભંડારમાં છે. આ નાટકની રચનામાં એક શેષભટ્ટારકે સહાય કરી હતી, એમ તેના અંતમાં ઉલ્લેખ છે. પરંતુ આ શેષભદ્રારક કોણ તે જાણી શકાતું નથી. ચન્દ્રલેખાવિજ્યપ્રકરણની નાયિકા તરીકે ચલેખા વિદ્યાધરીને કલ્પવામાં આવી છે. પરંતુ કુમારપાલે સપાદલક્ષના રાજા અર્ણોરાજને હરાવ્યું તે પરવે કુમારપાલના વીરત્વને વર્ણવતું આ પ્રશંસાત્મક નાટક છે. વળી નાટક કુમારપાલની ખાસ આજ્ઞાથી લખાયું હોય એ પણ સંભવિત છે, કેમકે કુમારવિહારમાં શ્રી અજિતનાથદેવના વસન્તોત્સવ પ્રસંગે કુમારપાલની સભાના પરિત અર્થે ભજવવાને તે રચાયું છે, એમ સૂત્રધાર પ્રસ્તાવનામાં કહે છે.૨૪ અર્ણોરાજ સાથેનો કુમારપાલનો વિગ્રહ અનેક વર્ષ સુધી ચાલ્યો હતો, પરંતુ કુમારપાલનો સંપૂર્ણ ૨૩. ચંદ્રલેખાવિજયપ્રકરણને અંતે – विद्याम्भोनिधिमन्थमन्दरगिरिः श्रीहेमचन्द्रो गुरुः सान्निध्यकरतिर्विशेषविधये श्रीशेषभट्टारकः । यस्य स्तः कविपुङ्गवस्य जयिनः श्रीदेवचन्द्रस्य सा कीर्तिस्तस्य जगत्त्रये विजयतात् साद (?) ललीलायिते ॥ —–જેસલમેર ભંડારની સૂચિ (ગા. ઓ. સી.), પૃ. ૬૪ २४. 'कुमारविहारे मूलनायकपाश्वजिनवामपा वस्थितश्रीमदजितनाथदेवस्य वसन्तोत्सवे कुमारपालपरिषच्चेतःपरितोषायास्य प्रणयनम् ।' –એજન ૪૫ Page #55 -------------------------------------------------------------------------- ________________ ઇતિહાસની કેડી વિજય સં. ૧૨૦ ૭માં અથવા તેથી થ્રેડોક સમય અગાઉ થઈ ગયે હોવો જોઈએ, કેમકે ચિતોડમાં કુમારપાલના સં. ૧૨૦૭ના શિલાલેખમાં એમ જણાવેલું છે કે શાકંભરીને રાજાને પરાજ્ય કરીને તથા શાલીપુર નામના ગામમાં પિતાના લશ્કરને રાખીને ચીતોડની શોભા જેવા માટે રાજા ત્યાં આવ્યો હતો. આ ઉપરથી એ નકકી થઈ જાય છે કે “ચન્દ્રલેખાવિજયપ્રકરણ” સં. ૧૨૦૭માં અગર તે પછી ટૂંક સમયમાં રચાયું હશે. આ ઉપરાંત, દેવચન્દ્રની, “માનમુદ્રાભંજન’ નામની બીજી એક રચના હતી એમ અન્ય સ્થળેાએ મળતા ઉલ્લેખ પરથી સમજી શકાય છે, પરંતુ એ કૃતિને હાલમાં પત્તો લાગતો નથી.૨૫ ૬. ઉદયચન્દ્ર ઉદયચન્દ્ર લખેલો એક પણ ગ્રન્થ હજી સુધી બહાર આવેલો નથી. પરંતુ તેમના ઉપદેશથી એક કરતાં વધુ ગ્રન્થ લખાયાની હકીકત મળે છે. તેઓ એક સારા વિદ્વાન હતા. “પ્રબન્ધચિન્તામણિ'માં કુમારપાલપ્રબન્ધાન્તર્ગત ઉદયચન્દ્રપ્રબન્ધમાં જણાવેલું છે કે, એકવાર કુમારપાલ સમક્ષ પં. ઉદયચન્દ્ર ગુસ હેમાચાયનું યોગશાસ્ત્ર’ વાંચતા હતા. તેમાં પંદર કર્માદાનની વ્યાખ્યામાં દ્રશનથિર્વોri પ્રામાજિરે એ કલેક આવ્યો, તેમાં હેમાચાર્યને મૂળ પાઠને સુધારીને રોm ને બદલે રોળો એ પ્રમાણે ઉદયચન્ટે વારંવાર વાંચ્યું. હેમચન્દ્ર એમ કરવાનું કારણ પૂછતાં ઉદયચન્દ્ર પ્રાણીઓના અંગે, વાદિ વગેરે માટે ટૂંકસમાસમાં એકવચન સિદ્ધ છે એમ બતાવ્યું, એટલે હેમાચાર્યો, રાજાએ તેમજ બીજાઓએ તેમની પ્રશંસા કરી. ૨૬ ઉદયચન્દ્રના ઉપદેશથી દેવેન્દ્ર “સિદ્ધહેમબૂવૃત્તિ” ઉપર “કતિ૨૫. જૈન સાહિત્યને સંક્ષિપ્ત ઈતિહાસ, પૃ. ૨૮૦ ૨૬. પ્રબન્ધચિતામણિ (ફા. ગૂ. સભાની આવૃત્તિ), પૃ. ૧૪૭ Page #56 -------------------------------------------------------------------------- ________________ હેમચન્દ્રાચાર્યનું શિષ્યમંડળ ચિદુર્ગપદવ્યાખ્યા' નામની ટીકા ૨૭ તથા “ઉપમિતિપ્રપંચકથાસારધાર” ૨૮ એ ગ્રન્થ લખ્યા હતા, તથા ચંદ્રગચ્છના દેવેન્દ્રસૂરિના શિષ્ય કનકપ્રભે “હૈમન્યાસસારનો ઉદ્ધાર કર્યો હતો. ૨૯ “મબ્રહવૃત્તિ' પર વ્યાખ્યા લખનાર દેવેન્દ્રને ડે. બુલ્ડરે ઉદયચન્દ્રના શિષ્ય માન્યા છે. ૩૦ ર૭. આ ટીકાની સં. ૧ર૭૧માં લખાયેલી જેસલમેરના બૃહજ્ઞાનકોશની પ્રતિમાંથી ડિ. બુહરે હેમચન્દ્રાચાર્ય વિષેના પોતાના નિબંધમાં ઉતારેલું મંગલાચરણ॥ अहं ॥ प्रणम्य केवलालोकावलोकितजगत्रयम् । जिनेशं श्रीसिद्धहेमचन्द्रशद्धानुशासने ।। રૂદ્ધવિદ્યાવિ વન્યોયોપાતઃ | न्यासतः कतिचिद्दर्गपदव्याख्याभिधीयते ॥ –Life of Hemachandracharya ( સીંધી જૈન ગ્રંથમાલા), પૃ. ૮૧ ૨૮. જુઓ પાટણ ભંડારનાં પુસ્તકોની વર્ણનાત્મક સૂચિ (ગા. એ. સી.), ભાગ ૧, પૃ. ૫૧ ૨૩. મૂઢત્રિમાણિવામાાાત્રિતરામ: | दर्शनषटकनिस्तन्द्रो हेमचन्द्रमुनीश्वरः । तेषामुदयचन्द्रोऽस्ति शिष्यः सख्यावतां वरः । यावज्जीवमभूद् यस्य व्याख्या ज्ञानामृतप्रपा ।। तस्योपदेशात् देवेन्द्रसूरिशिष्यलबो व्यधात् । न्याससारसमुद्धारं मनीषी कनकप्रभः ॥ –હેમશબ્દાનુશાસન બ. ન્યા. પ્રાતે (નવવિલાસ, પ્રસ્તાવના પૃ. ૨૪) ૩૦. Life of Hemachandracharya (સીંધી જૈન ગ્રન્થમાલા), ૫. ૮૧ Page #57 -------------------------------------------------------------------------- ________________ ઇતિહાસની કેડી ૩. યશશ્ચક યશશ્ચન્દ્રને લખેલો કેઈ પણ ગ્રન્થ હજી સુધી મળેલો નથી. ૩૧ પણ પ્રબમાં તેમના વિષેના ઉલ્લેખો અનેક વાર આવે છે તે ઉપરથી સમજાય છે કે તેઓ ઘણો વખત હેમચન્દ્રસૂરિની સાથે રહેતા હતા. પ્રબંધચિન્તામણિમાં બે સ્થળે યશશ્ચન્દ્રમણિ વિષેનો ઉલ્લેખ મળે છે. એક સ્થળે જણાવેલું છે કે, એક વાર દેવતાપૂજનના સમયે હેમચન્દ્ર કુમારપાલના મહેલમાં પહોંચ્યા ત્યારે યશશ્ચંદ્ર તેમની સાથે હતા. ૩૨ બીજે સ્થળે એમ જણાવેલું છે કે આંબડ મહેતાએ ભરૂચમાં પિતાના પિતાના કલ્યાણઅર્થ શકુનિકાવિહાર બંધાવ્યો હતો, તેની ઉપર ધજા ચડાવવાના ઉત્સવ પ્રસંગે નૃત્ય કરતાં મિથ્યાત્વીઓની દેવીના દોષમાં આવી જવાને કારણે મહેતા આખર સ્થિતિએ પહોંચી ગયા હતા, તેનું નિવારણ કરવા માટે હેમચન્દ્ર તથા યશશ્ચન્દ્ર પાટણથી ભરૂચ આવ્યા હતા અને દોષનું નિવારણ કરી પાછી પાટણ ગયા હતા.૩૩ આ ઉપરાંત, પ્રભાચન્દ્રસૂરિના “પ્રભાવચરિત'માં૨૪ તથા જિનમંડનગણિના “કુમારપાલપ્રબંધ”માંપ પણ યશશ્ચન્દ્રનો નામોલ્લેખ મળે છે. ૩૧. મુદ્રિતકુમુદચન્દ્રપ્રકરણના કર્તા શ્રાવક યશશ્ચન્દ્રને શ્રી કનૈયાલાલ મુનશીએ (જુઓ Gujarat and its literature, પૃ. ૪૭) તથા શ્રી રામલાલ મેદીએ (જુઓ “બુદ્ધિપ્રકાશ, ફેબ્રુઆરી ૧૯૩૦માં તેમનો લેખ “પાટણના ગ્રન્થકારે”) હેમચન્દ્રને શિષ્ય માને છે તે વાસ્તવિક નથી. કર. પ્રબન્દચિન્તામણિ (ફો. ગૂ. સભાની આવૃત્તિ), પૃ. ૧૩૩: ૩૩. એજન, પૃ. ૧૪૩–૧૪૪. ૩૪. પ્રભાવચરિતઃ હેમચાર્ય પ્રબન્ધ, લોક ૭૩૭. ૩૫. કુમારપાલપ્રબન્ધ, પૃ. ૧૮૮. ૪૮ Page #58 -------------------------------------------------------------------------- ________________ હેમચન્દ્રાચાર્યનું શિષ્યમંડળ ૮. બાલચન્દ્ર બાલચન્દ્રના ગુરુ વિષે તથા તેના પરિણામરૂપે નીપજેલા રામચન્દ્રના અકાળ મૃત્યુ વિષે આગળ કહેવાઈ ગયું છે. આ વિષયમાં વધુ લખતાં “પ્રબધકશ”કાર જણાવે છે કે–રામચન્દ્રના અવસાન પછી, “આ તો પિતાના ગોત્રની જ હત્યા કરાવનાર છે” એમ કહીને બ્રાહ્મણોએ બાલચન્દ્રને રાજા અજયપાલના મનથી ઉતારી નાખ્યા હતા. આથી લજજા પામી બાલચન્દ્ર માળવા તરફ ચાલ્યા ગયા હતા અને ત્યાં જ તેમનું અવસાન થયું હતું. ૧૬ સ્નાતસ્યા' નામની પ્રસિદ્ધ સ્તુતિ બાલચ રચી હોવાનું કહેવાય છે. ૩૬. પ્રબન્ધશ (સીંધી જૈન ગ્રન્થમાલા), પૃ. ૯૮. Page #59 -------------------------------------------------------------------------- ________________ ગુજરાતમાં સંસ્કૃત નાટક ગુજરાતમાં રચાયેલું સંસ્કૃત સાહિત્ય તે ઘણા પ્રાચીન કાળથી મળે છે. શ્રીકૃષ્ણના પુત્ર સાંબના નામે ચઢેલી ‘સાંબપ ચાશિકા’ને પાછળની કૃતિ માનવામાં આવે તાપણ વલભી રાજ્યકાળથી તે ગૂજરાતમાં સંસ્કૃત સાહિત્ય સારા પ્રમાણમાં રચાયેલુ છે. એ કાળમાં ગૂજરાતે સંસ્કૃત સાહિત્યને ધરેલી સૌથી મહત્ત્વની ભેટ ભારતીય સાહિત્યનું સર્વ પ્રથમ વ્યાકરણકાવ્ય-ટ્ટિકૃત ‘રાવણવધ’ અથવા ‘ ભટ્ટિકાવ્ય ’. વલભીપુર પછીનું ગુજરાતનું પાટનગર તે શ્રીમાલ. સંસ્કૃત પચકાવ્યા પૈકી એક ‘શિશુપાલવધ’ના કર્યાં મહાવિ માઘ, ‘બ્રહ્મસ્ફુટસિદ્ધાન્ત’ના કર્તા સુપ્રસિદ્ધ જ્યાતિષી બ્રહ્મગુપ્ત તથા ‘ઉપમિતિભવપ્રપંચકથા’ના કર્તા સિદ્ધિ વગેરે શ્રીમાલમાં થઈ ગયા. બિહુકૃત ‘કસુન્દરી’ પરન્તુ વલભીપુર કે શ્રીમાલમાં રચાયેલુ કાઇ સંસ્કૃત નાટક આજે આપણને પ્રાપ્ત થતું નથી. અત્યારે મળતાં સાધના ઉપરથી વિચાર કરતાં, ગુજરાતમાં રચાયેલું પહેલું સંસ્કૃત નાટક તે કાશ્મીરી વિ બિલ્ડણની ‘ કસુન્દરી' નાટિકા ગણવી જોઇએ.૧ પાતાની માતૃભૂમિ કાશ્મીર છેડીને તે કાળના પંડિતેમની જેમ, બિલ્ડ પણ અનેક ૧. શીલાચા કે શીલાંસૂરિ નામે જૈન આચાર્ય મહાપુરિસરિય નામના પેાતાના પ્રાકૃત ગ્રં′થમાં વિષ્ણુધાનન્દ્ર નામનુ એકાંકી સંસ્કૃત નાટક ગ્રથિત કર્યું છે, એમ પ્રમુખશ્રી જણાવે છે. શીલાચાય ને સમય ધણું કરીને વિક્રમના દસમા સૈકાના પ્રારંભમાં જાય છે. ૫૦ Page #60 -------------------------------------------------------------------------- ________________ ગુજરાતમાં સંસ્કૃત નાટક દેશમાં ફરતાં ફરતાં પાટણમાં કર્ણ સોલંકીના અમાત્ય શાન્ત-સંપન્કર -ના આશ્રયે આવીને રહ્યો હતો, અને ત્યાં જ તેણે એ નાટિકા લખી હતી. નાટિકાનું વસ્તુ કવિ કાલિદાસકૃત “માલવિકાગ્નિમિત્ર' અને હર્ષદેવકૃત “રત્નાવલી’ના અનુકરણ રૂપે જ ઘડયું હોય એમ લાગે છે. કર્ણસુન્દરી'ની નાયિકા કર્ણસુન્દરી વિદ્યાધરી છે. કર્ણ સાથેના તેને પ્રેમપ્રસંગ અને અંતે લગ્નનું આ નાટિકામાં નિરૂપણ છે. નાયિકા કર્ણસુન્દરી તે કોણ એ વિશે કંઈ સ્પષ્ટતા લેખક કરતા નથી, પણ તે કર્ણાટકની રાજપુત્રી અને સિદ્ધરાજની ભાવી માતા મયણલ્લા છે, એમ અનુમાન થઈ શકે છે. મંત્રી સંપત્થર આપણને વત્સરાજ ઉદયનના મંત્રી યૌગન્તરાયણની યાદ આપે છે. સંપત્થરનો આશય આ લગ્ન વડે કર્ણને ચક્રવતી બનાવવાનું છે, અને લગ્નસંબંધ સિદ્ધ થાય છે તે પણ તેની કુશળતા વડે જ. આ નાટિકાનો સમય વિક્રમના બારમા સૈકાનો પૂર્વાર્ધ છે. મંત્રી સંપન્કરની આજ્ઞાથી પાટણમાં શાક્યુત્સવગૃહમાં આદિનાથના યાત્રામહત્સવ વખતે તે ભજવાયેલી, એવો તેની પ્રસ્તાવનામાં ઉલ્લેખ છે. આ નાટિકા રચાયા પછી બિલ્ડણ ગૂજરાતમાં લાંબો સમય રહ્યો નહોતો એમ લાગે છે. કોઈ કારણસર અપ્રસન્ન થઈ ને તે દક્ષિણ તરફ ચાલ્યો ગયો હતો. ૨. કલ્યાણના ચૌલુક્ય રાજાના આશ્રયે રહીને તેણે લખેલા “વિક્રમાંકદેવચરિતમાને પેલો ગૂર્જરનિન્દાનો સુપ્રસિદ્ધ લેક જુઓ -- कक्षाबन्धं विदधति न ये सर्वदेवाविशुद्धा--- स्तद् भाषन्ते किमपि भजते यज्जुगुप्सास्पदत्वम् । तेषां मार्गे परिचयवशादर्जितं गूर्जराणां यः सन्तापं शिथिलमकरोत् सोमनाथं विलोक्य ॥ Page #61 -------------------------------------------------------------------------- ________________ ઇતિહાસની કેડી યશશ્ચન્દ્રકૃત “મુકિતકુમુદચન્દ્રપ્રકરણ અને બીજાં નાટકો આ પછીના સમ્યમાં, સિદ્ધરાજ સિંહના દરબારમાં ગૂજરાતના ધાર્મિક અને સામાજિક ઈતિહાસમાં યાદગાર એવો એક બનાવ બન્યો હતો. એ કાળમાં જુદા જુદા સંપ્રદાયો અને મતમતાનરેના આચાર્યો વચ્ચે વાદવિવાદો ચાલ્યા કરતા હતા. આવો એક વાદ સિદ્ધરાજની સભામાં દિગંબર કુમુદચન્દ્ર અને શ્વેતાંબર વાદી દેવસૂરિ વચ્ચે સં. ૧૧૮૧માં થયો હતો. “રત્રીઓને મોક્ષ મળે કે નહિ?” તથા “શ્વેતાંબરને મોક્ષ મળે કે નહિ ?” એ વાદનો વિષય હતો. દેવસૂરિના મત મુજબ સ્ત્રીઓને મોક્ષ મળી શકે, કારણ સ્ત્રીઓ પણ “સ”શાલી હોય છે. આ માટે શાસ્ત્રોમાંથી સીતા આદિ સતીઓનાં નામ ટાંકવામાં આવ્યાં હતાં, પણ સમકાલીન વ્યક્તિ તરીકે રાજમાતા મયણલ્લાના નામનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. સોળ દિવસ ચાલેલા આ વાદવિવાદને વિષય બનાવતું સંપાદલક્ષના રાજાના આશ્રિત મોઢ વણિક યશશ્ચન્દ્રનું “મુકિતકુમુદચન્દ્રપ્રકરણ મળે છે. વાદવિવાદમાં છેવટે કુમુદચન્દ્રની હાર થઈ. છેલ્લા ઉપાય તરીકે, કુમુદચન્દ્ર દેવસૂરિના ટારોટ શબ્દપ્રયોગમાં વ્યાકરણની ભૂલ કાઢવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ એ પ્રયોગ પાણિનિ વ્યાકરણ પ્રમાણે છે એમ મધ્યાએ જણાવ્યું હતું. આ નાટક ગૂજરાતના ધાર્મિક અને સામાજિક ઈતિહાસ માટે ઘણું મહત્ત્વનું છે. રાજાઓની ન્યાયપ્રિયતા અને વિદ્યાપ્રેમ, ધર્મચાર્યોની પરમતઅસહિષ્ણુતા અને વાદપ્રિયતા વગેરેનો પરિચય આમાંથી થાય છે. આ વાદવિવાદમાં સિદ્ધરાજ પોતે જ અધ્યક્ષસ્થાને હતો તથા મહર્ષિ, ઉત્સાહ, સાગર અને રામ એ ચાર પંડિત તેની સહાયમાં હતા. સિદ્ધરાજની સભાનું તથા તેની વિદ્વત્તાનું પણ સરસ વર્ણન આ નાટકમાંથી આપણને પ્રાપ્ત થાય છે. આ નાટકના કર્તા યશશ્ચન્દ્રનું “રાજિમતીપ્રધ’ નામનું બીજું ' પર Page #62 -------------------------------------------------------------------------- ________________ ગુજરાતમાં સંસ્કૃત નાટક એક નાટક પણ મળે છે. નેમિનાથ–રાજિમતીનું સુપ્રસિદ્ધ કથાનક એ જ આ નાટકનો વિષય છે. તેની પ્રસ્તાવનામાં સૂત્રધારના કથન ઉપરથી જણાય છે કે ચશશ્ચન્ટે બે મહાકાવ્ય તથા ચાર નાટક લખ્યાં હતાં, પણ આ બીજ એ નાટકને પત્તો હાલમાં લાગતો નથી. કવિ રામચન્દ્ર આ પછી, કલિકાલસર્વજ્ઞ આચાર્ય હેમચન્દ્રના પટ્ટશિષ્ય અને ગૂજરાતના પ્રધાન નાટકકાર અને નાટયશાસ્ત્રી રામચન્દ્રની કૃતિઓ ખાસ ઉલ્લેખ માગી લે છે. ગૂજરાતમાં લખાયેલાં આશરે અઢી ડઝન સંસ્કૃત નાટકે આજ સુધી જાણવામાં આવ્યાં છે, તેમાંથી અગિયાર તે એકલા રામચને જ લખેલાં છે. ગૂજરાતના નાટકસાહિત્યમાં રામચન્દ્રની કૃતિઓનું વિશિષ્ટ સ્થાન છે. નાટયશાસ્ત્રનો કવિને અભ્યાસ, ભાષા પરનું પ્રભુત્વ, નાટકમાં છંટાયેલો મર્માળો વિનોદ, સરળ, વિશદ અને મધુર સુતિઓ, કથાનકના પ્રસંગોને નાટચાનુરૂપ બનાવવાની આવડત—એ બધું સંસ્કૃત નાટયલેખકેના ભલે પહેલા વર્ગમાં નહિ, પણ બીજા વર્ગમાં તો રામચન્દ્રને સહેજે સ્થાન અપાવે તેમ છે. રામચન્દ્રનું “નાટયદર્પણ” નાટયશાસ્ત્ર અને રસશાસ્ત્રના પણ રામચન્દ્ર એક ઉત્તમ જ્ઞાતા હતા. પોતાના ગુરૂભાઈ ગુણચન્દ્ર સાથે મળી તેમણે ‘નાદર્પણ” નામનો નાટયશાસ્ત્રનો ગ્રન્થ તેમ જ તે ઉપરની વૃત્તિ લખી છે. આ ‘નાદર્પણ” અત્યંત મહત્વનો ગ્રન્થ છે, કેમકે નાટયશાસ્ત્રના સંસ્કૃત ગ્રન્થા માત્ર આંગળીના વેઢે ગણાય એટલા છે. નાટયશાસ્ત્ર ઉપરાંત બીજી રીતે પણ “નાટયદર્પણ”ની અગત્ય છે. વિવિધ વિષયોનાં * ૩. રામચન્દ્રના જીવન અને લેખનકાર્ય વિષે સવિસ્તર ચર્ચા માટે જુઓ “હૈમસારસ્વત સત્ર એમાં મારો નિબંધ “હેમચન્દ્રાચાર્યનું શિષ્યમંડળ”. ૫૩ Page #63 -------------------------------------------------------------------------- ________________ ઇતિહાસની કેડી ઉદાહરણ આપવા માટે રામચન્દ્ર એમાં કુલ ગુમાલીશ સંસ્કૃત નાટકોમાંથી અવતરણ આપ્યાં છે અથવા એ નાટકના પ્રસ્તુત ઉલેખે કર્યા છે. આ નાટકો પૈકી કેટલાંક તો આજે અપ્રાપ્ય છે. વિશાખદત્તનું “દેવીચન્દ્રગુપ્ત’ નાટક જે અત્યારે મળતું નથી, તેનાં સંખ્યાબંધ અવતરણે નાટયદર્પણમાં જળવાઈ રહ્યાં છે અને તેથી ગુપ્તકાળના ઇતિહાસ ઉપર કેટલાક પ્રકાશ પડે છે. સમ્રાટ સમુદ્રગુપ્ત અને તેના પુત્ર ચન્દ્રગુપ્તની વચ્ચે સમુદ્રગુપ્તને ભેટે પુત્ર રામગુપ્ત થોડા વખત માટે ગાદીએ આવ્યો હતો, એવી શોધ એ ઉપરથી થઈ છે. એ રામગુપ્ત કેવો હતો, તેણે કેવાં નીચ કૃત્યો કર્યા હતાં અને છેવટે તે કેવી રીતે ભૂંડે હાલે મર્યો–એ વૃત્તાંતનું નિરૂપણ “દેવીચન્દ્રગુપ્ત” નાટકમાં કરવામાં આવ્યું હતું. રામચન્ટે આપેલાં અવતરણદ્વારા બચેલા એ નાટકના ટુકડાઓને આધાર લઈ શ્રી કનૈયાલાલ મુનશીએ ધ્રુવસ્વામિની દેવીઃ એક બેવાયેલા નાટકનું નવદર્શન” એ નામે ઐતિહાસિક નાટક લખ્યું છે. રામચન્દ્રનાં અગિયાર નાટકે રામચન્દ્ર નલવિલાસ, રઘુવિલાસ, યદુવિલાસ, સત્યહરિશ્ચન્દ્ર, નિર્ભયભીમવ્યાયાગ, મલ્લિકામકરન્દપ્રકરણ, રાઘવાક્યુદય, રોહિણમૃગાંક પ્રકરણ, વનમાલાનાટિકા, કૌમુદીમિત્રાણંદ અને યાદવાળ્યુદય એ પ્રમાણે અગિયાર નાટકો લખ્યાં છે, જેમાંનાં કેટલાંક એ જમાનામાં ભજવાયાં પણ હશે. વસ્તુને નાટયોચિત બનાવવાની રામચન્દ્રની કુશળતા પર એનું નલવિલાસ' નાટક જોવા જેવું છે. નળદમયંતીની મૂળ કથામાંના ૪. રામચન્દ્ર “નાટથદર્પણ”માં નાટયશાસ્ત્ર અને અભિનયકલા પર કેટલાંક મહત્ત્વનાં અને તે કાળને લક્ષ્યમાં લેતાં તો પ્રણાલિકાભંજક ગણું શકાય એવાં વિધાન કર્યા છે. એ સંબંધી વિશેષ માટે જુઓ આ સંગ્રહના “હેમચન્દ્રાચાર્યનું શિષ્યમંડળ એ લેખમાં “નાટ્યશાસ્ત્રી રામચન્દ્ર”. ૫૪ Page #64 -------------------------------------------------------------------------- ________________ ગુજરાતમાં સંસ્કૃત નાટક ચમત્કારે એણે શક્ય તેટલે અંશે કાઢી નાખ્યા છે. હંસનું દૂતીકાર્ય, નલરાજાના શરીરમાં કલિપ્રવેશ, પક્ષીઓ તેનું વસ્ત્ર ઉપાડી જાય છે ઈત્યાદિ ચમત્કારિક પ્રસંગો રંગભૂમિ ઉપર દર્શાવવાનું અશક્ય છે અને તે સર્વે કથનદ્વારા વર્ણવવામાં આવે તો એમાં પૂરી ચમત્કૃતિ ન આવે; આથી એ પ્રસંગે રામચન્ટે કાઢી નાખ્યા છે. હંસના દૂતીકાર્યને સ્થાને કલચૂરીપતિ ચિત્રસેનના ચાર પાસેથી નળને દમયંતીની છબી મળે છે અને તે પ્રેમાસ બને છે, એમ બતાવ્યું છે. કલિનું કામ ચિત્રસેન કરાવે છે અર્થાત એનો કાપાલિક વનમાં સ્ત્રીને સાથે રાખીને કરવામાં મુશ્કેલીઓ અને સ્ત્રીને પિયર આશ્રય લેવા જવામાં પતિની માનહાનિ વર્ણવી નળ પાસે દમયંતીનો ત્યાગ કરાવે છે. નળનું બાહુક બની જવું એ પ્રસંગ કથાને મર્મભાગ હોવાથી તે કાયમ રાખ્યો છે. નળને બાપે સર્પનું રૂપ લઈ એ પરિવર્તન કરી આપ્યું હતું અને શું કરવું એ પિતાના પુત્રને સમજાવ્યું હતું. પૂર્વજ સર્પ થાય છે એ ગૂજરાતની એક જૂની માન્યતા છે, અને તેનો અહીં રામચન્ટે ઉપયોગ કર્યો છે. રામચન્દ્રના “ કૌમુદીમિત્રાણંદ ' પ્રકરણમાં કૌમુદી નામે ઠગકન્યા અને મિત્રાણંદ નામે વણિકની અદ્ભુતરસિક પ્રણયકથા વર્ણવેલી છે. અગિયાર નાટકો પૈકી માત્ર ગણતર નાટકે જ હજી પ્રસિદ્ધ થયેલાં હોવાથી રામચન્દ્રના નાટ્યલેખનનું સાંગોપાંગ અવલોકન હજી થઈ શકે એમ નથી. છતાં જે ચારેક નાટક પ્રસિદ્ધ થયાં છે તે ઉપરથી પણ કવિના સ્વતંત્ર, મસ્ત અને ઉત્સાહપૂર્ણ વ્યક્તિત્વ ઉપર સારે પ્રકાશ પડે છે. “તું રસ્તાને કૂતરે ભલે થજે, પણ સ્વતંત્ર રહેજે; ત્રિલોકનો નાયક બનીને પણ પરતંત્ર ન રહીશ”–આવા વિલક્ષણ શબ્દોમાં જિનેશ્વરની સ્તુતિ કરનાર અને રાજા અજ્યપાલની સજાને સ્વીકાર કરવાને બદલે જીભ કરડીને હર્ષભેર મૃત્યુનો સ્વીકાર પપ Page #65 -------------------------------------------------------------------------- ________________ ઇતિહાસની કેડી કરનાર કવિના જીવનમાં તેમ જ કવનમાં સભર ભરેલા સ્વાતંત્ર્યપ્રેમ વિશે વધારે શું લખવું? દેવચન્દ્રનું ચન્દ્રલેખા વિજયપ્રકરણ હેમચન્દ્રના બીજા એક શિષ્ય દેવચક્કે “ચન્દ્રલેખાવિજ્યપ્રકરણ” નાટક લખ્યું છે. હેમચન્દ્રના ગુનું નામ પણ દેવચન્દ્ર હતું, તેથી આ નાટકના કર્તા દેવચન્દ્રને પણ હેમચન્દ્રના ગુરુ લેખવામાં આવ્યા છે તે બરાબર નથી. આ નાટકની હાથપ્રત જેસલમેરના ભંડારમાં છે તથા એ જ હાથપ્રત ઉપરથી તે કાળમાં થયેલી નકલ પાટણમાં વાડીપાર્શ્વનાથના ભંડારમાં છે. એના અંતમાં, કોઈ ભટારકે આ નાટકની રચનામાં સહાય કરી હોવાનો ઉલ્લેખ છે. પણ આ શેઘભટ્ટારક કેણ તે જાણી શકાતું નથી. કુમારપાલે સપાદલક્ષના રાજા અર્ણોરાજને હરાવ્યો તે પરત્વે કુમારપાલના વીરત્વને વર્ણવતું આ પ્રશંસાત્મક નાટક છે. એની નાયિકા ચન્દ્રલેખા વિદ્યાધરી છે. આ ચન્દ્રલેખા વિદ્યાધરી તે અર્ણોરાજની બહેન જલ્ડણદેવી જેનું કુમારપાલ સાથે લગ્ન કરવામાં આવ્યું હતું તે હોવી જોઈએ, એવું મારું અનુમાન છે. વળી આ નાટક કુમારપાલની ખાસ આજ્ઞાથી લખાયું હોય એ સંભવિત છે, કેમકે પાટણમાં કુમારવિહારમાં અજિતનાથદેવને યાત્રા મહોત્સવ પ્રસંગે કુમારપાલની સભાના પરિતિષ અર્થે ભજવવાને પ. નાયક-નાયિકાઓને કેઈ લત્તર જાતિના પાત્ર તરીકે વર્ણવવાનો સંકુત લેખકોનો શોખ જાણીતા છે. કર્ણસુન્દરી’ નાટિકાની નાયિકા મચણલ્લાને બિહણે વિદ્યાધરી બનાવી છે. ધારાના રાજ અર્જુનવર્મદેવે ગુજરાતના રાજા અભિનવ સિદ્ધરાજને હરાવી તેની પુત્રી સાથે લગ્ન છું હતું, તેનું–ધારાના રાજગુરુ મદને લખેલી “પારિજાત-મંજરી” નાટિકામાંઅર્જુનવમના ગળા ઉપર પારિજાતની માળા-વિજયમાળા-પડી, તે એક કન્યા બની ગઇ, રાજાએ તે કન્યા કંચુકીને સોંપી, અર્થાત્ અંતઃપુરમાં મોકલીએવું રૂપકાત્મક વર્ણન છે. એટલે અહીં પણ ચન્દ્રલેખા વિદ્યાધરી તે જહૃણાદેવી હેવાને પૂરો સંભવ છે. Page #66 -------------------------------------------------------------------------- ________________ ગુજરાતમાં સંસ્કૃત નાટક તે રચાયું છે, એમ સૂત્રધાર પ્રસ્તાવનામાં કહે છે. અર્ણરાજ સાથે કુમારપાલનો વિગ્રહ અનેક વર્ષ ચાલ્યો હતો, પણ કુમારપાલનો સંપૂર્ણ વિજય સં. ૧૨૦૭ માં અથવા તેથી થોડાક સમય અગાઉ થયો હોવો જોઈએ, કેમકે ચિડમાં કુમારપાલના સં. ૧૨૦૭ના શિલાલેખમાં એમ જણાવેલું કે શાકંભરીને રાજાને પરાજય કરીને તથા શાલીપુર નામના ગામમાં પિતાના લશ્કરને રાખીને ચિતોડની શોભા જેવા માટે રાજા ત્યાં આવ્યો હતો. આ ઉપરથી એ નક્કી થઈ જાય છે કે “ચન્દ્રલેખાવિજયપ્રકરણ” સં. ૧૨૦ ૭માં અથવા તે પછી ટૂંક સમયમાં રચાયું હશે. આ ઉપરાંત, દેવચન “માનમુદ્રાજન” નામની બીજી એક રચના હતી, એમ અન્ય સ્થળોએ મળતા ઉલેખ ઉપરથી સમજી શકાય છે, પણ એ કૃતિનો હાલમાં પત્તો લાગતો નથી. યશપાલનું મોહરાજપરાજય કુમારપાલની પછી પાટણની ગાદીએ આવેલા અજયપાલના મંત્રી યશપાલે રચેલું મહરાજપરાય” એક રૂપક છે અને તે સં ૧૨૨૯ અને ૧૨૩ર વચ્ચે રચાયું હોવાનું મનાય છે. એમાં આચાર્ય હેમચન્દ્રના ઉપદેશથી કુમારપાલે કરેલો જૈન ધર્મના સિદ્ધાન્તોનો સ્વીકાર, તેણે કરેલો પવધનો અને સાત વ્યસનોનો નિષેધ તથા રાજ્યમાં નાવારસ મરનારનું ધન જપ્ત કરવાની રૂઢિ–દતીવિત્ત–નો પ્રતિબંધ ઇત્યાદિ બાબતોનું વર્ણન છે. નાટકના મુખ્ય વિષય તરીકે એમાં કુમારપાલ મેહ ઉપર કેવી રીતે વિજ્ય મેળવે છે તથા વિવેક અને શાન્તિદેવીની પુત્રી કૃપાસુન્દરી સાથે લગ્ન કરે છે એ બતાવ્યું છે. આ લગ્નની તિથિ સં. ૧૨૧૬ ના માગશર સુદ બીજની આપવામાં આવી છે, આથી કેટલાક વિદ્વાનો આ તિથિએ કુમારપાલે જૈન ધર્મનો સ્વીકાર કરેલો એમ માને છે. ૫૭ Page #67 -------------------------------------------------------------------------- ________________ ઇતિહાસની કેડી આ નાટકમાં હેમચન્દ્ર અને કુમારપાલ સિવાય બીજાં બધાં પાત્રો વિવિધ ગુણનાં પ્રતિરૂપ છે. પ્રારંભમાં જ જ્ઞાનદર્પણ નામનો ચાર ખબર લાવે છે કે મોહે પુરુષમનગરને ઘેરો ઘાલી કબજે કર્યું છે તથા ત્યારે રાજા વિવેચન્દ્ર પિતાની પત્ની શાન્તિદેવી તથા પુત્રી કૃપાસુન્દરી સાથે નાસી છૂટયો છે. વિવેકચન્દ્ર હેમચન્દ્રના તપોવનમાં આવીને આશરો લે છે. ત્યાં રાજા કુમારપાલ અને વિદૂષક, કૃપાસુન્દરી અને તેની સખી સમતાનું સંભાષણ વૃક્ષના અંતરે રહીને સાંભળે છે, અને રાજા કૃપાસુન્દરીમાં પ્રેમાસક્ત થાય છે. આ વખતે, સંસ્કૃત નાટકોના રિવાજ મુજબ, મહારાણી રાજ્યશ્રી અને તેની દાસી રૌદ્રતા. આવે છે, અને રાજા મહારાણની ક્ષમા મેળવવાને વ્યર્થ પ્રયત્ન કરે છે. પિતાની પ્રણયપ્રતિસ્પર્ધી કૃપાસુન્દરીને બેડોળ બનાવવા માટે મહારાણી દેવી પાસે વરદાન માગે છે, ત્યારે દેવીની મૂર્તિ પાછળ અગાઉથી સંતાયેલો માણસ કહે છે કે કપાસુન્દરી સાથે લગ્ન કરવાથી જ રાજા મહને જીતી શકશે. પરિણામે રાણી પિતે જ વિવેકચન્દ્ર પાસે તેની પુત્રીના હાથની રાજા માટે માગણી કરવા જાય છે. વિવેકચન્દ્ર આ માગણીનો સ્વીકાર કરે છે, પણ તે એ શરતે કે કુમારપાલે પિતાના રાજ્યમાંથી સાત વ્યસનોને દેશવટો દેવો અને રુદતીવિત્તની પ્રથા બંધ કરવી. રાણી તેમ જ રાજા એ શરતો માન્ય કરે છે, અને ‘શાકુન્તલ'માંના દુષ્યન્તની જેમ, મરણ પામેલા કહેવાતા એક લક્ષાધિપતિની મિલકત ઉપરનો પિતાનો હક જતો કરી રાજ તે શરત આચારમાં મૂકે છે. તે જ સમયે એ લક્ષાધિપતિ નવી સ્ત્રી સાથે વિમાનમાં બેસી આવી ચઢે છે. છેવટે, ઘત, માંસાહાર, સૂના, ચૌર્ય, મદ્યપાન અને વ્યભિચારનાં પ્રતીકરૂપ પાત્રો એવી દલીલ કરે છે કે અસલના રાજાઓએ તેમને વસવાટ કરવા દીધો હતો; પણ હવે તેમને ગયા વગર છૂટકો નથી. માત્ર ગણિકાઓને રહેવું હોય તો રહેવા દેવામાં આવે છે, એ ઉલ્લેખ તત્કાલીન સામાજિક પરિસ્થિતિનો અભ્યાસ માટે બહુ સૂચક છે. ૫૮ Page #68 -------------------------------------------------------------------------- ________________ ગુજરાતમાં સંસ્કૃત નાટક અંતમાં “યોગશાસ્ત્ર રૂપી કવચ અને “વીતરાગસ્તુતિ રૂપી અદશ્યવિદ્યાની સહાયથી કુમારપાલ મહરાજનો પરાજય કરે છે અને પુરુષમનનગરરૂપી રાજ્યધાની વિવેકચન્દ્રને પાછી સેપે છે. સાદા અને સરલ સંસ્કૃતમાં લખાયેલું તથા શિલીની તત્કાલીન કૃત્રિમતાઓથી મુક્ત આ નાટક મધ્યકાલીન ગૂજરાતના ધાર્મિક અને સામાજિક જીવનના અભ્યાસ માટે ઘણું મહત્ત્વનું છે. થરાદમાં કુમારવિહારમાં મહાવીર સ્વામીના યાત્રામUત્સવ પ્રસંગે તે ભજવાયું હતું. પ્રહલાદનદેવનો “પાર્થ પરાક્રમવ્યાગ આબુના પરમાર રાજા ધારાવર્ષના ભાઈ પ્રહલાદનદેવે સં. ૧૨૨૬ આસપાસમાં વિરાટનગરમાં અર્જુનના પરાક્રમનું નિરૂપણ કરતો પાર્થપરાક્રમવ્યાયોગ' લખ્યો હતો અને તે આબુ ઉપર અચલેશ્વરના પવિત્રકાર પણ પર્વમાં ધારાવર્ષની આજ્ઞાથી ભજવાયો હતો. આ વખતે પ્રહલાદનદેવ યુવરાજપદે હતો. પાર્થપરાક્રમવ્યાયોગ'માં દીપ્તરસ આલેખવાનો દાવો કરવામાં આવ્યો છે. કથાનક મહાભારતના વિરાટપર્વમાંથી લીધું છે. કૌરવો વિરાટની ગાયો હાંકી જાય છે અને અર્જુને તેમને હરાવી ગાયો પાછી લાવે છે, એ તેનો વિષય છે; અને તે શાસ્ત્રીય ગ્રન્થમાં આપેલા વ્યાયાગના લક્ષણને બરાબર અનુકૂળ છે, કારણ કે વિગ્રહનું મૂળ સ્ત્રી નથી, સ્ત્રીનો અંશ દ્રૌપદી કે સુભદ્રાના અસ્પષ્ટ પાત્રાલેખન કરતાં વિશેષ નથી અને નાયક દેવ કે રાજા નથી. સંસ્કૃત નાટયશાસ્ત્રની દૃષ્ટિએ આ નાટકમાંની કેટલીક વિગતો ખાસ ધ્યાન ખેંચે એવી છે. નાન્દી પછી સ્થાપક પ્રવેશ કરે છે, બેએક શ્લોક ઉચ્ચારે છે, અને ત્યાર પછી એક નટ આવી તેને સંબંધે છે, પણ તેને જવાબ સૂત્રધાર આપે છે. આ ઉપરથી સ્પષ્ટ થાય છે કે લેખકને મન “સ્થાપક” અને “સૂત્રધાર’ ૫૯ Page #69 -------------------------------------------------------------------------- ________________ ઇતિહાસની કેડી એ બે શબ્દો સમાનાર્થ હતા. વળી ભરતવાકય નાયક અર્જુનના નહિ, પણ નાટકની સમાપ્તિની વેળાએ અપ્સરાઓ સહિત વિમાનમાં બેસી અભિનંદન અને આશીર્વાદ દેવા આવેલા વાસવના મુખમાં મૂકેલું છે, એ પણ નોંધપાત્ર છે. આ પહેલાં ગૂજરાતમાં રામચન્દ્ર “નિર્ભયભીમવ્યાયોગ” લખીને વ્યાયોગ'ના નારવ્યપ્રકાર ઉપર હાથ અજમાવ્યો હતો. વિજયપાલનું દ્રૌપદી સ્વયંવર' ૌપદીસ્વયંવરના પૌરાણિક પ્રસંગનું નિરૂપણ કરતું વિજ્યપાલનું આ નાટક પાટણમાં ત્રિપુરુષપ્રાસાદમાં વસત્સવ પ્રસંગે ભીમદેવ બીજાની આજ્ઞાથી ભજવાયું હતું. જેને પ્રવાનિgનાપ્રવ: સન્ની વિનવવુ તરીકે વર્ણવવામાં આવ્યો છે તે સિદ્ધરાજના ઇષ્ટમિત્ર પ્રજ્ઞાચક્ષુ કવિ શ્રીપાલના પુત્ર કવિ સિદ્ધ પાલનો આ વિજયપાલ પુત્ર હતો. ત્રણ પેઢી સુધી કવિપ્રતિભાનું સાતત્ય સચવાયું હોય એવા બનાવો સાહિત્યના ઇતિહાસમાં વિરલ છે, અને એ રીતે પણ આ ત્રણ કવિઓનાં નામો ભારતીય સાહિત્યના ઇતિહાસમાં સમરણીય છે. વિજ્યપાલને સમય સં. ૧૫૧ થી ૧૩૦૦નો નકકી થયો છે, એટલે ‘દ્રૌપદીસ્વયંવર' પણ એ અરસામાં જ રચાયું હશે. પ્રસ્તાવનામાં કવિએ વીર અને અદ્ભુત રસનું નિરૂપણ કરવાનો દાવો કર્યો છે, અને તે ઘણે અંશે વાજબી છે. રામભદ્રનું પ્રબુદ્ધસૈહિણેય ? જૈન મુનિ રામભદ્રનું “પ્રબુદૌહિણેય’ નામનું છ અંકી નાટક સં. ૧૨૫૬ ના અરસામાં જાલોરમાં યશોવર અને અજયપાલ નામે બે વણિક ભાઈઓએ બંધાવેલા આદિનાથના મંદિરમાં યાત્સવ પ્રસંગે ભજવાયું હતું. મહાવીર અને બુદ્ધના એક સમકાલીન પ્રસંગનું એમાં આલેખન છે રૌહિણેય નામને ચોર રાજગૃહમાં ચોરી કરે છે, Page #70 -------------------------------------------------------------------------- ________________ ગુજરાતમાં સંસ્કૃત નાટક પણ પકડાતા નથી. શ્રેણિકનો મંત્રી અભયકુમાર પિતાના બુદ્ધિબળથી તેને પકડે છે અને તેણે કરેલી ચેરીઓ ખુલાવવા એક યુતિ રચે છે. એક ઓરડો ઈન્દ્રભવન જેવો શણગારી તેમાં અસરાઓને સ્થાને વેશ્યાઓ મળે છે, અને પછી ઊંઘતા ચોરને ત્યાં મૂકી દે છે. ૌહિણેય જાગે છે, એટલે વેશ્યાઓ તેને પૂછે છે કે, “પૂર્વજન્મમાં તમે કેવાં સલ્ફ કર્યા હતાં કે જેથી આ સ્વર્ગ તમને મળ્યું ?” હવે, રૌહિણેયના બાપે રૌહિણેયને શિખામણ આપી હતી કે મહાવીરનું વચન કદી સાંભળવું નહિ; પણ એકવાર પગમાં વાગેલો કાંટે કાઢતાં મહાવીરની દેશનાના કેટલાક શબ્દો અકસ્માત તેને સંભળાયા હતા. તેમાં તેણે દેવતાઓની આંખો મીંચાતી નથી, પગ ભોંય પર અડતા નથી, દેવ પ્રસ્વેદથી ભીંજાતા નથી તથા તેમની માળાઓ કરમાતી નથી” એમ સાંભળ્યું હતું. મહાવીરના આ એક જ વચનના પ્રભાવથી ચાર કૃત્રિમ સ્વભવનની યુકિત પામી ગયે. મહાવીરના એક જ વચનનો જે આટલો પ્રભાવ, તો તેમના અનુયાયી બનવાથી મોતની પ્રાપ્તિ કેમ નહિ થાય ? અપરાધી નિર્દોષ ઠરે છે, પણ જ્યારે તેને છેડી મૂકવામાં આવે છે ત્યારે જે વૈભાર પર્વત ઉપર તેણે લૂટેલા ભંડાર તથા હરણ કરેલાં સ્ત્રી તથા બાળકને રાખ્યાં હતાં ત્યાં રાજા અને મંત્રીને લઈ જાય છે તથા પશ્ચાત્તાપ જાહેર કરે છે. આ કથાનક હેમચન્ટે “યોગશાસ્ત્ર'માં એક ઉદાહરણ તરીકે પણ આપ્યું છે. તુલનાત્મક લોકવાર્તાના અભ્યાસમાં પણ તે ઉપયોગી થાય એમ છે, એ જોઇ શકાશે. બાલચન્દ્રનું “કરુણવજાય ધોળકાના રાણા વીરધવલના સુપ્રસિદ્ધ મંત્રી વસ્તુપાલના આશ્રિત કવિ બાલચન્દ્રનું “કરુણવજાયુધ” નાટક સં. ૧૨૭૭માં વસ્તુપાલે કાઢેલા સંઘના પરિતિષ અર્થે શત્રુંજય ઉપર ઋષભનાથના યાત્રા મહોત્સવ Page #71 -------------------------------------------------------------------------- ________________ ઇતિહાસની કેડી પ્રસંગે ભજવાયું હતું. વાયુધ ચક્રવર્તીએ પ્રાણના ભાગે પણ પારેવાનુ રક્ષણ કર્યું હતુ, એ પ્રસિદ્ધ વસ્તુને અનુલક્ષીને તે લખાયું છે. સામેશ્વરનું ઉલ્લ્લાઘરાઘવ ’ ( વીરધવલના પુરહિત તથા વસ્તુપાલના ઇષ્ટ મિત્ર, ‘ કાર્તિકૌમુદી ’ તથા ‘સુરથાત્સવ’ના કર્તા કવિ સામેશ્વરનું ‘ ઉલ્લાધરાઘવ ” નાટક દ્વારિકાના જગત્મન્દિરમાં પ્રોધિની એકાદશીના દિવસે ભજવાયું હતું. ‘ ઉલ્લાઘરાધવ’માં રામકથાનું નાટકરૂપે નિરૂપણ છે. ‘ સુરથાત્સવ’ની પ્રશસ્તિમાં એવા ઉલ્લેખ છે કે સામેશ્વરે ભીમદેવની સભાને યામામાં એક નાટક બનાવીને હર્ષિત કરી હતી. આ નાટક • ઉલ્લાઘરાઘવ’થી ભિન્ન જહેવુ જોઇએ, કેમકે ‘ ઉલ્લાધરાઘવ’” તે સામેશ્વરે પેાતાના પુત્ર ભલ્લશર્માની પ્રાર્થનાથી લખ્યું હતું, એવી તેમાં સ્પષ્ટ નોંધ છે. ‘ સુરથાત્સવની પ્રશસ્તિમાં જે ખીજા નાટકના ઉલ્લેખ છે, તે હાલમાં અપ્રાપ્ય છે. જયસિંહસૂરિનું ‘ હમ્મીરમદમન ગૂજરાત ઉપર દક્ષિણેથી ચઢી આવેલા યાદવ રાજા સિંહણ અને ઉત્તરેથી ચઢી આવેલા મીલચ્છીફ઼ાર (સુલ્તાન અલ્તમશ)ને વસ્તુ ઃ ૬. ‘હમ્મીરમઠ્ઠમ ન’ના મીલચ્છીકાર તથા ‘ પ્રબન્ધ્રકાશ’ના મેદીન અન્ને એક જ છે. પણ મીલચ્છીકાર અથવા મેાજદીન નામના કોઇ પાદશાહ દિલ્હીની ગાદી ઉપર થઇ ગયા નથી. મેાજદીન તે ખીન્ને કોઇ નહિ પણ ગુલામવાને પાદશાહ સમશુદ્દીન અલ્તમશ છે, એવી મારી માન્યતા છે (જીએ ‘ગૂજરાતી'ના ૧૯૩૪ના દીપેાત્સવી અંકમાં મારા લેખ પ્રબન્ધકાશ’ના મુઇઝુદ્દીન કાણુ ?’ ), શ્રી દુર્ગાશ’કર શાસ્ત્રીના પણ આ જ મત છે ( ગૂજરાતને મધ્યકાલીન રાજપૂત ઇતિહાસ, ભાગ ૬, પૃ. ૩૮૧ ). બીજી બાજુ, શ્રી રસિકલાલ પરીખ મેાજદીનને મહમ્મદ ધારી માને છે ( જુએ જૈન સાહિત્ય સ`શેાધક, ખ’ડ ૩, અ'ક ૧માં તેમને લેખ • એક ઐતિહાસિક શ્રુતપર’પરા અને તેની સમીક્ષા, ’), ૨ Page #72 -------------------------------------------------------------------------- ________________ ગૂજરાતમાં સંસ્કૃત નાટક પાલે એક સાથે પરાજ્ય કર્યો હતો, એ વિષય પરનું જયસિંહસૂરિનું હમીરમદમન” નાટક સં. ૧૨૭૯ અને સં. ૧૨૮૫ની વચ્ચે રચાયું હોય એમ માનવાને સબળ કારણે છે. નાટકમાં કર્તા દાવો કરે છે કે પ્રેક્ષકોને જેનું અજીર્ણ થયું છે એવું આ ભયાનક રસભર્યું પ્રકરણ નથી, પણ ન રસથી તરબોળ જુદી જ જાતનું નાટક છે. યાદવ રાજા સિંહણ અને લાટરાજના ભત્રીજા સંગ્રામસિંહ વચ્ચેના સંગઠનને વસ્તુપાલના ચાર પુરુષોએ કેવી રીતે તોડી નાખ્યું એ હકીક્ત પહેલા બે અંકામાં આવે છે, તે ઉપરથી એ સમયમાં જાસૂસી પદ્ધતિ કેટલી પ્રબળ તેમ જ અગત્યની હોવી જોઈએ, તેનો ખ્યાલ આવે છે. ત્રીજા અંકમાં કમલક નામનો દૂત મ્લેચ્છોના ઉપદ્રવથી મેવાડ દેશની જે ખરાબ હાલત થઈ છે, તેનો ખ્યાલ આપે છે. છેવટે, વિરધવલ આવે છે એવી વાત ફેલાવી દેશવાસીઓને તેણે હિંમત આપી. ચોથા અંકમાં આપણને જાણવા મળે છે કે વસ્તુપાલે ફેલાવેલી અફવાને પરિણામે બગદાદનો ખલીફ ખર્પરખાનને આજ્ઞા કરે છે કે તેણે મીલચ્છીકારને પકડી બેડીમાં જકડી પિતાની આગળ રજુ કરવો. બીજી બાજુ, તુકેના પરાજય પછી તેમના પ્રદેશ પાછા સપવાનું વચન આપી વસ્તુપાલ કેટલાક રાજાઓને પોતાના પક્ષમાં લઈ લે છે. પછી મીલચ્છીકાર તેના વજીર ઘેરી ઈસફ સાથે વાતચીત કરતા ઊભો છે, ત્યાં વિરધવલની બૂમ અને તેના લશ્કરનો અવાજ સાંભળી બન્ને જણ મૂઠીઓ વાળી નાસે છે; શત્રુ ન પકડાયાથી વિરધવલ નાસીપાસ થાય છે, પણ શત્રની પૂંઠ ન પકડવાની વસ્તુપાલની સલાહનું પાલન કરે છે. પાંચમા અંકમાં રાજા વિજય પામી ઘેર આવે છે. વળી એક વાત જાહેર થાય છે કે કે મીલચ્છીકારના પીર રદી અને કુદીને બગદાદથી આવતાં વસ્તુપાલે સમુદ્રમાં કેદ કર્યા હતા અને તેમની સહીસલામત માટે મીલઠ્ઠી કારને વરધવલ સાથે મૈત્રીની ૬૩ Page #73 -------------------------------------------------------------------------- ________________ ઈતિહાસની કેડી સંધિ કરવાની ફરજ પાડી હતી. અંતમાં, રાજા શિવના મંદિરમાં જાય છે, ત્યાં શિવ સાક્ષાત પ્રકટ થઈ તેને વરદાન આપે છે. આ નાટક ખંભાતમાં વસ્તુપાલના પુત્ર જયંતસિંહની આજ્ઞાથી ભીમેશ્વર દેવના યાત્રા મહોત્સવ પ્રસંગે ભજવાયું હતું. સમગ્ર સંસ્કૃત સાહિત્યમાં સમકાલીન શુદ્ધ ઐતિહાસિક પ્રસંગને અનુલક્ષીને લખાયેલાં નાટક અત્યંત વિરલ છે, અને એ રીતે આ “હમીરમદમર્દન’ નાટક ખૂબ મહત્ત્વનું ગણાવું જોઈએ. જો કે નાટક કે કાવ્ય તરીકે તે બહુ ઉચ્ચ કેટિનું નથી. સુભટનું ‘દૂતાંગ - સુભટ નામે કવિ પણ વિરધવલના દરબારમાં રહેતો હતો અને તે કાલના બીજા અનેક કવિઓની જેમ તેને પણ વસ્તુપાલનો આશ્રય હતો. તેણે લખેલું દૂતાંગદ’ નાટક પાટણમાં કુમારપાલે પધરાવેલી શિવની મૂર્તિના દોલોત્સવ પ્રસંગે ત્રિભુવનપાલની આજ્ઞાથી ભજવાયું હતું. ત્રિભુવનપાલન રાજ્યકાળ સં. ૧૨૯૮ થી ૧૩૦૦ નો છે, એટલે આ નાટક પણ તે જ અરસામાં લખાયું હશે. મેઘપ્રભાચાર્યનું “ધર્માક્યુદય” દશાર્ણભદ્ર રાજર્ષિના ચરિત્રને અવલંબીને લખાયેલું મેધપ્રભાચાર્યનું ધર્માભ્યદય’ નાટક પણ સંઘની આજ્ઞાથી ભજવાયું હતું એમ જાણવા મળે છે. મુસ્લિમ કાળનાં સંસ્કૃત નાટકે - સં. ૧૭પ૬માં કરણ વાઘેલાનો પરાજય થયો; ગૂજરાતનું છેલ્લું સ્વતંત્ર હિન્દુ રાજ્ય નાશ પામ્યું અને મુસ્લિમ સત્તાને પ્રારંભિક દર સારા યે ગૂજરાત ઉપર ગાજી રહ્યો. વિદ્યાને મળ રાજ્યાશ્રય બંધ થયો. રાજદરબારમાંથી વિદ્રષ્ટિ અને શાસ્ત્રચર્ચાઓને દેશવટો ૬૪ Page #74 -------------------------------------------------------------------------- ________________ ગૂજરાતમાં સંસ્કૃત નાટક મળે, છતાં ગૂજરાત કાઠિયાવાડના હિન્દુ રાજાઓ અને ધનિકોએ વિદ્યાને યથાશક્તિ પિષણ આપ્યાં કર્યું. પરિણામે મુસ્લિમ સત્તાની સ્થાપના પછી પણ ગૂજરાતમાં સંસ્કૃતના સારસ્વતપ્રવાહનું સાતત્ય જળવાઈ રહ્યું. જૈન સાધુઓની લેખનપ્રવૃત્તિઓ પણ સંસ્કૃત સાહિત્યની રચનામાં ઘણે મોટો ફાળો આપ્યો હતો. એ કાળમાં રચાયેલા સંસ્કૃત સાહિત્યમાં કેટલાંક સંસ્કૃત નાટકે પણ મળે છે. ગંગાધરનું ગંગાદાસપ્રતાપવિલાસ સં. ૧૫૦૫ આસપાસમાં આપણને “ગંગાદાસપ્રતાપવિલાસ” નામનું નવાંકી નાટક મળે છે. ચાંપાનેરના રાજા ગંગાદાસે અમદાવાદના સુલ્તાન મહમ્મદ તથા તેના આશ્રિત ઈડરના રાજાને હરાવ્યા, તે પ્રસંગને અનુલક્ષીને લખાયેલું એ વીરરસપ્રધાન નાટક છે. ચાંપાનેરનો રાજકવિ ગંગાધર તેનો કર્તા છે. પાવાગઢ અને ચાંપાનેરની સમૃદ્ધિ, પ્રજાની મહાકાલી પ્રત્યેની ભક્તિ અને ગંગાદાસનો અડગ ટેક એ બધાનો એમાંથી સારો ખ્યાલ મળે છે. ચાંપાનેરમાં મહાકાલીના મન્દિરના સભાગૃહમાં એ નાટક ભજવાયું હતું. ભૂદેવ શુકલનું “ધર્મવિજય ધર્મવિજય’ નામનું પંચાંકી નાટક દિલ્હીપતિના દાનવેનાધ્યક્ષ કાયસ્થ કેશવદાસ માટે લખાયેલું છે. તેનો કર્તા ભૂદેવ શુકલ છે. સ્માર્ત આચરેથી યુક્ત જીવનના પારલૌકિક ફાયદાઓ” દર્શાવતું એ રૂપક છે. એની હાથપ્રત સં. ૧૮૩૨ ની મળે છે, એટલે ત્યાર પહેલાં એ રચાયેલું હોવું જોઈએ. રવિદાસનું પાખંડખંડન રવિદાસનું “પાખંડ ખંડન” પણ દંભ અને પાખંડનું ખંડન કરી વેદધર્મનું પ્રતિપાદન કરતું રૂપક છે. નાન્દીમાં શ્રીદેવી, સૂર્ય, પાર્વતી, વાદેવી, રામ, શિવ અને ગણેશનું આવાહન કર્યું છે. નેપથ્યમાંથી Page #75 -------------------------------------------------------------------------- ________________ ઇતિહાસની કેડી વેદધ્વનિ અને સરસ્વતીની વીણાને ઝંકાર સંભળાય છે. વેદ અને સરસ્વતી વૈદિક ધર્મનું વિપ્લાન થયું હોવાની ફરિયાદ કરે છે. ધાર્મિક દંભો અને પાખંડોએ વૈદિક ધર્મની કેવી અવદશા કરી મૂકી હતી તે આમાંથી જણાય છે. કર્તાએ આમાં સરસ્વતી અને વેદ ઉપરાંત વિષ્ણુભક્તિ, ન્યાય, મીમાંસા, વેદાન્ત, પ્રશસ્ત પૌરાણિક, વિટાવતેસ વગેરે પાત્રો કલ્પીને વૈદિક ધર્મની સત્યતા પ્રતિપાદિત કરી છે. અંતમાં, પ્રશસ્ત પૈરાણિકના પ્રયત્નોથી પાખંડી ધૂર્તી નાસી જાય છે તથા નાસ્તિક આસ્તિક બને છે. કર્તાએ આ નાટક “ધારવતી–પતિના પ્રિયને માટે લખ્યું છે” એવો તેમાં ઉલ્લેખ છે, પણ તે ક્યારે લખાયું એ વિશે કંઈ જાણવા મળતું નથી. અલબત, તે ઘણું પ્રાચીન તો નથી જ. રામકૃષ્ણનું “ગોપાલકેલિચન્દ્રિકા” રામકૃષ્ણ દેવનું “ગોપાલકેલિચન્દ્રિકા” નાટક શ્રીકૃષ્ણની વૃન્દાવનલીલાઓનું ભક્તિભાવપૂર્ણ નિરૂપણ કરે છે. આ નાટકનો પણ ચોકકસ સમય જાણવામાં નથી. અર્વાચીન કાળ વધુ અર્વાચીન કાળમાં આવતાં, સં. ૧૮પરમાં પ્રશ્નોરા કવિ જગન્નાથકૃત “ભાગ્યમહોદયજુદા જુદા અલંકારને પાત્ર કપીને ભાવનગરના મહારાજા વખતસિંહ તથા તેમની સભાનું વર્ણન કરે છે. આ પછી પણ ગુજરાતમાં સંસ્કૃત નાટકે નથી લખાયાં એમ નહિ. પચાસ-સાઠ વર્ષ પર લખાયેલાં મેરબીવાળા શાસ્ત્રી શંકરલાલ મહેશ્વરનાં “સાવિત્રીચરિત” આદિ તથા ઠેઠ હમણાં નડિયાદવાળા શ્રી મૂળશંકર માણેકલાલ યાજ્ઞિકનાં “સંયોગિતાસ્વયંવરમ,” “છત્રપતિ– સામ્રાજયમ્' આદિ સંસ્કૃત નાટયશાસ્ત્રના સિદ્ધાન્તને અનુસરીને લખાયેલાં નાટકે તેના ઉદાહરણરૂપ છે. પરંતુ એ કે એની કે પછી લખાયેલાં બીજા કેટલાંક નાટકોનું વિવરણ આ સ્થળે અપ્રસ્તુત છે. Page #76 -------------------------------------------------------------------------- ________________ ગુજરાતમાં સંસ્કૃત નાટક પ્રજાજીવનમાં સંસ્કૃત નાટક મધ્યકાલીન ગૂજરાતમાં નાટક રાજાતિ અથવા ધનિકાધીન હતું. રાજાની આજ્ઞાથી જેમ વખતેવખત નાટકો ભજવાતાં તેમ ધનિક લોકે પણ નાટકે કરાવતા. ઉપરાંધેલાં નાટકો પૈકી ઘણાં રાજાજ્ઞાથી ભજવાયાં હતાં, એ આપણે જોઈ ગયા. રામભદ્રનું “ પ્રબુદ્ધરૌહિણેય’ નાટક જાલોરમાં બે વણિક ભાઈઓની સૂચનાથી ભજવાયું હતું. “પ્રબન્ધચિન્તામણિ'ના ભોજરાજ–પ્રબન્ધમાં એવો એક પ્રસંગ આવે છે કે–ભેજરાજા નગરચર્ચા જોવા ગયો હતો, ત્યાં એક સ્થળે શિવમંદિરમાં એક વાણિયાએ નાટક કરાવ્યું હતું, તેની સમૃદ્ધિ જોઈને વાણિયાને લૂંટી લેવાનો રાજાને વિચાર થયો. આ કથાનકમાં ભલે સત્યાંશ ન હોય, પરંતુ દેવમંદિરેમાં ધનિક લોકે પણ નાટકો કરાવતા, એટલી ઉપયોગી માહિતી તેમાંથી મળે છે. દેવમંદિરોમાં દેવોની વર્ષગાંઠ, વસન્તોત્સવ, યાત્રામહોત્સવ ઇત્યાદિ પ્રસંગોએ ખાસ નાટક ભજવાતાં. પૂર્વકાળમાં નાટક માત્ર ઉચ્ચ વર્ગના–રાજા અને તેના દરબારીએના વિનોદનું સાધન હતું. પણ મધ્યકાલીન ગૂજરાતમાં ધાર્મિક પ્રચારાર્થે પણ નાટકનો ઉપયોગ થતે આપણે જોઈએ છીએ. એ રીતે નાટક જનસમૂહનો સ્પર્શ કરતું પણ બન્યું. “મોહરાજપરા,” પ્રબુદ્ધરૌહિણેય “કરુણવયુધ” અને “ધર્માભ્યદય’ જૈનધર્મના પ્રચારાર્થે જ લખાયાં તથા ભજવાયાં હતાં. “કરુણવયુધ’ તો યાત્રાધામ શત્રુંજય ઉપર વસ્તુપાલે કાઢેલા સંઘના પરિતાપ અર્થે ભજવાયું હતું, એ પણ ઓછું સૂચક નથી. “ધર્મવિજ્ય, “પાખંડ– ૭. બંગાળમાં હજી પણ જાત્રાના પ્રયોગો થાય છે. મધ્યકાલીન તેમજ અર્વાચીન ગુજરાતમાં પણ “જાત્રા,” “જાતર ” એ શબ્દો “ભવાઈ'ના અર્થમાં વપરાય છે. સરખા “ચાચર ત્યાં જાતર.” કવિ લાવણ્યસમય “વિમલપ્રબંધમાં લખે છે: “ન ગણઈ ઘરમાંટી કુણમાત્ર, નારી જેવા જાઈ જાવ.” Page #77 -------------------------------------------------------------------------- ________________ ઇતિહાસની કેડી ખંડન' ઇત્યાદિ નાટકા એવી જ રીતે વૈદિક ધર્મના પ્રચારાર્થે લખાયાં હતાં. નાટક! સામાન્યતઃ મદિરના પટાંગણમાં ભજવાતાં, કારણ કે પ્રાચીન કાળનુ મન્દિર એ સાર્વજનિક સમેલનનું એકમાત્ર સ્થાન હતું. લેકે નાટક જોવા ખૂબ ઉત્સાહથી જતા અને નાટયં મિત્રનેેઅનન્ય યદુધાળ્યેક સમારાધનમ્ । એ કવિકુલગુરુની ઉક્તિને સાર્થક કરતા એમ પ્રબંધે! વાંચતાં જણાય છે.૮ સમાજને ધનિક અને મધ્યમવર્ગ નાટકના સામાન્ય સંવાદે પૂરતું સંસ્કૃત અને પ્રાકૃત સમજી શકતા હશે જેમ અત્યારે અંગ્રેજી સમજે છે એમ માનવાને પૂરતાં કારણેા છે. આજે પણ મલબારમાં કેટલેક સ્થળે ‘ આશ્ચર્યાં – મંજરી, ’· પ્રતિજ્ઞાયૌગન્ધરાયણ ’ અને ‘ નાગાનદ’ નાટકો ભજવાય છે અને જોનારા તે સમજે છે.૯ ૮. કેટલાક પ્રબન્ધામાં મળતું નીચેનુ કથાનક આ દૃષ્ટિએ જાણવા જેવુ છે: એક સ્થળે નાટક થતું હતું ત્યાં રાજા સિદ્ધરાજ પા વેશે જઇ ચઢયા ત્યાં નાટક નેતા એક વાણિયા ખૂબ ઉત્સાહથી રાજાના ખભે હાથ મૂકીને ઊભે! રહ્યો. રાન્તએ તેને પાન ખાવા આપ્યું. બીજે દિવસે સવારે રાન્નો વાણિયાને દરબારમાં બાલાવ્યા અને કહ્યું કે, કાલે “ નાટક જેવાની તેા મજ આવી, પણ મારે ખભે! બહુ દુ:ખે છે. ” ત્યારે વાણિયા મનમાં તા ગભરાયે પણ તેણે ચતુરાઇથી જવાબ આપ્યા કે, “ મહારાજ ! જે આખી પૃથ્વીના ભા પેાતાના ખભે ધારણ કરે છે, તેને એક ગરીબ વાણિયાના શા ભાર લાગવાને હતા ?” આ સાંભળી રાન્ત ખુશ થયા. * ૯. જેમ ઉપલા અને મધ્યમ વર્ગ માટે સસ્કૃત નાટક હતું તે આમવગ માટે ભવાઇ જેવા નાટચપ્રકાર હોવા જોઇએ. પણ તેની વધુ ચર્ચ અહીં અપ્રસ્તુત છે. એ સંબધી વિશેષ માટે જુએ ‘ભારતીય વિદ્યા, પુ. ૧ અંક ૩ માં ‘ મધ્યકાલીન ગુજરાતમાં નાટક ’ એ મારા નિબંધના ત્રીજ ખંડ તથા અમદાવાદની રંગભૂમિ પરિષદમાં શ્રી જયશંકર સુન્દરીને ભવાઇ’વિશેને નિખ`ધ. Page #78 -------------------------------------------------------------------------- ________________ ગુજરાતમાં સંસ્કૃત નાટક ગૂજરાતનાં સંસ્કૃત નાટકેનું મૂલ્યાંકન હવે પ્રશ્ન એ થશે કે, ગુજરાતના આ બધાં સંસ્કૃત નાટકનું સાહિત્યદષ્ટિએ મૂલ્યાંકન શું? કહેવું જોઈએ કે હેમચન્દ્રના શિષ્ય રામચન્દ્રના અપવાદને બાદ કરીએ તે, શુદ્ધ સાહિત્યદષ્ટિએ આ બધાં નાટકોની કીમત ઝાઝી નથી. જો કે માઘ અને બાણની પછી સાચું સર્જને સંસ્કૃત સાહિત્યમાંથી લગભગ આથમી ગયું હતું, એટલે મધ્યકાળમાં તે હિન્દના બધા જ પ્રાન્તમાં આ સ્થિતિ છે. સંસ્કૃત નાટકનો ઉદ્દેશ મુખ્યત્વે કરીને પાત્રોના બાહ્ય કે આંતરિક સંઘર્ષણનું નિરૂપણ કરવાનો નહિ પણ પ્રેક્ષકોના મનમાં રસની નિષ્પત્તિ કરવાનો હતો. અર્થાત ના રચ એ ઉક્તિ દર્શાવે છે તેમ, નાટક એ કાવ્યનો જ એક પ્રકાર હતો. એટલે કીથ જેવા વિદ્વાને કરે છે તેમ, કેવળ પાશ્ચાત્ય વિવેચનની દષ્ટિએ જ આ બધાં નાટકનું મૂલ્યાંકન કરી તેમને કેવળ ઉતારી પાડવાનો કંઈ અર્થ નથી, કેમકે હિન્દ અને યુરોપનો નાટક પ્રત્યેનો દૃષ્ટિકોણ કેવળ ભિન્ન હતો. છતાં પ્રાચીન પ્રતિભાવાન આચાર્યોએ સ્થાપેલા રસસંપ્રદાયનું અંતર્ગત રહયે જ્યારે લગભગ ભુલાયું હતું અને પૂર્વકાલીન તેજસ્વી સર્જકતા આથમતી હતી તે પાંડિત્યયુગમાં સંસ્કૃત નાટકની અવનતિ થઈ એ હકીકત છે. સંવાદો ફીકા, દીર્ઘસૂત્રી અને વ્યક્તિત્વહીન બનતા ગયા અને રસનિષ્પત્તિનો હેતુ પ્રધાન હોવાને કારણે લોકે મુકતક જેવા-વધુ ને વધુ લાલિત્યપૂર્ણ બનતા ગયા. લેખકેનું ધ્યાન આવાં મુક્તકે લખવા ઉપર જ કેન્દ્રસ્થ થતું ગયું અને નાટકનાં બીજા અંગે ભૂખે મરવા લાગ્યાં. જે વર્ગો જ પાડવા હોય તો, ગૂજરાતમાં લખાયેલાં સંસ્કૃત નાટકે પૈકી રામચન્દ્રની મોટા ભાગની કૃતિઓ, બિલણકૃત “કર્ણસુન્દરી.' યશપાલકૃત “મેહરાજપરાજય, પ્રહલાદનદેવકૃત “પાર્થપરાક્રમવ્યાયોગ' અને વિજ્યપાલકૃત “દ્રૌપદીસ્વયંવર ને હું આગલી હરોળમાં મૂકે. Page #79 -------------------------------------------------------------------------- ________________ ઇતિહાસની કેડી આ સિવાય, બીજી રીતે જોઇએ તા, ઇતિહાસ અને સમાજશાસ્ત્રના અભ્યાસની દષ્ટિએ ગૂજરાતમાં લખાયેલાં સંસ્કૃત નાટકાનુ મૂલ્ય ઘણું મોટું છે, ૧૦ ક સુન્દરી, મુદ્રિતકુમુદચન્દ્રપ્રકરણ, ચન્દ્ર" લેખાવિજયપ્રકરણ, મેાડરાજપરાજય, હમ્મીરમદમર્દન તથા ગંગાદાસપ્રતાપવિલાસ એ નાટક! સમકાલીન ઐતિહાસિક પ્રસંગે ઉપરથી લખાયાં છે. એક સાથે આટલાં ઐતિહાસિક નાટક મળે એ ખૂબ મહત્ત્વનું છે. ખીજાં કેટલાંક નાટકા ધાર્મિક પ્રચારાર્થે લખાયાં છે અને ઘણાંખરાં સાર્વજનિક ઉત્સવ પ્રસંગે ખાસ ચેાજનાથી ભજવાયાં છે. મધ્યકાલીન ગુજરાતના ઇતિહાસ અને જીવનને સમજવામાં નાટક પણ ધણે અંશે સહાયભૂત થાય છે. ઉપસ’હાર ગૂજરાતમાં સંસ્કૃત નાટકા મુખ્યત્વે વિક્રમના બારમા સૈકાના પૂર્વાથી માંડી તેરમા સૈકાના ઉત્તરાર્ધ સુધીમાં—આશરે બસે વર્ષના ગાળામાં લખાયાં છે. કેટલાં નાટકા કાળના પ્રવાહમાં તણાઈ ગયાં હશે, એ નક્કી કરવાનું કાઇ સાધન આપણી પાસે નથી, છતાં જે અશિષ્ટ રહ્યાં છે તે જોતાં પણ ગૂજરાતે ખસે। વર્ષના ગાળામાં ઘણાં નાટકા આપ્યાં ગણાય. વળી એમાંનાં ઘણાં નાટકા ખાસ ભજવવા માટે જ લખાયાં હતાં, એ વિશેષ નેોંધપાત્ર છે. ગૂજરાતની સંસ્કૃતિના અભ્યાસ માટે તે! આ નાટકાનું અવલેાકન અને અભ્યાસ અનિવાર્ય છે, પરંતુ સંસ્કૃત નાટકસાહિત્યને સર્વ દેશીય વિચાર કરતાં પણ ગુજરાતનાં નાટકાની અવગણના ન થઇ શકે. ૧૦. એક જ ઉદાહરણ લઇએ તે!,‘મેહરાજપરાજય ’માં સાત વ્યસનને દેશવટા મળે છે, પણ વેશ્યાને રહેવુ હોય તે રહેવા દેવામાં આવે છે. એ नाटभां वेश्याव्यसनं तु वराकमुपेक्षणीयम् । न तेन किञ्चिद् गतेन स्थितेन वा । એવા ઉલ્લેખ છે. એટલે શું ગણિકા સમાજનુ અનિવાર્ય અંગ ગણાતી હશે ? આ રીતે બીન ઉલ્લેખા પણ ભેગા થઇ રોકે. Sp Page #80 -------------------------------------------------------------------------- ________________ પ્રબંધચિન્તામણિ શ્રીમેતુંગાચાર્ય વિરચિત પ્રબચિન્તામણિ (ગુજરાતી ભાષાન્તર, ઐતિહાસિક ટિપ્પણીઓ, પરિશિષ્ટ વગેરે સાથે) ભાષાન્તરકર્તા: રા. રા. દુર્ગાશંકર કેવળરામ શાસ્ત્રી, પ્રકાશક: શ્રી ફાર્બસ ગુજરાતી સભા, મુંબઈ. રૂ. ૧–૦–૦ “જની સ્થાઓ વારંવાર સાંભળેથી ડાહ્યાં માણસનાં મનને જોઈએ તેવાં પ્રસન્ન કરતી નથી, માટે નજીકના વખતમાં થઈ ગયેલા સપુરુષના વૃત્તાતો વડે આ પ્રબન્ધચિન્તામણિ ગ્રન્થની રચના કરું છું' એમ જણાવી નાગેન્દ્રગચ્છીય જૈનાચાર્ય મેરૂંગસૂરિએ સં. ૧૩ ૬૧માં વઢવાણમાં આ પ્રબન્ધચિન્તામણિ સંસ્કૃત ભાષામાં રચ્યો. વિક્રમ અને શાલિવાહનના પ્રબ તથા અન્ય કેટલાક પ્રકીર્ણ પ્રબન્ધને છોડી દઈએ કે, વનરાજથી માંડીને વીરધવલ સુધીનો ગુજરાતના ઈતિહાસને વૃત્તાન્ત તેમાં છે. એ માત્ર “ઈતિહાસ’ નથી, ઈતિહાસ” લખવાની દૃષ્ટિ પણ એ વખતે નહોતી; સામાન્ય જ્ઞાનવાળા વાચક–ખાસ કરી જૈનોને–પ્રબો એટલે કલ્પનામિશ્રિત શ્રતકથાઓ આપવાને તેને ઉદ્દેશ છે. સાદા અને સહેલા સંસ્કૃત ગદ્યમાં વચ્ચે વચ્ચે સંસ્કૃત, પ્રાકૃત અને અપભ્રંશ સુભાષિતો મૂકીને આ પ્રબન્ધ રચાયેલા છે. એટલે પૂર્વકાલમાં ઐતિહાસિક વિષયો લઈને રચાયેલાં મહાકાવ્યોમાં આવતી અતિશયોક્તિઓને દોષ તેમાં કુદરતી રીતે જ ઓછો છે. પૂર્વના લેખક એટલે કે હેમચન્દ્ર, અરિસિંહ, સોમેશ્વર, ઉદયપ્રભ અને બાલચન્દ્ર જેવા ચૌલુક્ય રાજાઓના સમકાલીન હોઈ તેમના વિષે કંઈક અપજશ લાગે એવી વાતો રાજ ૭૧ Page #81 -------------------------------------------------------------------------- ________________ ઇતિહાસની કેડી ભયથી કે બીજાં ગમે તે કારણોથી લખતાં અચકાયા હતા, અને માત્ર પ્રશસ્તિ સિવાયની બીજી થોડી જ હકીકતો આપણને પૂરી પાડી શક્યા છે. એ જ કારણથી મહમ્મદ ગજનીની સવારી અને સોમનાથના પતન જેવા મહત્વના બનાવોનાં વર્ણન તેમના ગ્રન્થમાં કયાં ય મળતાં નથી. આથી ઊલટું જ, મેતુંગને રાજભય જેવું તે કંઈ હતું જ નહીં, તેનો ઉદ્દેશ રૂઢ શિલીનાં મહાકાવ્યો લખવાને નહીં, પણ શ્રોતાઓનું રંજન કરવાનો હતો, અને ગુજરાતનું હિન્દુ મહારાજ્ય નાશ પામે માત્ર એક જ વર્ષ થયું હતું એટલે ઐતિહાસિક શ્રત પરમ્પરાનો લાભ પણ મેરૂતુંગને મળ્યો હતો. કીતિકૌમુદી, સુશ્રુતકીર્તાિકલ્લોલિની અને સહસ્ત્રલિંગપ્રશસ્તિ જેવાં પૂર્વકાળનાં લખા માંથી મે તુંગે અનેક સ્થળે અવતરણો લીધાં છે તે ઉપરથી એમ લાગે છે કે એ સાહિત્યનો પણ તેણે પૂર ઉપયોગ કર્યો હશે. જે કે તેની વિશેષતા તો એક બીજી છે. હિન્દુ લેખકોને સામાન્ય રીતે અપ્રિય એવી સાલો મેરૂતુંગે નોંધી છે અને તેણે આપેલી ઘણીક સાલ ઇતિહાસદૃષ્ટિએ વિશ્વાસપાત્ર પૂરવાર થઈ છે. વનરાજ ચાવડાએ સં. ૮૦૨માં પાટણ સ્થાપ્યું ત્યારથી સં. ૧૨૮૭માં મન્ની વસ્તુપાલે યાત્રા કરી ત્યાં સુધીની સંખ્યાબંધ સાલો તેમાં મળી આવે છે. આશરે છસો વર્ષના ઇતિહાસનો લગભગ સિલસિલાબંધ વૃત્તાન્ત મળી આવતો હોય એવા ગ્રન્થા સમસ્ત ભારતના સંસ્કૃત–પ્રાકૃત સાહિત્યમાં વિરલ છે. આમ, પ્રબન્ધચિન્તામણિ ગૂજરાતના મધ્યકાલીન હિન્દુ રાજપૂત યુગનો ઇતિહાસ ઉકેલવામાં બીજા કેઈ પણ પ્રબન્ધાત્મક લખાણ કરતાં વધારે ઉપયોગી થાય છે કે તેમાં લોકકથાના, કલ્પનાના અને સામ્પ્રદાયિક પક્ષભેદના અંશે ક્યાં છે તે આપણે જોઈશું. આ અત્યુપયેગી ગ્રન્થ તરફ ઈતિહાસરસિકોનું ધ્યાન બહુ લાંબા સમયથી ખેંચાયેલું છે. રાસમાલાકાર મી. અલેકઝાન્ડર ફાર્બસે પોતાના ઉપયોગ માટે તેને સં. ૧૮૪૯માં અનુવાદ કર્યો હતો, બોમ્બે ગેઝીટીયર અન્તર્ગત ગૂજરાતને ઈતિહાસ લખવામાં પંડિત ભગવાનલાલ ઇન્દ્રજીએ ૭ર Page #82 -------------------------------------------------------------------------- ________________ પ્રબચિતામણિ પણ તેનો ઉપયોગ કર્યો હતો. ત્યાર પછી તો ગુજરાતનો ઈતિહાસ પર તેની અમુક અંશમાં વિશ્વાસપાત્રતા સાબિત થતાં એ ગ્રન્થને બહોળો ઉપયોગ થવા લાગ્યો. એ પછી “વિધિવિષણુશંકરાંશરૂપ” પિટર્સન, કિલહોન અને બુલ્ડરના શાસ્ત્રી રામચન્દ્ર દીનાનાથે ગૂજરાતી, અને ટૌનીએ ટિપ્પણીઓ સાથે તેનું અંગ્રેજી ભાષાન્તર કર્યું. એ અગાઉ શાસ્ત્રી રામચન્દ્ર જ મૂળ સંસ્કૃત પણ સંપાદિત કરીને પ્રસિદ્ધ કર્યું હતું. પરંતુ તેમનું સંસ્કરણ અને તેમનો અનુવાદ અભ્યાસની દષ્ટિએ ઉપયોગી થાય એવાં નહેતાં; અને એ અગવડ લગભગ હમણાં સુધી નડતી હતી. સીંધી જૈન ગ્રન્થમાલા તરફથી મુનિ જિનવિજયજીએ અને શ્રી ફાર્બસ ગૂજરાતી સભા તરફથી શ્રી દુર્ગાશંકર કેવળરામ શાસ્ત્રીએ મૂળનાં ફરીવારનાં સંસ્કરણે કરેલાં છે અને આ બીજી સંસ્થા તરફથી ટિપ્પણીઓ અને પરિશિષ્ટોથી પરિષ્કૃત થયેલો આ અનુવાદ બહાર પાડવામાં આવેલો છે. હવે ગ્રન્થની સંઘટનાના વિષય ઉપર આવીએ. મેરૂતુંગનો ઉદ્દેશ કંઈ શુદ્ધ ઈતિહાસ આપવાનો નહોતો, અને પરિણામે લોકકથા, કલ્પના અને સાંપ્રદાયિકતાના અનેક અંશો પુસ્તકમાં ઘૂસી ગયેલા છે. નાગાનપ્રબન્ધ, ગેવર્ધનનૃપપ્રબન્ધ, ભર્તુહરિપ્રબન્ધ, વરાહમિહિરપ્રબન્ધ, પુણ્યસારપ્રબન્ધ, વિક્રમાકપ્રબ, શાલિવાહનપ્રબ વગેરે અતિપ્રાચીન પુરુષોને લગતા પ્રબન્ધો વિષે તે કંઈ મત આપ દુરસ્ત નથી. વધારે અર્વાચીન પ્રબધે પૈકી ભોજપ્રબન્ધમાં માઘ, બાણ અને મયૂર એ ત્રણે કવિઓને ભેજરાજાના દરબારમાં મૂકવામાં મેતુંગે કાલાનુક્રમની જબરી ભૂલ કરી છે, પણ આ ભૂલ તો લગભગ બધા જ પ્રાચીન લેખકે એ કરેલી છે, એટલે “સષ્ણુપરમ્પરાને આધારે લખનાર મેરૂતુંગે તે સ્વીકારી લીધી હોય તો નવાઈ નહીં. ઐતિહાસિક દૃષ્ટિને એ વખતે અભાવ હતો એ તો આપણે જોઈ ગયા. જમાનાને રંગ મેરૂતુંગને પણ ન લાગે એ બને જ કેમ ? તેણે બનાવોને કાલાનુક્રમ પ્રમાણે ગોઠવવાની તસ્દી લીધી નથી અને રચના ૭૩ Page #83 -------------------------------------------------------------------------- ________________ ઇતિહાસની કેડી બહુ શિથિલ હોવાથી પાછળથી પ્રક્ષિપ્ત પુષ્કળ દાખલ થઈ ગયાં છે. ગ્રજ મુખ્યત્વે શ્વેતામ્બર જૈનો માટે રચાયેલો હોવાથી દિગંબર સમ્પ્રદાય અને બ્રાહ્મણ ધર્મ પ્રત્યેની સ્વાભાવિક અસહિષ્ણુતાથી પ્રેરાઈને લખાયેલી અર્ધસત્યોથી ભરેલી અનેક હકીકત મળી આવે છે. અત્રે કહેવું જોઈશે કે પ્રાચીન હિન્દુ ગ્રન્થમાં પણ એ જ દોષ હતો. કેવળ ઐતિહાસિક વિગતોની દૃષ્ટિએ જોતાં આવાં ચમત્કારપૂર્ણ વર્ણનો અને સામ્પ્રદાયિકતાથી પ્રેરાયેલાં લખાણો વાંધાભરેલાં લાગે, પણ સમાજશાસ્ત્રના અભ્યાસની દૃષ્ટિએ તેનું અત્યંત મહત્ત્વ છે. વિષયથી દૂર જવાના ભયને લીધે એ વસ્તુનો અહીં માત્ર નિર્દેશ કરીને જ અટકું છું. પ્રબન્ધચિન્તામણિનો ઉદ્દેશ લોકરંજનનો હતો. એટલે સામ્પ્રદાયિક ચમત્કારાની હકીકતો, લોકોમાં અત્યંત પ્રિય થઈ પડેલી વાર્તાઓ એ બધું આપવા તરફ મેરૂતુંગે વિશેષ લક્ષ આપ્યું છે અને એની આડે કેટલીક મહત્ત્વપૂર્ણ બાબતો છુપાઈ ગઈ છે. જો કે સાહિત્યના અભ્યાસની દૃષ્ટિએ આ વસ્તુ પણ ઉપયોગી થઈ પડે છે. લોકકથાના અમુક અંશોની જુદે જુદે સ્થળે કેમ આયાત-નિકાસ થયાં કરે છે, તે આમાંથી જણાય છે. ૧ પૃ. ૧૦ ઉપરની વિક્રમવિષે વાર્તા શાલિવાહનની લોકવાર્તામાં મળે છે; પૃ. ૧પ ઉપરની પરકાયાપ્રવેશની વાર્તા જૈન સિંહાસનબત્રીસીમાં, જની ગૂજરાતીમાં થયેલાં એ જ ગ્રન્થનાં હરકલશ અને સંઘવિજયનાં રૂપાન્તરોમાં અને પ્રાચીન વાર્તાસાહિત્યમાં સ્થળે સ્થળે મળે છે; પૃ. ૧૧ ઉપર ઇન્ દેશની સમૃદ્ધિ ભોગવવાની વાત છે તે પણ લોકસાહિત્યની અસર છે. પ્રાચીન વાર્તાઓમાં અનેક સ્થળે ચક્રવર્તી ઇન્ દેશનો અધિપતિ હોય એવાં વર્ણને મળે છે: કાલકાચાર્ય કથામાને શાખિ રાજા છ— માંડલિકને અધિપતિ હતો; ૧ લોકકથાના અમુક અંશેની કેવી રીતે આપ–લે થયા કરે છે તેની વિસ્તારપૂર્વક ચર્ચા માટે જુઓ અગિયારમા સાહિત્ય સંમેલનમાં મારે નિબંધ “આપણું લેકવાર્તાવિષયક પ્રાચીન સાહિત્ય: એક તુલનાત્મક દષ્ટિ. Page #84 -------------------------------------------------------------------------- ________________ પ્રબન્ધચિતામણિ પૃ. ૭૩-૭૪ ઉપરની, ભોજની સભામાં ગયેલા ગૂજરાતના રાજા ભીમદેવના સાત્વિવિગ્રહક ડામરની ચતુરાઈની અને હાજરજવાબીની વાતો હજીયે અકબર બીરબલ કે એવાં જ કેઈ નામે પ્રચલિત છે; પૃ. ૧પ૦ ઉપરની, એક સ્ત્રીએ પોતાના પતિને વશ કરવા એક વનસ્પતિ ખવરાવતાં તે બળદ થઈ ગયે, અને શિવ-પાર્વતીની કૃપાથી તે પાછો મનુષ્યરૂપમાં આવ્યો તે કથા સોમપ્રભાચાર્ય કૃત કુમારપાલપ્રતિબંધમાં છે, અને અત્યારે પણ પ્રચલિત છે; પૃ. ૨૩પ ઉપરની, નગરને રાજા અપુત્ર હોય તો નવા આગંતુક ઉપર હાથણી પાસે કલશ ઢોળાવી વારસ નક્કી કરવાની હકીકત લગભગ બધી જ લોકકથાઓમાં હોય છે. માત્ર આટલું જ નહીં, પણ આ એક જ ગ્રન્થમાં ચેએક સરખી વાર્તાઓ એક કરતાં વધારે સ્થળે મળે છે. રાજકવિ કલાપીએ જે કથાને “ગ્રામ્ય માતા’ નામે કાવ્યમાં અમર કરી છે તે– રાજાના અસંતોષને લીધે શેરડીમાંથી રસ સૂકાઈ જવાની વાર્તા આમાં વિક્રમપ્રબન્ધમાં વિક્રમ વિષે અને ભેજભીમપ્રબન્ધમાં ભેજ વિષે મળે છે. બનેમાં ફેર માત્ર એટલો કે વૃદ્ધાને બદલે સંસ્કૃતમાં વેશ્યાનું પાત્ર છે. સિદ્ધરાજપ્રબન્ધમાંના લીલા વૈદ્યના ઉટંગ ચમત્કારોની વાતો અત્યારે પણ આયુર્વેદના કેટલાક અજ્ઞાન પ્રશંસકે કરે છે. સામ્પ્રદાયિક ચમત્કારો વિષેની અસંભાવ્ય વાતો આમાં છે, તથા દિગંબરો અને બ્રાહ્મણોનું હલકું દેખાય એવી હકીકત છે; તેઓ એક બીજાના ધર્મની કેવી રીતે નિન્દા કરતા હશે તેનાં કંઈક સૂચનો એમાંથી મળે છે. પણ તેની કંઈ ખાસ વિશેષતા ન હોઈ તે વિષે અહીં લખ્યું નથી. અન્ય જૈન પ્રબળે પૈકી કઈ ઐતિહાસિક દષ્ટિએ કદાચ નિર્માલ્ય હશે, પણ પ્રાચીન લોકવાર્તાના સાહિત્યના તુલનાત્મક અભ્યાસમાં તેમાંથી અનેક પ્રકારે મદદ મળે છે. પ્રબન્ધચિન્તામણિ ગ્રંથ ઉપર કહી તેવી ખામીઓવાળા હોવા છતાં તેની પહેલાંના અથવા પછીના કોઈ પણ પ્રબન્ધાત્મક લખાણ કરતાં તે વધારે ઉપગી છે. ગુજરાતના ઈતિહાસ પરત્વે તો મેરૂંગે Page #85 -------------------------------------------------------------------------- ________________ ઈતિહાસની કેડી આપેલાં નામો ઐતિહાસિક જણાયાં છે તથા તેણે આપેલા સંવતે પણ ઉત્કીર્ણ શિલાલેખ વગેરે સાધનો ઉપરથી સાચા જણાયા છે અને એથી જ અનેક સમકાલીન ગ્રો કરતાં યે પ્રબન્ધચિન્તામણિની માહિતી વધારે ઉપયુક્ત ગણાઇ છે. શ્રી દુર્ગાશંકર શાસ્ત્રી જેવા પ્રાચીન સાહિત્ય અને ઈતિહાસના આપણા એક શ્રેષ્ઠ અભ્યાસીને હાથે આ ગ્રન્થનો અનુવાદ થયો છે એ આનંદની વાત છે. મૂળ અનુવાદ કરતાં યે વધારે ઉપયોગી તે તેમણે કરેલાં અનેક શંકાસ્થાનનાં નિવારણ, ટિપ્પણીઓ અને પરિશિષ્ટો છે, અને તેમના લખવા પ્રમાણે ઐતિહાસિક ટિપ્પણીઓ અને પરિશિષ્ટોએ જ સૌથી વધારે મહેનત તેમને આપી છે. આ ઐતિહાસિક ટિપ્પણીઓમાં તેમણે કેટલાંક એવાં નવીન અને મહત્ત્વપૂર્ણ વિધાનો કરેલાં છે કે જે ઈતિહાસના અભ્યાસીઓનું પહેલી જ નજરે ધ્યાન ખેંચવા શક્તિમાન થઈ જશે; જેમકે વિક્રમ વિષેની ચર્ચાનું પરિશિષ્ટ (પૃ. ૨૧), ચાવડાઓની વંશાવળીનું પરિશિષ્ટ (પૃ. ૩૮), મુંજ અને મૃણાલવતીના પ્રેમની કથા અને તેના જ પરિણામે મુંજનો તૈલપે વધ કર્યાની કથા વિશ્વાસપાત્ર ન હોવા વિષેની ચર્ચા (પૃ. ૬૧), ભોજરાજાના વન વિષેનું પરિશિષ્ટ (પૃ. ૧૦૭), ખેંગાર અને રાણકદેવીની ચર્ચા (પૃ. ૧૩૫), વલભીના પતનનું ટિપ્પણ (પૃ. ૨૨૯), જગદેવ પરમાર વિષેનું ટિપ્પણ (પૃ. ૨૪૭), પૃથ્વીરાજ ચૌહાણ અને રાસા વિષેનું ટિપ્પણ (પૃ. ૨૪૯). આમાંનાં બધાં વિધાનો સર્વમાન્ય થશે કે કેમ એ એક ચર્ચાસ્પદ બાબત છે, પણ એ વિધાન દ્વારા શ્રી દુર્ગાશંકર શાસ્ત્રીજીએ પ્રાચીન ગૂજરાતના ઈતિહાસના રસિકો સમક્ષ વિચાર કરવાને માટે કેટલીક નવીન વસ્તુઓ મૂકી છે એ તો ચોક્કસ. ઉપરાંત, પાને પાને અપાયેલાં ટિપ્પણમાં ઈતિહાસ અને સંસ્કૃતિવિષયક અનેકવિધ માહિતી છે, જે દરેક અભ્યાસને ઉપયોગી થઈ પડવાનો સંભવ છે. પુસ્તકને Page #86 -------------------------------------------------------------------------- ________________ પ્રબચિતામણિ અંતે આપેલી સૂચિને લીધે એ મહત્ત્વપૂર્ણ ટિપ્પણીઓને ઉપયોગ કરવાની સરળતા પ્રાપ્ત થાય છે. પ્રબન્ધચિન્તામણિમાં સ્થળે સ્થળે તે વખતની પ્રચલિત ભાષા અપભ્રંશનાં સુભાષિત આવે છે. મેતુંગે પણ સિદ્ધહૈમકાર હેમચન્દ્રની માફક એવાં સુભાષિત પ્રાચીન કથાકાવ્યો અને લોકેાક્તિઓ ઉપરથી ઉતાય લાગે છે. તેણે ઉતારેલાં, ખેંગારનું મરણ થતાં રાણકદેવીએ ઉચ્ચારેલાં શોકવાયો જુઓ– राणा सव्वे वाणिया जेसलु वड्डउ सेठि । काहूं वणिजड्डु माण्डिउ अम्मीणा गढ हेठि ॥ पई गिरुआ गिरनार काहू मणि मच्छरु धरिउ । मारीतां खङ्गार एक वि सिहरु न ढलिउ ॥ वाढी तो वढवाण वीसारतां न वीसरइ । सोनासमा पराण भोगावह पई भोगवीइ ॥ એનું રૂપાર અત્યારે તુરી લોક ગાય છે અને તે જનસમાજમાં પણ બહુ પ્રચલિત છે – અમારા ગઢ હેઠ કેણે તંબુ તાણિયા, સધરે મેટે શેઠ, બીજા વર્તાઉ વાણિયા. ગોઝારા ગિરનાર, વળામણ વેરીને થયે, મરતા રા'ખેંગાર ખરેડી ખાંગો નવ થયો. વારૂ શહેર વઢવાણ ભાગોળે ભોગાવો વહે; (આટલાદિ) ભોગવત ખેંગાર, (હવે) ભગવા ભેગાવા ધણી. મુંજરાજપ્રબન્ધમાંના मुन्न भणइ मुणालवइ जुव्वण गयउं म झूरि । जइ सकर सयखण्ड थिय तोइ तु मीठी चूरि ॥ Page #87 -------------------------------------------------------------------------- ________________ ઇતિહાસની કેડી जा मति पच्छइ संपजह सा मति पहिली होइ । मुञ्ज भणइ मुणालवइ विघन न वेठइ कोइ ॥ એ “મુંજ ભણઈ મુણાલવઈ”ની છાપવાળા દૂહાઓ આણંદ કહે પરમાણંદ' વગેરે સાથે કેટલા મળતા આવે છે ? આમ મેરૂતુંગે અનેક સુન્દર પ્રાચીન સુભાષિતો–પછી તે લોકસાહિત્યમાંથી કે તે વખતે અસ્તિત્વમાં હોય પણ અત્યારે ઉપલબ્ધ નહીં એવાં કથાકાવ્યોમાંથી–ઉદ્ધર્યા છે અને એ દૃષ્ટિએ તેની ઉપયોગિતા માત્ર સિદ્ધહૈમકાર હેમચન્દ્ર અને કુમારપાલપ્રતિબોધકાર સમપ્રભાચાર્યથી જ બીજી કક્ષાએ આવે છે. ભાષાશાસ્ત્રની દૃષ્ટિએ પણ આ અવતરણોની અતી ઉપયોગિતા છે. પરંતુ અનેક સંશયગ્રસ્ત સંસ્કૃત-પ્રાકૃત પાઠનું આટલી નિપુણતાથી અને વિવેકપૂર્વક ભાષાન્તર કરનાર અનુવાદક આ અવતરણોના ભાષાન્તરમાં અનેક સ્થળે ચૂક્યા છે. બીજે સામાન્ય સુભાષિત કરતાં આની વિશેષતા હોવાથી તે વિષે જરા વિસ્તારપૂર્વક વિવેચન કરવા લલચાઉં છું. (૧) વિક્રમરાજા એક વાર રાત્રે વીરચર્યામાં ફરતા હતા તે વખતે તેમણે એક ઘાંચીના મોઢામાંથી નીચે પ્રમાણે કાર્ય સાંભળ્યો– अम्मीणओ सन्देसडओ तारय कन्ह कहिज्ज । ઘણીવાર વાટ જેવા છતાં એનું બીજું ચરણ ન સંભળાયું. પછી રાજા પિતાના મહેલમાં ચાલ્યા ગયા. સવારે તે ઘાંચીને બોલાવીને શોકનું બીજું ચરણ પૂછ્યું, ત્યારે તેણે કહ્યું કે, जग दालिद्दिहिं डुब्बिउं बलिबन्धणह मुइज ॥ . આનો અનુવાદ નીચે પ્રમાણે કરવામાં આવ્યો છેઃ “આપણું રાજાને (સંસારસમુદ્રમાંથી) તારનાર કૃષ્ણ કહી શકાય, (પણ) જગત દરિદ્રતામાં ડૂબી ગયું છે તથા બલિ (કરો તથા બીજો અર્થ s૮ Page #88 -------------------------------------------------------------------------- ________________ પ્રબન્ધચિન્તામણિ અલિરાજા ) નાં બંધના હજી છૂટયાં નથી.' આમાં પહેલા ચરણના અર્થ બરાબર નથી. સન્દેસબો શબ્દ જ અનુવાદકે ધ્યાનમાં લીધે જણાતા નથી. ‘અમારા સંદેશા તારક કૃષ્ણને કહેજે, (કે) જગત્ દરિદ્રતામાં ડૂબી ગયું છે માટે બલિનાં બંધના છેાડી દેજે.' એમ શુદ્ધ અર્થ હેવા જોઇએ. નિ અને મુખના અનુક્રમે કહેજે ’ ( સરખાવેા રાજસ્થાની ‘ કહિત્યે ’ ) અને ‘મુજે’-છાડી દેજે એ પ્રમાણે અથવા જોઇએ. 6 (૨) એક વાર સાંજના દિવાન—–આમ ખલાસ થયા પછી ભોજરાજા ધારાનગરીની અંદર કરતા હતા તે વખતે કાઇ દિગંબરને નીચેના શ્લાક ખેલતા તેમણે સાંભળ્યુંઃ एउ जम्मु नग्गहं गिउ भडसिरि खग्गु न भग्गु । तिक्खां तुरियां न माणियां गोरी गलि न लग्गु ॥ : આ જન્મ આના અર્થ નીચે પ્રમાણે કરવામાં આવ્યા છેઃ તો વૃથા ગયા (કારણ કે) હું નગ્ન છું, ભડવીરની તરવાર ન ભાંગી, સ્ત્રીએના તીખા કટાક્ષા ન માણ્યા કે ગેરીને ગળે ન લગાડી. આમાં અનુવાદક, શાસ્ત્રી રામચન્દ્ર દીનાનાથને અનુસર્યા લાગે છે, કારણ કે મઽસિરિલને એક પદ તરીકે લઇને મટ્ટીલા: એ પ્રમાણે અ થયા લાગે છે. તિાં તુરિયાંના અ ‘ તીક્ષ્ણ કટાક્ષ ' એવે શા આધારે થઇ શકે ? શુદ્ધ અર્થ નીચે પ્રમાણે હાવા જોઇએઃ * 6 આ જન્મ તે વૃથા ( ‘ નગ્નાવસ્થા’માં અથવા નિનું સંસ્કૃત નિવૃંદ લઇએ તે ધાર વગરની અવસ્થા'માં એમ પણ કરી શકાય) ગયા, ભડના માથા ઉપર તરવાર ભાંગી નહીં, તેજી ઘેાડા (તુરિયાં સં. સુ। અથવા બીજો અર્થ તીખા અને તુરા રસના) ઉપયાગ કર્યો નહીં અને ગેારીને ગળે લગાડી નહીં. " ૭૯ 3 Page #89 -------------------------------------------------------------------------- ________________ ઇતિહાસની કેડી (૩) એક વખત શ્રી કુમારપાલવિહારમાં કુમારપાલે લાવેલા શ્રીહેમાચાર્ય કપર્દીના હાથનો ટેકે દઈ પગથિયાં ચઢતા હતા ત્યાં નર્તકીને કમખાની દોરી ખેંચતી જે કપર્દીએ કહ્યું – सोहग्गीउ सहि कञ्चुयउ जुत्त उत्ताणु करेइ । તેને ઉત્તરાર્ધ હેમાચાર્યો નીચે પ્રમાણે પૂરો કર્યો— पुहिहिं पच्छइ तरुगीयणु जसु गुणगहण करेइ ॥ આ શ્લોકનો અર્થ નીચે પ્રમાણે કરવામાં આવ્યો છેઃ “સુન્દરીની કાંચળી સારા ભાગ્યને પામવાની ઉતાવળ કરે છે. (એ વાત ખરી છે, કારણ કે તરુણીજનોનો પછવાડેને ભાગ ગુણગ્રહણ કરીને પુષ્ટ થયો છે.' આ અર્થ કરવામાં ગેરસમજ થઈ છે. અનુવાદક સત્તાજીને અર્થ “ઉતાવળ’ અને પુર્દિ એ એક જ શબ્દના “પછવાડેને ભાગ ” અને “પુષ્ટ’ એમ બે અર્થ કરતા લાગે છે. એમ થવાથી લોકન ભાવ અને તેની અંદર રહેલે વ અસ્પષ્ટ રહી ગયાં છે. હું તેનો અર્થ આ પ્રમાણે કરું છું: “સખીઓ કંચુકી સાથે સૌભાગ્યને પણ ઊંચું કરે છે, જેના ગુણ (એટલે દોરીન્કસ અને સદ્ગુણ) પછી તરુણીજનો પૂંઠેથી ગ્રહણ કરે છે.' (૪) પ્રબન્ધશતકર્તા કવિ રામચન્દ્રને મારી નાખવા માટે રાજા અજ્યપાલે તાંબાના તપાવેલા પાટલા ઉપર બેસાર્યા, ત્યારે તે કવિ નીચેને લોક બોલી જીભ કરડી મરણ પામ્યા. महिवीढह सचराचरह जिण सिरि दिला पाय । तसु अत्थमणु दिणेसरह होउत होइ चिराय ॥ . આને અનુવાદ નીચે પ્રમાણે થયો છે: “જે સૂર્યો સચરાચર પૃથ્વીને મોટે ભાગે લક્ષ્મી (શોભા) આપી છે તે દિનપતિ સૂર્યને પણ અસ્ત થાય છે; માટે થવાનું હોય તે લાંબે કાળે પણ થાય છે.” Page #90 -------------------------------------------------------------------------- ________________ પ્રબન્ધચિન્તામણિ આમાં અનુવાદક ફદાચ રામચન્દ્ર શાસ્ત્રીને તે! નહીં અનુસર્યાં હેાય ? કારણ તેમણે નિળ સિર વિદ્યા પાયને અ · જેણે શ્રી પ્રાયઃ આપી’ એવા કર્યો છે. એ અર્થ તદ્દન ખેંચીતાણીને આણેલા લાગે છે અને ભાષાશાસ્ત્રની દૃષ્ટિએ પણ બરાબર નથી. હું તેને અર્થ આ પ્રમાણે કરુ` છું': ‘આ સચરાચર પૃથ્વીપીઠના માથે જેણે પગ મૂકયે તે દિનેશ્વર સૂર્યના અસ્ત થાય છે; માટે જે થવાનુ હોય તે લાંખે કાળે પણ થયાં કરે છે.’ ઉપરાંત ઐતિહાસિક દૃષ્ટિએ તો પ્રબન્ધચિન્તામણિની અનિવાર્ય ઉપયેાગિતા સિદ્ધ છે જ, પણ તત્કાલીન સામાજિક અને રાજકીય પરિસ્થિતિ વિષે પણ તેમાં છૂટક છૂટક સૂચને મળી આવે છે, જે ઇતિહાસ અને સમાજશાસ્ત્રના અભ્યાસીઓને બહુ ઉપયેગી નીવડવાના સંભવ છે. પ્રસ્તુત ગ્રન્થ મેત્તુંગે, સ. ૧૩૬૧ માં વઢવાણુમાં લખ્યા છે, એટલે માત્ર એક જ વર્ષ પહેલાં નાશ પામેલા હિન્દુ રાજ્યની જાડેજલાલી અને રાજાએાની રહેણીકરણીના પ્રત્યક્ષ અનુભવ તેને હશે એમ તેણે કરેલા ચેોક્કસ ઉલ્લેખા ઉપરથી લાગે છે. મેત્તુંગે આપેલી કેટલીક વિગતા અહીં ઉતારું છું. રાજપૂત રાજાએ પોતે કરેલાં ધર્મકાર્યોની નેાંધ રાખવા માટે એક ખાસ ચેપડેા રાખતા, જે ધર્મહિકા નામથી એળખાતા. કાને દાન વગેરે કર્યાં પછી તે વાત તરત જ તેમાં લખી લેવામાં આવતી. ( પૃ. ૧૨ ); ‘ વનરાદિ ચાપાત્કટ વશ'માં યેાગરાજ, પોતાના પુત્ર જે કેટલાક પરદેશીઓને લૂંટવાની ઇચ્છા કરે છે તેને કહે છેઃ બીજા રાજ્યાના રાજાએ બધા રાજાઓનાં રાજ્યની પ્રશંસા કરે છે, ત્યારે ગૂર્જર દેશમાં ચારાનુ રાજ્ય છે એમ મરી કરે છે' (પૃ. ૨૭). સામાન્ય રીતે અત્યારે જે એવું અનુમાન થાય છે કે, ચાવડા વ’શના રાજાએ માત્ર ઠાકરડા જેવા હતા, અને તેમનુ આધિપત્ય અહિલવાડની આસપાસના જ ચેડા પ્રદેશ ઉપર " ૮૧ Page #91 -------------------------------------------------------------------------- ________________ ઇતિહાસની કેડી હતું, એને આથી પુષ્ટિ મળે છે. ચાવડાઓ મૂળે લૂંટારાઓ હતા અને રાજ્યકાળ દરમ્યાન પણ તેમનો એ સ્વિભાવ કદાચ ગયે નહિ હોય. મૂળરાજ પિતાની મા લીલાદેવીના ગર્ભમાં જ હતો તે વખતે લીલાદેવીનું અવસાન થયું એટલે તેનું પેટ ચીરીને પુત્ર બહાર કાઢવામાં આવ્યો. (પૃ. ૪૩) અનુવાદક જણાવે છે કે સુશ્રતસંહિતા જેવા આયુર્વેદના પ્રાચીન ગ્રન્થમાં સુવાવડ પાસે આવી હોય તેવી સ્ત્રીનું અચાનક મરણ થતાં તેનું પેટ ચીરીને બાળકને બચાવી લેવાનું કહ્યું છે. આજથી લગભગ એક હજાર વર્ષ પહેલાંના વૈદ્યો પણ એ કાર્ય સફળતાપૂર્વક કરી શકતા હશે એમ પ્રબન્ધચિન્તામણિના આ ઉલ્લેખ ઉપરથી લાગે છે. હિન્દુ રાજ્યના પતન પછી આયુર્વેદીય શસ્ત્રક્રિયાનું પતન થયું એમ માનવાને વાંધો નથી અને આજે તો એમાંની બહુ જ થોડી વિધિઓ અવગત છે. રાજાઓ અથવા તો એવા ઉચ્ચ વર્ગની નૈતિક સ્થિતિ વખાણવાલાયક નહીં હોય. શુભશીલગણિના લખવા પ્રમાણે મૃણાલવતી તૈલપની સગી બહેન નહીં, પણ તેના કાકા દેવલની સુન્દરી નામની રખાતની પુત્રી હતી (પૃ. ૫૭), મેરૂતુંગના લખવા પ્રમાણે ભીમદેવે ચકલા, અથવા બકુલા નામની અને ચારિત્રસુન્દરગણિ પ્રમાણે, કામલતા નામની વેશ્યાને પોતાના અન્તઃપુરમાં રાખી હતી (પૃ. ૧૬૪), કર્ણ સોલંકીને એક હલકી સ્ત્રી પ્રત્યે અને કોઈ કહે છે તેમ એક નટી પ્રત્યે આકર્ષણ હતું (પૃ. ૧૧૪), અને ભોજરાજાએ વિજયા પંડિતાને તેની વિદ્વત્તા અને કાવ્યચાતુરીથી મુગ્ધ થઈ પોતાની ભોગિની -રખાત બનાવી હતી (પૃ. ૯૩) તથા વિદ્રત કુટુંબની એક ચાકરડીને શૃંગારિક કાવ્યો વિષેના તેના ચાતુર્યથી મુગ્ધ થઈ રાણું બનાવી હતી (પૃ. ૬૮). કેટલાયે રજવાડાંઓમાં અદ્યપર્યન્ત આ જાતની રીત ચાલતી આવે છે. ભોજ જેવા પવિત્ર મનાતા રાજાનું આ નૈતિક પતન બતાવ્યું ૮૨ Page #92 -------------------------------------------------------------------------- ________________ પ્રબન્ધચિન્તામણિ છે તે ઉપરથી એ વિષનો વધારે ચોક્કસ ખ્યાલ બંધાય છે. રાજાઓને સંખ્યાબંધ રાણીઓ ઉપરાંત પુષ્કળ ઉપપત્નીઓ હતી; આ ઉપપત્નીઓનાં સંતાનોની સમાજમાં કંઈ હલકાઈ લેખાતી હોય એમ પ્રાપ્ત ઉલ્લેખો ઉપરથી જણાતું નથી. મૃણાલવતીનું તૈલપની પ્રજામાં બહુમાન હતું અને ખુદ તૈલપ ઉપર પણ તેને પ્રભાવ પડતો હતો. મેતુંગન લખવા પ્રમાણે ભીમની રખાતને પુત્ર હરિપાલ, તેને ત્રિભુવનપાલ અને તેનો પુત્ર કુમારપાલ હતો; અને ચારિત્રસુન્દરમણિ પ્રમાણે ભીમની કામલતા નામે ઉપપત્નીને પુત્રો ક્ષેમરાજ અને કર્ણ બધા વર્ગોથી પૂજિત હોવાથી તથા ભીમે વચન આપ્યું હોવાથી પિતા મરતાં ક્ષેમરાજે કર્ણને ગાદી સોંપી (પૃ. ૧૬૪). આમાં આપેલા વ્યક્તિગત ઉલ્લેખ વિષે કદાચ મતભેદ પડવા સંભવ છે, પણ એવી ઉપપત્નીઓના પુત્રો તરફ સમાજ કેવી દષ્ટિથી જોતો એ વિષય ઉપર આથી પ્રકાશ પડે છે. તે જે ખરેખર હલકા મનાતા હોત તો મેજીંગ જેવા જૈનત્વના અભિમાનીએ કુમારપાલની વડદાદી વેશ્યા હોવાનું લખ્યું જ ન હોત. વેશ્યાઓ દાનમાં અપાતી. એક રાજાએ વારાંગનાઓનું દાન કર્યું હતું (પૃ. ૬૭). વળી બીજો એક સુન્દર ઉલ્લેખ મળે છે કે ભોજ રાજા અને તેને સેનાપતિ કુલચંદ્ર જે પૂર્વકાલમાં એક દિગંબર હતે તેઓ બન્ને ચાંદનીમાં એકવાર સાથે બેઠા હતા. તે વખતે રાજાએ એક શ્લોકાર્ધ કહ્યો કે “જેઓ હાલી સ્ત્રીની સાથે આખી રાત એક ક્ષણ પઠે પસાર કરે છે તેઓને ચન્દ્રમા શીતળ કિરણવાળો જણાય છે, પણ વિરહીઓને ઉબાડિયા જેવો સંતાપ કરનાર લાગે છે.” તે સાંભળીને કુલચ લોકાર્ધ પૂરો કર્યો : “અમારે તો વલ્લભા યે નથી અને વિરતું નથી તેથી ઉભયભ્રષ્ટ અમારે તો ચન્દ્રમા અરીસા જેવો શોભે છે, એ નથી શીતળ કે નથી ઉષ્ણ.” રાજાએ આ સાંભળી તેને એક સ્ત્રી ભેટ આપી (પૃ. ૭૬). આ પ્રમાણે સ્ત્રીઓ ભેટ આપવાના ઉલ્લેખો બહુ પ્રાચીન સમયથી મળે છે; રામાયણ Page #93 -------------------------------------------------------------------------- ________________ ઇતિહાસની કેડી વગેરેમાં પણ એવાં વૃત્તાન્તા આવે છે. રાજા અને તેની આસપાસ રહેલા વિલાસપ્રિય વાતાવરણને તે ખ્યાલ આપે છે. વેશ્યાએ ચતુર હતી. વેશ્યાગૃહને વિદગ્ધતાનું ધામ કાઇ ઉક્તિમાં કહ્યું છે. લલિતકલાનું અધ્યયન એ વેશ્યાએ એક પ્રધાન વ્યવસાય હતા. ભીમદેવે ગુજરાતીઓનું ચાતુર્ય બતાવવા માટે ભાજરાજાના દરબારમાં પેાતાના તરફ્થી ગેાવાળના વેશમાં એક પંડિતને અને વેશ્યાને મેલ્યાં હતાં, અને તેએએ પેાતાના ચાતુર્યથી ભાજને મુગ્ધ બનાવ્યા હતા. (પૃ. ૯૭) ( પ્રજામાંના કાષ્ઠ સમૃદ્ધિવાનને રાજા લૂટી લે એ બનાવ બહુ સામાન્ય હાવા જોઇએ, કારણ ભેજ કે જેને મેરુત્તુંગ દાનેશ્વરી તરીકે વર્ણવે છે તેને એક વાણિયાએ નાટક કરાવ્યું તેની સમૃદ્ધિ જોઇ લૂટી લેવાને વિચાર થયા એમ લખ્યું છે. (પૃ. ૧૦૦) જો કાઇ રાજાના કંઇ અપરાધમાં આવે તે તેનાં ઘરબાર તુરત જ લૂંટી લેવાતાં હાવાં જોઇએ. સપાદલક્ષના એક અવિવેકી શેઠિયાએ માથુ એળતાં એક જૂને મારી નાખી હતી, તેથી અમારના અમલ કરાવનાર પંચાળાએ તેને પાટણ લાવી રાજા કુમારપાલ કને ઊભા કર્યાં. દંડ તરીકે તેનું સર્વસ્વ લૂટી લઇ ચૂકાવિહાર બધાવવામાં આવ્યા (પૃ. ૧૯૨ ). ખંભાતના સદિષ્ટ નામે મુસલમાન વેપારી ધેાળકાના મંડલેશ્વર વીરધવલના વાંકમાં આવવાથી તેનું સર્વસ્વ લૂટી લેવામાં આવ્યું હતુ. એવે પણ કેટલેક સ્થળે ઉલ્લેખ મળે છે. કાઇ માસ અપુત્ર મરી જાય તે! તેની સ્ત્રી રાતી રહે અને તેના માટે ફક્ત ખારાકા-પાશાક જેટલું રાખીને બાકીનુ ધન રાજા લઇ જાય એવા નિયમ હતા; આ જાતના લાગાને ‘દંતીવિત્ત’કહેવામાં આવતે. તેમાં અદત્તાદાનને દોષ આવતા હોવાથી કુમારપાલે એ રિવાજ અંધ કરાવ્યા હતા. (પૃ. ૧૮૨) ૮૪ Page #94 -------------------------------------------------------------------------- ________________ પ્રબન્ધચિન્તામણિ દરરોજ સાંજે રાજા દીવાન–ઈ–આમ જેવો દરબાર “સર્વાવસર’ ભરત (પૃ. ૯ તથા ૬૮) તથા સંધ્યાકાળે તેની આરતી ઉતારવામાં આવતી. (પૃ. ૭૭) દેશ સામાન્ય રીતે સુખી હતો, પણ અનાવૃષ્ટિ થાય તે પાણીનું બીજું સાધન ઓછું હોવાને લીધે કંઇ નીપજતું નહીં, અને રાજભાગ લેવા માટે રાજા તરફથી ખેડૂતોની કનડગત થતી. (પૃ. ૧૧૦) બીજા કોઈના આવાસમાં ખડ અને પાણી નાખવું એનો અર્થ તેને વાદવિવાદ કરવાનું આહવાન આપવું એવો થતો. દિગમ્બર કુમુદચન્દ્ર વાદી દેવસૂરિના ઉપાશ્રયમાં ખડ અને પાનું નંખાવ્યું હતું (પૃ. ૧૪૦) તથા વલ્લભીપુરના મલે શ્રી શિલાદિત્યની રજા લઈને બૌદ્ધોના મઠમાં ખડ અને પાણી નંખાવ્યું હતું, અને પછી વાદવિવાદ કરીને તેમને હરાવ્યા હતા. પૃ. ૨૨૫) ચિત્યવાસી સાધુઓની નૈતિક વર્તણૂક વિષે બહુ ખરાબ કહેવાતું. એકવાર સિદ્ધરાજનો મહામાત્ય સાનૂ સાનૂવસહિકામાં દેવને નમસ્કાર કરવા જતો હતો તેવામાં તેણે વેશ્યાના ખભામાં હાથ મૂકીને ઊભેલા ચિત્યવાસીને જોયો. કેટલેક સ્થળે જતિઓની લગભગ આવી જ સ્થિતિ છે. આ પ્રકારની માહિતી પ્રબન્ધચિન્તામણિમાંથી પુષ્કળ મળે છે. ક્યાશ્રય, કુમારપાલચરિત (હેમચન્દ્રકૃત), નરનારાયણનન્દ, કીર્તિકૌમુદી, સુકૃતસંકીર્તન, સુકૃતકીતિકલ્લોલિની, હમ્મીરમદમન, વસ્તુપાલતેજપાલપ્રશસ્તિ, વસન્તવિલાસ, કુમારપાલપ્રતિબોધ વગેરે મેરૂતુંગ પૂર્વેના સમકાલીન ગ્રન્થ મુખ્યત્વે પ્રશસ્તિરૂપે રચાયા હોઈ રાજાનું બોટું દેખાય એવા ભયથી અને વળી તેમનો ઉદ્દેશ ઐતિહાસિક વૃત્તાન્ત નિરૂપવાને નહીં પણ પિતાના ચરિત્રનાયકની કીર્તિ વધારવાને મોટે ભાગે હોવાથી તેઓ અમુક પ્રકારની માહિતી આપી શક્યા નથી Page #95 -------------------------------------------------------------------------- ________________ ઇતિહાસની કેડી અને તીર્થંકલ્પ, રત્નમાલ, ધર્મારણ્ય, પ્રબન્ધકાશ, જિનમંડન અને ચારિત્રસુન્દરગણિના કુમારપાલપ્રબન્ધા, રત્નમન્દિરગણિના ભાજપ્રાન્ત અને ઉપદેશતરંગિણી, જિન કૃત વસ્તુપાલચરિત, અને કાન્હડદે પ્રબન્ધ તથા વિમલપ્રબન્ધ જેવા મેસ્વંગથી ઘણા સમય પછી લખાયેલા ગ્રન્થા માહિતીને અભાવે ઘણે સ્થળે માત્ર કલ્પનાવિલાસે ચઢી ગયા છે; જ્યારે મેરુત્તુંગ વાઘેલાએને સમકાલીન હતા અને તેના ઉદ્દેશ કોઇ એક પાત્રની પ્રશસ્તિ ગાવા કરતાં શ્રુતપરંપરાગત વૃત્તાન્તા આપવાને વધારે હતા. એટલે શું ઐતિહાસિક વિગતામાં કે શું રાજકીય અને સામાજિક માહિતીની ઝીણવટેમાં તે ખીજા ઘણાક લેખકેા કરતાં ચડી જાય છે; જો કે અન્ય પ્રશ્નધાત્મક ગ્રન્થામાંથી પણ સમાજશાસ્ત્રના અભ્યાસ માટે ખરેખર રસપ્રદ એવી પુષ્કળ માહિતી મળી આવે છે; પરન્તુ આ અવલેાકન પ્રબન્ધચિન્તામણિ પરત્વે જ હાઇ તે ટાંકવાને અહીં અવકારા નથી. ગુજરાતના મધ્યકાલીન ઇતિહાસને લગતા આ સૌથી ઉપયેગી ગ્રન્થનુ ટીકાટિપ્પણીઓ સાથેનું ભાષાન્તર અભ્યાસીને અહુ મદદગાર થઇ પડશે. ફાસ સભાએ એ માટે જે વિદ્વાનની પસંદગી કરી તે હુ જ ચેાગ્ય થઇ છે. મૂળ ગ્રન્થમાંથી જેટલી નક્કર હકીકતે મળશે તે કરતાં ટિપ્પણીએ અને પરિશિષ્ટોમાંથી વધારે મળશે. લગભગ ચારસા ટિપ્પણામાં અનુવાદકે જે ઉપયુક્ત માહિતીને ભંડાર ભર્યાં છે—અને જેમાં ઐતિહાસિક, સામાજિક, સાહિત્યવિષયક, રાજ્યકારભાર સંબધી, ધાર્મિક એ બધી જ વસ્તુએને સમાવેશ થયા છે—તે ખરેખર અમૂલ્ય છે, અને તેથી જ, શ્રી જિનવિજયજીની કે શ્રી દુર્ગાશંકર શાસ્ત્રીની પાતાની સંસ્કૃત આવૃત્તિએ કરતાં ગૂજરાતમાં તે અનુવાદને જ વધારે ઉપયેગ થશે એમ મારું માનવું છે. e; Page #96 -------------------------------------------------------------------------- ________________ દેવમન્દિરમાં ભોગાસનનાં શિલ્પ હિન્દુસ્તાનના જે પ્રદેશમાં પ્રાચીન કાળનાં દેવાલયો ખંડિત અથવા અખંડિત સ્વરૂપમાં જળવાઈ રહ્યાં છે તે પ્રદેશોનું પરિભ્રમણ કરનારને આપણું શિલ્પકલા અને સ્થાપત્ય કયી કોટિની ઉચ્ચતાએ પહોંચ્યાં હતાં એની ઝાંખી થાય છે. હિન્દની શિલ્પકલાનો ઉદ્દેશ વિવિધ આકૃતિઓ કે પ્રતિકૃતિઓને કલામય રીતે કેવળ દશ્યમાન બનાવવાનું નથી, પણ વિશ્વવ્યાપી આત્માના એકત્વનું દર્શન કરાવવાન છે, એવું એ વિષયના તજજ્ઞોનું એક સામાન્ય વિધાન છે. પ્રાચીન શિલ્પકલાની પાછળ લેકપકારકતાને એક હેતુ જાણે-અજાણે પણ કાર્ય કરી રહ્યો હતો એ જણાઈ આવે છે. અત્યંત સૂક્ષ્મ કોતરણી અને એ સૂક્ષ્મતામાં પણ સળંગસૂત્રતાની સફળ રીતે પરવણી એ તે કલાની એક વિશિષ્ટતા છે. તે એક સામાન્ય કથન તરીકે, એ પ્રાચીન મન્દિરાની શિલ્પકલા અનેક રીતે દર્શનીય હોય છે. માત્ર દેશી નહીં, પણ વિદેશી ગુણગ્રાહકેએ પણ તેની જે પ્રશંસા કરી છે તે એ પ્રાફકાલીન સિદ્ધિઓ માટે વાજબીપણે ગર્વ લઈ શકાય એવી છે. પરન્તુ એવાં મન્દિરોમાં પણ આપણું સ્થાપિત થઈ ચૂકેલી ધર્મભાવના અને નીતિભાવનાને વિઘાતક લાગતી એવી શિલ્પાકૃતિઓ ઘણી વાર જોવામાં આવે છે. આવી શિલ્પાકૃતિઓ તે કામશાસ્ત્રોક્ત ભોગાસનની પ્રતિમાઓ. આજે પણ કલાવિદોમાં કેવળ નગ્ન શિલ્પાકૃતિનું પ્રદર્શન લગભગ સર્વસંમત ગણાય છે, પરંતુ આવાં આસનોની પ્રતિમાઓ તૈયાર કરવાનો તો વિચાર પણ કઈ ભાગ્યે જ કરે. આમ છતાં આશ્ચર્યની Page #97 -------------------------------------------------------------------------- ________________ ઇતિહાસની કેડી વાત એ છે કે જે દેશનો ધર્મ પ્રવર્તકોએ કામેચ્છાની ભયંકરતા અને સંસારત્યાગના કલ્યાણપથને ઉપદેશ ખૂબ જ ભારપૂર્વક કર્યો છે તે દેશનાં દેવમન્દિરામાં આવાં શિલ્પો મળે છે. ભોગાસનનાં શિલ્પ હિન્દના કેઈ એક પ્રાન્તનાં કે કોઈ એક ધર્મનાં મન્દિરમાં જ મળે છે એવું નથી. પ્રાયઃ સર્વ પ્રાન્ત અને સર્વ ધર્મનાં મન્દિરામાં તેમનું અસ્તિત્વ છે. પર્વતો કરીને બનાવેલાં એલોરાનાં સુરમન્દિર, જગન્નાથપુરીનું પ્રસિદ્ધ મન્દિર, પુરી પાસે ભુવનેશ્વરનાં અનેક મન્દિર, પુરીથી ઈશાન ખૂણે ચોવીસ માઈલ દૂર આવેલું કોણાર્કનું ભારતપ્રસિદ્ધ સૂર્યમન્દિર, બુંદેલખંડમાં ખજુરાહે ગામનાં સંખ્યાબંધ શૈવ, વૈષ્ણવ અને જૈન મન્દિરે, વિઝાગાપટ્ટમનાં કેટલાંક મન્દિર, કોયલી પર્વતમાં આવેલું હરસિદ્ધ માતાનું મન્દિર, સતારા અને પંઢરપુર વચ્ચે આવેલું કોટેશ્વરનું મન્દિર, બંગાલનાં કેટલાંક વૈષ્ણવ મન્દિરો, નેપાળમાં પશુપતિનાથનું મંદિર, મારવાડમાં રાણકપુરના પ્રસિદ્ધ જૈનમન્દિરની પાસેના જૂના મન્દિરનું ખંડેર તથા બીજા કેટલાંક દેવાલય, ગૂજરાતમાં આબુ ઉપર અચલેશ્વરની પાસે આવેલાં જૈન મન્દિરે, વસ્તુપાલ-તેજપાલે બંધાવેલ લૂણવસહ, વડનગરમાં હાટકેશ્વરનું પ્રસિદ્ધ મન્દિર, દ્વારકામાં દ્વારકાધીશના મન્દિરની બાજુમાં જ આવેલું ત્રીકમજીનું મંદિર તથા સમુદ્રકિનારે આવેલું રુકિમણીનું મન્દિર, દ્વારકાથી ત્રણેક માઈલ દૂર આવેલા વસઈ ગામમાં લગભગ દસમી સદી જેટલાં પ્રાચીન મન્દિરનાં અવશેષો છે તે પૈકીનું એક અવશેષ, પ્રભાસપાટણમાં સૂર્યમંદિરનું ૧. ઓખામંડળના પ્રાચીન અવશેષોના ઊંડા અભ્યાસી શ્રી કલ્યાણરાય જેથી આ ત્રીકમજીનું મંદિર જેમાં અત્યારે વૈષ્ણવ પ્રતિમા છે તે મૂળ સૂર્યનું મન્દિર હશે એમ માને છે. ત્રીકમ શબ્દ સૂર્યાવાચક ત્રિવિનામ પરથી આવેલો છે, તે જોતાં આ અનુમાન વાસ્તવિક લાગે છે. આ મન્દિર મૂળ ત્રિવિક્રમાદિત્ય નામના સૂર્યનું હોય એમ બને. ૮૮ Page #98 -------------------------------------------------------------------------- ________________ દેવમદિરમાં ભેગાસનાં શિપ ખંડેર, મહેસાણા પ્રાંતના મોટપ ગામમાં અગિયારમી સદી જેટલું પ્રાચીન એક મન્દિરનું ખંડેર, ચાણસ્મા પાસેના દેલમાલ ગામમાં જયેષ્ટીમલ જ્ઞાતિની કુળદેવી લિબજા માતાનું મન્દિર, નગર ગામમાં સુર્યમંદિરનું ખંડેર, પાટણ પાસેના ભૂતિયાવાસણા ગામમાં મહાદેવનું મન્દિર, સિદ્ધપુર પાસેના કાંબળી ગામમાં બ્રહ્માણી માતાનું મન્દિર, ખેરાળુ પાસેના મન્કોપુર ગામમાં વાવ પાસેનું શિવમન્દિર, મોઢેરાનું ભારતપ્રસિદ્ધ સૂર્યમંદિર, તારંગાના ડુંગર ઉપરનું અજિતનાથનું વિખ્યાત જૈન મન્દિર –ઈત્યાદિ સ્થળોએ ભોગાસનનાં શિલ્પ મળે છે. કોઈ કઈ મન્દિરામાં આવી આકૃતિઓ માત્ર એક કે બે હોય છે, જ્યારે બીજા કેટલાંકમાં એક સાથે સંકડોની સંખ્યામાં આવાં શિલ્પો દેખાય છે. કોણાર્ક, પુરી અને મોઢેરાનાં મન્દિરોમાં આ શિલ્યોની સંખ્યા એટલી મોટી છે કે જેવા જનારનું ધ્યાન સૌથી પહેલું એ તરફ જ દોરાય છે. જેમાં મુખ્ય પ્રતિમા વિરાજે છે તે ગર્ભગૃહની બહાર નૃત્યમંડપ અથવા સભામંડપમાં તેમ જ મન્દિરની બહારની બાજુની દીવાલો ઉપર જ આવાં શિલ્પો હોય છે. મોટે ભાગે આવી પ્રતિમાઓ ખૂણા ઉપર નજરે પડે છે, પરંતુ મદિરની બહારની દીવાલ પર કોતરવામાં આવેલા “નરથર”—–જેમાં સમસ્ત લોકલીલાનું નાનકડી શિલ્પાકૃતિઓમાં ચિત્રણ હોય છે તેમાં પણ તે હોય છે. ધાર્મિક સ્થાનોમાં આવાં શિલ્પ પહેલી નજરે અસંગત લાગતાં હેઈ અનેક વિદ્વાનોએ તેમની સૂચકતા વિષે વિવિધ તર્ક કર્યા છે, તેમ જ અજ્ઞાન લોકમાનસે પણ નગ્ન આકૃતિઓના નિરૂપણથી ૨. આ ઉપરાંત પણ બીજાં અનેક વણનોંધાયેલાં મન્દિર હશે, જેમાં આ પ્રકારનાં શિલ્પો હશે. ગયા વર્ષે જ અમદાવાદ મ્યુનિસિપાલિટીએ કેચરબ ગામ પાસેના ટેકરા રસ્તો બનાવવા માટે દાવ્યા હતા, તેમાંથી બીજા અવશે સાથે આસનના શિલ્પવાળો એક પત્થર પણ મળી આવ્યો હત, તે કોઈ પ્રાચીન મન્દિરનો હશે. મન્દિર સ્માર્ત હતું એમ આજુબાજુની બીજી મૂર્તિઓ ઉપરથી માનવા કારણ છે. Page #99 -------------------------------------------------------------------------- ________________ ઇતિહાસની કેડી ચમકીને તેની કપોલકલ્પિત સમજતીઓ આપવાના પ્રયાસો કર્યા છે. આ પ્રકારની જે સમજૂતીઓ બહાર આવી છે તેનું અહીં અનુક્રમે પરીક્ષણ કરીએ. (૧) સૂર્યનાં મન્દિરામાં ભોગાસનનાં શિલ્પની બહુલતા જોઈને જાણીતા કલાવિદ ડે. કુમારસ્વામીએ તેમાં સૂર્યની જીવનશક્તિ આપનાર દેવતા તરીકેની શક્તિનું નિરૂપણ થયું હોવાની કલ્પના કરી છે. પરંતુ જૈન, શૈવ તેમ જ વૈષ્ણવ મન્દિરામાં પણ, આપણે આગળ જોઈ ગયા તેમ, આસનોનાં શિલ્પ છે, તે ધ્યાનમાં લેતાં આ સમજતી પૂરતી વ્યાપક નથી એ માલુમ પડશે. વળી કાઠિયાવાડમાં થાનમાં તથા પોરબંદર પાસેના શ્રીનગરમાં પ્રાચીન સૂર્યમન્દિરો છે, પણ તેમાં આવાં શિલ્પ મુદ્દલ નથી, એમ તે મન્દિરોનું અવલોકન કરનાર શ્રી ભગવાનલાલ માંકડ મને તા. ૨૪–૮–૩૯ના પત્રમાં લખી જણાવે છે. એટલે જીવનશક્તિદાતા સૂર્યને મહિમા આ પ્રકારનાં શિમાં પ્રતિબિંબિત કરવામાં આવ્યો હોવાની કલ્પના વાસ્તવિક લાગતી નથી. ૩. પરંતુ સ્વ. રાખાલદાસ બેનરજી જેવા વિદ્વાને "The presence of indecent figures on religious edifices is still a puzzle" (vide History of Orissa, Vol. II, pp. 400) એમ લખીને આ બધી સમજૂતીઓ સંપૂર્ણ રીતે સન્તોષકારક નહીં હોવાનો પર્યાયે સ્વીકાર ૪. કોણાર્કના સૂર્યમંદિરમાં ભોગાસનોની બહુલતા વિષે લખતાં તેઓ જણાવે છે: “The temple was dedicated to the Sun, and closely connected with cults of Višņu...... Much of the sculpture may be described as a detailed illustration of the Kāma Šāstra. This rich external decoration reflects the life of the world and the energizing power of the Sun" ----Introduction to Indian Art, pp. 86-87. Page #100 -------------------------------------------------------------------------- ________________ દેવમન્દિરામાં ભેગાસનેનાં શિલ્પ (૨) ભેગાસનોનાં શિ૯૫ ગભારાની બહાર સભામંડપમાં તેમ જ મંદિરની બહારની બાજુએ દીવાલો ઉપર જ હોય છે. આ ઉપરથી એમ માનવામાં આવે છે કે દર્શને આવનારાઓનાં ચિત્ત આવાં શિલ્પા જોઇને ચલાયમાન ન થાય તે જ તેમને દેવદર્શનનો અધિકાર પ્રાપ્ત થાય છે, અર્થાત વિકારત સતિ વિજયન્ત પાન વેતાંત્તિ 7 gવ પીર એ પ્રકારનું પરીક્ષણ આ શિદ્વારા થઈ જાય છે. પરંતુ આ તે એક લૌકિક માન્યતા લાગે છે. અશ્લીલ ગણાતાં શિલ્પની મૂળભૂત સુચકતા ઉપર તેથી કંઈ પ્રકાશ પડતો નથી. (૩) એવી પણ એક માન્યતા છે કે જે પ્રાસાદ અગર મન્દિરમાં અશ્લીલ શિલ્પ હોય તેના ઉપર વીજળી પડતી નથી તેમજ તેને દૃષ્ટિદોષ લાગતો નથી. આ મત પણ અશ્લીલ 4. “They say it is to ward off evil spirits and protect structure against lightning, cyclone or dire visitations of nature. A pilgrim whose mind does not become affected at the sight of these obscene figures is spiritually fitted to enter into the sanctum and see the image of the deity”Mon Mohan Gangooly: Orissa and Her Remains, pp. 227-28. ૬. આ સંબંધમાં મુનિ જયન્તવિજયજીકૃત “આબુ ” ની પ્રસ્તાવના (પૃ. ૨૬-૨૭)નું નીચેનું અવતરણ તપાસે-- દેલવાડાનાં આ મન્દિરામાં એકાદ બે સ્થળે સ્ત્રી અથવા પુરુષની સાવ નગ્ન મૂતિઓ પણ કોતરેલી જણાય છે. આવી મૂર્તિઓ જોતાં કેટલાક એવી કલ્પના કરે છે કે બૌદ્ધ, શાક્ત, કૌલ અને વામમાગી વગેરે મતોની જેમ જૈન મતમાં પણ કોઈ વાર તાત્રિક વિદ્યાને વધારે પ્રચાર હશે. પરંતુ એ કલ્પના બિલકુલ અસ્થાને છે. અમે આ વિષય ઉપર લાંબા વખત સુધી ચીવટપૂર્વક તપાસ કરી છે. તેને પરિણામે કેટલાક શિલ્પશાસ્ત્રના Page #101 -------------------------------------------------------------------------- ________________ ઇતિહાસની કેડી શિલ્પની મૂળ સૂચકતા નહીં;સમજવાને કારણે યેનકેન પ્રકારેણ તેનું ઔચિત્ય ઘટાવવાના લેાકમાનસના વહેમી પ્રયત્નમાંથી ઉદ્ભવેલા છે. શિલ્પના કાઇપણ ગ્રંથમાં તેને ઉલ્લેખ નથી. એક જ મન્દિરમાંનાં ફૂડીબધ શિલ્પા પાછળ માત્ર આટલા અને આવા ઉદ્દેશ હાય એમ માનવુ જ મુશ્કેલ છે. જો એમ જ હેત તે અનિષ્ટ ટાળવા માટે માત્ર એક શિલ્પ બસ હતું. અલબત, પાછળથી આ વહેમ દૃઢમૂલ બની ગયેલા તેની ના નહીં. કેટલેક સ્થળે દેવમન્દિર સિવાયની બીજી જાહેર જગાએએ પણ આવું એકાદ શિલ્પ ગઠવી દેવામાં આવે છે. ઉદાહરણ તરીકે, વડનગર અને મહેસાણામાં ચબૂતરા ઉપર, વઢવાણસીટીમાં શિયાણીની પાળના તારણ ઉપર તથા પાટણમાં કાળકા માતાના મન્દિરમાંની વાવમાં આવું એકેક શિલ્પ છે. સ્વ. રાખાલદાસ એનરજી નોંધે પાકા અનુભવીએથી એમ જણાયુ છે કે શિલ્પશાસ્ત્રના એવા નિયમ છે કે આવાં મેટાં મિન્હામાં એકાદ નગ્ન મૂર્તિ અવસ્ય ખતાવવામાં આવે છે. તેમ કરવાથી એ મંદિર ઉપર વીજળી નથી પડતી. આ કારણથી માલિકની દૃષ્ટિ ચેારાવાને પણ કારીગરા એકાદ પૂતળી સાવ નગ્ન જરૂર મૂકે છે. શિલ્પશાસ્ત્રને આવા નિયમ હોય કે ન હેાય અથવા તેમ કરવાથી વીજળીથી બચાવ થતા હોય કે ન હોય, પરંતુ પરંપરાથી આવી શ્રદ્ધા ચાલતી હાય એ ખનવા દ્વેગ છે. << “બીજી એ પણ કલ્પના કરી શકાય છે કે કાઇ દૃષ્ટિવિકારી મનુષ્ય મદિરમાં નય તે તેના દૃષ્ટિદેાથી મંદિરને નુકસાન થાય, આવા પ્રકારને વહેમ ઢાળવાને માટે એકાદ નગ્ન મૂર્તિ મંદિરમાં કોઇ સ્થળે લગાવી દેવામાં કે કાતરવામાં આવતી હોય, અર્થાત્ કોઇ પરધર્મ અહિષ્ણુ-હર્ષ્યાળુ ઇર્ષ્યાથી મદિરને જોતાં આકરી તીવ્ર દૃષ્ટિ ફેકે, એનાથી મંદિરને નુકસાન થવા સભવ રહે, પરંતુ પેલી નગ્ન મૂર્તિને દેખતાં પેલી ઈર્ષ્યાજન્ય ક્રૂર દૃષ્ટિ ખટ્ટલાઇ જાય, અને બીજા બધા વિચારો મૂકી તે એને લેવામાં લીન બની જાય, એટલે એની ક્રૂર ભાવનાવાળી દષ્ટિની અસર મંદિર ઉપર ન રહે. આવું પણ કંઇક કારણ હોય. "" ર Page #102 -------------------------------------------------------------------------- ________________ દેવમન્દિરામાં ભેગાસનાનાં શિલ્પ છે કે બંગાળી વૈષ્ણવાના લાકડાના અને ધાતુના બનાવેલા રથે। ઉપર સુશે।ભન માટે આવી કાતરણી હજી પણ કરવામાં આવે છે. મુર્શિદાબાદ જિલ્લામાં કુંજઘાટના જમીનદારેાના રથા ઉપર નાનપણમાં આવુ શિલ્પ જોયાનું તેએ જણાવે છે. અત્યારે પણ કેટલાક જૂની પતિના કારીગરા મકાનના રક્ષણ માટે કાઇ ખૂણાપડતા સ્થળે આવી એકાદ મૂર્તિ ગેાાવી દેવાનુ ઇષ્ટ માને છે. (૪) જે મન્દિરામાં અશ્લીલ શિલ્પાકૃતિઓ મળે છે તે મૂળ શાક્ત સંપ્રદાયનાં હોવાની માન્યતા એક જાણીતા વિદ્વાને વાતચીતમાં જણાવેલી.૮ પરન્તુ આ લેખના ત્રીજા પેરેગ્રાફમાં જે મન્દિરાની નોંધ છે તે સર્વ અગાઉ શાક્ત સંપ્રદાયનાં હતાં એમ કા પણ કહી શકે તેમ નથી, એટલે આ મતની અશાસ્ત્રીયતા સ્વતઃસિદ્ધ છે. ( ૫ ) બીજી એક લૌકિક માન્યતા વિષે એક મિત્રે પત્રદ્રારા જાણ કરેલી. તે માન્યતા એવી છે કે જ્યારે લેાકા જૈન અને બૌદ્ધ ધર્માંના વસ્ત્ર નીચે આવીને સંસારવિરકત બનતા હતા ત્યારે તેમને પાછા સંસાર તરફ ખેંચવા માટે ચૈત્ર અને વૈષ્ણવ આચાર્યોએ મન્દિરમાં ભેગાસનેનાં શિલ્પાને સ્થાન આપવાના ઉપદેશ કરેલે હશે. આ માન્યતા પણ અજ્ઞાન છતાં ફળદ્રુપ એવા બહુજનસમાજના માનસની પેદાશ છે, એટલે એ વિષે વિશેષ કંઇ લખવાની જરૂર રહેતી નથી. એ માન્યતાને વાસ્તવિક ગણીએ તેાયે જૈન મન્દિરામાં પણ ભાગાસનેાનાં શિલ્પ મળે છે તેને ખુલાસા કયી રીતે મેળવી શકાય ? ( ૬ ) આવાં શિલ્પાની અશ્લીલતાથી ચાંકીને કેટલા એવુ ૭. History of Orissa, Vol. II, pp. 401. ૮. આ મતના લિખિત ઉલ્લેખ માટે ટિ. ૬ માં આપેલા અવતરણને પહેલા પેરેગ્રાફ જીએ. a Page #103 -------------------------------------------------------------------------- ________________ ઇતિહાસની કેડી ભૂલભરેલું વિધાન બાંધી દે છે કે એ કાળે આપણા દેશના લોકોનું નૈતિક ઘેરણ શિથિલ હતું–તે ઐતિહાસિક બુદ્ધિની પ્રતારણે સમાન છે. એક મિત્રે પણ આ સંબંધમાં આવી જ શંકા વ્યક્ત કરેલી. પરંતુ નૈતિક ધરણની વાત કરનારે એ સમજવું જોઈએ કે કાગડા તો દરેક યુગમાં કાળા ને કાળા જ રહ્યા છે, એટલે આવાં શિ જોઈને પ્રાચીન ભારતના લોકો ઉપર નૈતિક શિથિલતાને આરોપ મૂકેવો તે કરતાં ઔચિત્યભાવના, રસવૃત્તિ અને ધાર્મિક માન્યતાઓનાં અત્યાર કરતાં જુદાં જ ધોરણે એ કાળમાં કલ્પવાં એ એ શું ઉચિત નથી? (૭) આ ઉપરાંત, જુદાં જુદાં દેવમંદિરોમાંનાં શિલ્પોના વિષયમાં કેટલીક સ્થાનિક માન્યતાઓ પણ છે. બુંદેલખંડમાં ખજરા ગામનાં મન્દિરોમાં ભોગાસનોનાં શિલ્પો છે. એ સંબંધી સ્થાનિક લોકોક્તિ એવી છે કે હેમવતી નામે એક સ્ત્રીએ ચંદ્રમા સાથે કંઈક દુર્વર્તન કર્યું હતું, પણ તેના પ્રાયશ્ચિત્તરૂપે પાછળથી તેણે એક યજ્ઞ કર્યો અને પોતાનાં દુષ્કર્મોનું જગતમાં પ્રદર્શન કરાવનારી પ્રતિમાઓ દેવાલયોમાં બનાવરાવી.૧૦ જગન્નાથના સુપ્રસિદ્ધ મન્દિરમાં અશ્લીલ પ્રતિમાઓ &."........... The sight of such figures representing various scenes of voluptuousness is puzzling and nauseat; ing. One is at a loss to understand why they have a place at all within the sacred enclosure. Not being able to account for this anomaly, one is surely to be led to the pitfall of an erroneous conclusion that the artist who designed these ornaments to decorate the outer walls of a temple must have belonged to a race most morally depraved and vicious......"-Orissa and Her Remains, pp. 228. ૧૦. નાગરી પ્રચારિણ પત્રિકા, વર્ષ ૪૩, પૃ. ૧૮૦-૮૧. Page #104 -------------------------------------------------------------------------- ________________ દેવમદિરોમાં ભેગાસનનાં શિ૯૫ જોઈને યાત્રી કંઈ કંઈ તક કરવા લાગે છે ત્યાં તેને કહેવામાં આવે છે કે આ ચિત્રો કલિયુગમાં થતા વ્યવહારનું દર્શન કરાવવા માટે દોરવામાં આવ્યાં છે અથવા કોઈ સ્ત્રીને નગ્નાવસ્થામાં જોઈ હોય તો આ શિલ્પોના દર્શનથી તેનું પ્રાયશ્ચિત્ત થઈ જાય છે. કેટલાક એ પણ ખુલાસો આપે છે કે આ સંસારમાં ધર્મ, અર્થ, કામ અને મેક્ષ એ ચારે પુરુષાર્થો વાંછનીય છે. રામેશ્વર ધર્મને માટે, દ્વારકા અર્થને માટે, જગન્નાથ કામને માટે અને બદરિકાશ્રમ મોક્ષને માટે આરાધના કરવાનું ધામ છે. બીજા કેટલાકના મત મુજબ, આ. પ્રકારનાં શિલ્પો વામમાર્ગને અવશેષરૂપ છે.૧૧ પરંતુ આ બધી માન્યતાઓમાં કંઈ તથ્ય માલુમ પડતું નથી, કેમકે અન્યત્ર તે ઘટાવી શકાય તેમ નથી. તે હવે પ્રશ્ન એ છે કે ભોગાસનના શિલ્પની ખરેખરી સૂચક્તા શિી હોઈ શકે ? આશ્ચર્યની વાત છે કે લગભગ બધા જ વિદ્વાનોએ આ વિષયને યો–ન જે કરીને પાછો અંધકારમાં હડસેલી લીધો છે, પણ તેથી ઉલટું શંકાનું સમાધાન થવાને બદલે, આગળ બતાવ્યું તેમ, આપણી સંસ્કૃતિ અને કલા વિષે ભળતી જ માન્યતાઓને ઉદ્દભવને એક પ્રકારે વેગ મળે છે.૧૨ આવાં શિલ્પોના સંબંધમાં શિલ્પશાસ્ત્રના મૂળ ગ્રન્થમાં કંઈ વિધાન છે ખરાં કે નહીં, તે જોવાની તસ્કી તે કેાઈએ લીધી જ નથી. એ ગ્રન્થ તપાસતાં જે કંઈ ઉલ્લેખ મળ્યા છે તે ઉપરથી પ્રસ્તુત શિલ્પોની સૂચકતા શી હોઈ શકે તે સમજાવવાનો મારો ઈરાદો છે. આ સંબંધમાં નિર્ણય પર આવતાં પહેલાં શિલ્પગ્રન્થોમાંના ઉલ્લેખોને યોગ્ય અનુક્રમમાં આપણે તપાસી જોઈએ. ૧૧. નાગરી પ્રચારિણી પત્રિકા, વર્ષ ૪૩, પૃ. ૧૮૧. ૧૨. આવી જ રીતે અત્યારે કેટલાંક મંદિરમાંનાં આ પ્રકારનાં શિલ્પ ઉપર ડામર ચોપડવામાં આવે છે, પણ એથી તો લોકોનું ધ્યાન એ તરફ વિશેષ ખેંચાય છે! Page #105 -------------------------------------------------------------------------- ________________ ઈતિહાસની કેડી ભારતીય કલાનો ઉદ્દેશ વ્યક્તિગત સૌન્દર્ય બતાવવા કરતાં વિશ્વવ્યાપી આત્માનાં વિવિધ સ્વરૂપોનું દર્શન કરાવવાને વિશેષ અંશે છે, તે આપણે આ લેખના આરંભમાં જોઈ ગયા. વિશ્વવ્યાપી આત્માનાં વિવિધ સ્વરૂપનું દર્શન લોકલીલા દર્શાવવાથી–જગતના સર્વ વ્યાપારનું નિરૂપણ કરવાથી થઈ શકે. આવું નિરૂપણ કરવાનું સ્પષ્ટ વિધાન શિલ્પશાસ્ત્રના ગ્રન્થોમાં છે. વિષ્ણુધર્મોત્તર પુરાણનો તૃતીય ખંડ એ શિલ્પશાસ્ત્ર અને ચિત્રકલાના પ્રાપ્ય ગ્રન્થ પૈકી સૌથી પ્રાચીન છે.૧૩ એના જે અધ્યાયમાં ચિત્રકલાનું નિરૂપણ કરવામાં આવ્યું છે તે “ચિત્રસૂત્ર'ના નામથી ઓળખાય છે. વિષ્ણુધર્મોત્તરના ત્રીજા ખંડના ૪૩ મા અધ્યાયમાં ચિત્રની અંદર દેવ, નૃપ, ઋષિ, ગાન્ધર્વ, દૈત્ય, દાનવાદિનાં ચિત્ર દોરવાનું વિધાન કરતાં પુરાણકાર લખે છે – नानासत्वमखा : कार्या देवतानां तथा गणा: । नानावेशा महाराज नानायुधधरास्तथा ॥ नानाक्रीडाप्रसक्ताश्च . नानाकर्मकरास्तथा । एकरूपास्तु कर्तव्या वैष्णवानान्तथा गणा : ॥ ૧૩. વિષ્ણુધર્મોત્તર પુરાણુ એ વિષ્ણુપુરાણના પરિશિષ્ટ રૂપે છે. તેને સમય વહેલામાં વહેલો ઇસવી સનની પાંચમી સદી સુધી લઈ જઈ શકાય. પરંતુ એમાંનું ચિત્રસૂત્ર'ઈસવી સનની સાતમી સદીમાં—અજન્તાની ચિત્રકલાના કાળમાં જ રચાયું હોવાનું પ્રસ્તુત તૃતીય ખંડનાં અંગ્રેજી અનુવાદક મીસ સ્ટેલા કામરીશ માને છે (Vishnudharmottara, Part III Translation : Introduction, pp. 4). ચિત્રસૂત્રના કેટલાક ભાગને ગૂજરાતી અનુવાદ ગત “પુરાતત્ત્વ” નૈમાસિકના ચોથા પુસ્તકમાં શ્રી રસિકલાલ છોટાલાલ પરીખ તથા શ્રી રામનારાયણ પાઠકે આયે હતો. Page #106 -------------------------------------------------------------------------- ________________ દેવમન્દિરામાં ભાગાસનાનાં શિલ્પ तत्रापि तेषां कर्तव्या भेदाश्चत्वार एव च । वासुदेवसमा कार्या वासुदेवगणा : शुभा : ॥ संकर्षणेन सदृशास्तद्गणाश्च तथा प्रद्युम्नेनानिरुद्धेन तद्गणा : तत्प्रभावा : स्मृता: सर्वे तदायुधधरास्तथा । नीलोत्पलदलश्यामाश्चन्द्रशुभ्रास्तथैव च ॥ तथा मरकताकारा : सिन्दूरसदृशप्रभाः । रूचकस्य तु मानेन वेश्या : कार्यास्तथा स्त्रिय : # वेश्यानामुद्धतं वेशं कार्यं शृङ्गारसंमतम् । मालव्यामानत : कार्या लज्जावत्य: कुलत्रियः ॥ स्मृता : I सदृशास्तथा ॥ नात्युन्नतेन दैत्यदानवयक्षाणां राक्षसानां वेशेन सालङ्कारास्तथैव च । तथैव न्च ॥ रूपवत्यस्तथा कार्या : पत्न्यो मनुजसत्तम । मातर: स्वेन रूपेण तथा कार्या नराधिप । पिशाचानां च पत्न्योऽपि कार्यास्तद्रूपसंयुताः । विभर्तृकास्तु कर्तव्यास्त्रिय : पलितसंयुताः ॥ सर्वालंकार वर्जिता : । शुवस्त्रपरिधाना : कुब्जा वामनिका, वृद्धा तथा रूपवती भवेत् ॥ * * * - विष्णुधर्मोत्तर, तृतीय खंड अध्याय ४३, ३ १८-२८ मे ४ अध्यायभां भागण देशविशेष, व्यसन, शयन, यान, वेश, सरिता, सागर, शैक्ष, शिमर, द्वीप, भूमंडल, शंभ, पद्म, निधि, થન્દ્ર, નક્ષત્ર, રાત્રિ ત્યાદિનુ ચિત્રમાં કેમ આલેખન કરવુ એ ८७ Page #107 -------------------------------------------------------------------------- ________________ ઈતિહાસની કેડી બતાવેલ છે; તથા નગરના આલેખનને પ્રકાર દર્શાવતાં પુરાણકાર समेछ: सचन्द्रग्रहनक्षत्रां तथा दर्शितलौकिकाम् । आसन्नतस्करां रात्रिं दर्शयेत् सुप्तमानवाम् ॥ प्राग्रात्रे दर्शयेत् तत्र तथा चैवाभिसारिकाम् । सारुणो म्लानदीपश्च प्रत्यूषो रुतकुक्कुट ः ॥ प्रहृष्टनरनारीकं वसन्तं च प्रदर्शयेत् । कान्तै ः कार्य : नरैग्रीष्मं मृगै छायागतैस्तथा ॥ रसभावाश्च कर्तव्या यथापूर्वमुदाहृताः । यथायोगं तु युञ्जीत नृत्ताभिहितमत्र च ॥ इति विलक्षणबुद्धिविकल्पितैः करणकान्तिविलासरसादिमिः । लिखितमीक्षणलोचनमादराद्भवति चित्रमभीप्सितकामदम् ॥ -विष्णुधर्मोत्तर, तृतीय ५७, २अध्याय ४३, ४ १८-८४ ચિત્રમાં લોકલીલાનું દર્શન કરાવવાનું જ પુરાણકારનું વિધાન छे, मे २५ष्ट छ. शिल्पशास्त्रना भीग से मान्य अन्य शिक्ष्५રત્ન’માં૧૪ પણ આ જ આશયનું કથન છે :– एवं सर्व विमानानि गोपुरादीनि वा पुनः । ... मनोहरतरं कुर्यान्नानाचित्रविचित्रितम् ॥ १४. 'शिपरत्न' त्रिवेन्द्र सरत सिरीमा प्रसिद्ध थयेर छे. तेना ર્તાનું નામ શ્રી કુમાર છે. આ ગ્રન્થ દક્ષિણ હિન્દુસ્તાનમાં સોળમા સૈકામાં स्याये छे. (जुटी. गणपतिशास्त्रीनी प्रस्तावना, पृ. २). Page #108 -------------------------------------------------------------------------- ________________ દેવમદિરોમાં ભેગાસનેનાં શિલ્પ जङ्गमा वा स्थावरा वा ये सन्ति भुवनप्रये । तत्तत्स्वभावस्तेषां करणं चित्रमुच्यते ॥ –શિલ્પરત્ન, અધ્યાય ૪૬, લોક ૧-૨ હવે, ચિત્રમાં-શિલ્પમાં લોકલીલાનું નિરૂપણ થાય કયી રીતે? એને ખુલાસો પણ શિલ્પના ગ્રન્થામાંથી મળી રહે છે. - લોકમાત્રની પ્રવૃત્તિ ધર્મ, અર્થ, કામ અને મોક્ષ એ ચાર પુરુષાર્થના કેઈ ને કોઈ પ્રકારે સેવનમાં હોય છે; અને મનુષ્યમાત્રની પ્રવૃત્તિને સમાવેશ એ ચાર પુરુષાર્થના ચોકઠામાં થવો જોઈએ, એવી આપણે પરંપરાગત માન્યતા છે. એમાં પહેલા ત્રણ પુરુષાર્થોનું સેવન ચરમ પુરુષાર્થ જે મોક્ષ છે તેની પ્રાપ્તિ અર્થે છે, અને મેક્ષની પ્રાપ્તિમાં સહાયભૂત થાય તેટલે જ અંશે ધર્માદિ ત્રિવર્ગની ઈષ્ટતા મનાય છે. त्यागाय संभृतार्थानां सत्याय मितभाषिणाम् । यशसे विजिगीषूणां प्रजायै गृहमेधिनाम् ॥ शेशवेऽभ्यस्तविद्यानां यौवने · विषयैषिणाम् । वार्द्धके मुनिवृत्तीनां योगेनान्ते तनुत्यजाम् ॥ એવા રધુના આદર્શ વંશજોને કાવ્યમય ઈતિહાસ મહાકવિ કાલિદાસ વર્ણવે છે, પણ જીવનના સર્વ અનુભવો માણને અંતે યોગથી તનુનો ત્યાગ કરવાને આદર્શ તે સર્વે સંસ્કારી ભારતવાસીઓનો હતો. જીવનનાં સર્વ અંગોમાં સ્પષ્ટતા અને વિશદતા એ પ્રાચીન ભારતની સંસ્કારિતાનું એક વિશિષ્ટ અંગ છે. કામશાસ્ત્રના સંસ્કૃત ગ્રન્થમાં પણ જે નિર્દભ સ્પષ્ટતા છે તે આનો જવલંત પૂરાવો છે. કામ એ પણ એક પુરુષાર્થ છે, અને આપણું પરંપરાગત આદર્શ અનુસાર ચરમ પુરુષાર્થ મેક્ષની પ્રાપ્તિના પ્રયત્નમાં તેનું ચોકકસ સ્થાન છે, તે તેનું યથાર્થ નિરૂપણ કરવામાં સંકોચ શા માટે? એ પ્રકારની Page #109 -------------------------------------------------------------------------- ________________ ઇતિહાસની કેડી માન્યતા પ્રાચીનેાની હતી. સૃષ્ટિક્રમને જરાયે હલકા ખ્યાલ પ્રાચીને ઝે બાંધ્યા નથી. તેમ જ આંધેલા ખ્યાલને વ્યક્ત કરવામાં નિરર્થક દાંભિ ચેાખલિયાપણાને જરાયે સ્થાન આપ્યું નથી. ભગવાન શ્રીકૃષ્ણ ગીતામાં કહે છે કે ધર્માવિન્દ્વ :: દામોઽસ્મ । અર્થાત્ ધર્માંથી અવિરુદ્ધ એવે! કામ હું છું. કામશાસ્ત્રના એક લેખક જણાવે છે કે સત્વોપવારપરમ હિમમાત્રપૂના । અર્થાત્ મારી પ્રવૃત્તિ પ્રાણીમાત્રના હિત માટે છે; અને તેથી જ બીજો એક લેખક કહે છે કે યુધવિષયા ન દુદૃષ્ટિમિન્ અર્થાત્ આવા હિતના વિષય પ્રત્યે સુજ્ઞાએ કુદૃષ્ટિ રાખવી નહીં. વ્યવહાર ગમે તે હે, પણ આદર્શ આવે! હતા, એટલે ધર્મ, કામ ઇત્યાદિ પુરુષાર્થોનું આલેખન દેવમન્દિરામાં કરવું એવું વિધાન શિલ્પશાસ્ત્રના ગ્રન્થામાં છે; અને પરિણામે જે આસનાનું વર્ણન કામશાસ્ત્રના ગ્રન્થામાં છે તે જ આસના કામપુરુષાર્થના નિરૂપણ દાખલ દેવમન્દિરામાં બનાવવામાં આવે તે તેમાં કંઇ આશ્ચય જેવુ નથી.૧૫ આ દષ્ટિએ, ધર્માદિ પુરુષાર્થીનું આલેખન ક્યાં અને કેમ કરવું એ દર્શાવતાં, શિલ્પશાસ્ત્રનાં નીચેનાં કથના તપાસવા જેવાં છે:प्रासादभित्तिविस्तार तुल्यं वार्धत्रिपादकम् । अन्तरालस्य भित्तेस्तु व्यासं स्यान्मण्डपे तथा ॥ कूट कोष्ठादियुक्तं वा हीनं वा मुखमण्डपे । त्रिवर्गसहितं वापि तोरणाद्यैर्विचित्रितम् ॥ एकानेकतलं वापि कर्तव्यं मुखमण्डपम् । X X X —શિલ્પરન, અધ્યાય ૩૯, શ્લાક: ૧૧-૧૩ ૧૫. આ સમગ્ર કથન સાથે સરખાવા નીચેને શ્લોક:~~~ धर्मार्थकामा : सममेव सेव्या यो ह्येकसक्तः स नरो जघन्यः । द्वयोस्तु दाक्ष्यं प्रवदन्ति मध्यं स उत्तमो यो निरतस्त्रिवर्गे ॥ : ૧૦૦ Page #110 -------------------------------------------------------------------------- ________________ દેવસન્દિરામાં ભેગાસનાનાં શિલ્પ पुरुषार्थयुतं एवं कर्णमानमुदीरितम् । त्रिचतुरपञ्चषट्सप्तचाष्टनाड्यकनाडिका ॥ एकं तु भारयुक्तं स्यात् क्षुद्रे तु द्वयमेव वा । मुख पृष्ठे नायबम्बं कुर्यादुक्तं विशालधी : ॥ चित्राभासं पुनस्तेषामेकमार्गं समाश्रयेत् । बहिरन्तश्च सर्वेषां यत्र युञ्जीत सर्वतः ॥ सुमङ्गलकथोपेतं मन्त्रमूर्त्य दिसंयुतम् । x दक्षिणेन गणेशानं उत्तरे नृत्तरूपिणम् । क्षेत्रेशं चैव चेशानां द्वारे तद् द्वारपालकम् ॥ ईशावतारक्रीडादिकथारूपाणि चैव हि । मूलभित्तौ च परितो विन्यसेदुक्तलक्षणम् ॥ X X - शियरत्न, अध्याय ४६, ८-८ देवानां च द्विजानां च वासयोग्यं सनातनम् । बहिरन्तश्च सर्वेषां छत्रं युञ्जीत बुद्धिमान् । सुमङ्गलकथोपेतं श्रद्धानृत्तक्रियान्वितम् ॥ -થશાસ્ત્ર શિલ્પરત્નાકર યત કેટલાંક મન્દિરાનાં શિલ્પમાં તે ચારે પુરુષાર્થોનું આલેખન ખૂબ જ વ્યવસ્થિત રીતે થયેલું હેાય છે. એમાં મન્દિરના રથના ચાર ભાગ પાડેલા હાય છે. તેમાં સૌથી નીચે પેાતાની હજાર કૃષ્ણાએ ઉપર સમગ્ર પૃથ્વીના ભારને વહન કરતા આદિશેષનું આલેખન હેાય છે. અહીં આદિશેષ એ ધર્મ પુરુષાર્થના પ્રતીક તરીકે રજૂ થાય છે. તેની ૧૦૧ Page #111 -------------------------------------------------------------------------- ________________ ઇતિહાસની કેડી ઉપર લગ્નવિધિ અથવા પ્રાચીન કાળના રાજાઓના સંગ્રામ અને વિગ્રહનું આલેખન હોય છે, તે અર્થપુરુષાર્થની ભાવના રજૂ કરે છે. તેની ઉપરના ત્રીજા ભાગમાં કામશાસ્ત્રોક્ત આસનો, નૃત્ય અને વિલાસચેષ્ટાઓનું આલેખન હોય છે, તે કામપુરુષાર્થની ભાવનાને વ્યક્ત કરે છે. અને સૌથી ઉપર ઋષિઓ, સિદ્ધો અને ગીઓની પ્રતિમાઓ હોય છે, તે સર્વોચ્ચ પુરુષાર્થ મેક્ષની ભાવનાને મૂર્તિમંત કરે છે. ૧૬ અલબત્ત, આવો ક્રમ બધાં મન્દિરનાં શિલ્પોમાં જળવાયેલો નથી, છતાં દેવમન્દિરામાં ભોગાસનનાં શિલ્પ યોજવામાં કયી ભાવના કામ કરી રહી હતી, એ તો તે સમુચિત રીતે બતાવી જાય છે. શંગારહાસ્યાદિ નવરસોમાં પણ લોકપ્રિવૃત્તિ મૂર્તિમંત થાય છે. એટલે શિલ્પન ગ્રન્થમાં નવરસના નિરૂપણને પણ સ્થાન આપવામાં આવેલું છે અને કયા રસનું આલેખન ક્યાં કરવું એ વિષે નિયમ રચેલા છે. એમાં દેવમન્દિરેમાં સર્વે રસેનું આલેખન કરવું એમ બતાવેલું છે, એ ઉપરથી સમસ્ત લોકલીલાને દેવમન્દિરોમાં આલેખવાની ભાવના કામ કરી રહી હતી, એમ આ લેખમાં અગાઉ જણાવેલું છે, તે કથનને પુષ્ટિ મળે છે. ૧૭ જુઓ– 15. Dr. R. Shama Shastry: Significance of Temple Architecture ( Proceedings and transactions of the seventh All India Oriental Conference, Baroda, 1933, pp. 781). ૧૭. અહીં એક અનુવાદાત્મક મુદ્દો નોંધવાનું મન થાય છે. પ્રાચીન કાળનાં મંદિર એ અત્યારની જેમ રૂઢિજડ ઘાર્મિક સ્થાને નહોતાં. સમસ્ત લોકસમાજની વિવિધ પ્રવૃત્તિઓનાં મહત્ત્વનાં–અને કદાચ એકલાં જે–એવાં એ કેન્દ્રસ્થાન હતાં. ઇતિહાસના આરંભકાળમાં નજર કરીએ તો પુસ્તકાલય, અજાયબધર અને દવાખાનું એ ત્રણેનું કામ કરવાને મથન કરતાં મંદિરે નજરે પડશે. પરંતુ ઇતિહાસ ઠરીને ઠામ થયો ત્યાર પછીયે મંદિરનું લોકજીવનમાં જેવું તેવું સ્થાન નહોતું. દોડધામવિહેણું એ યુગમાં મંદિર આનંદવિનોદની મુખ્ય જગા હતી. ત્યાં ગર્ભદ્વારમાં વિરાજેલા દેવને પ્રસન્ન ૧૦૨ Page #112 -------------------------------------------------------------------------- ________________ દેવમન્દિરામાં ભેગાસનાનાં શિલ્પ मार्कण्डेय उवाच । शृङ्गारहास्यकरुणवीर रौद्रभयानकाः । बीभत्साद्भुतशान्ताश्च नव चित्ररसाः स्मृताः ॥ तत्र यत्कान्ति लावण्यले खामाधुर्य सुन्दरम् । विदग्धवेशाभरणं शृङ्गारे तु रसे भवेत् ॥ × X X शृङ्गारहास्यशान्त्याख्या लेखनीया गृहेषु ते ॥ परशेषा न कर्तव्या: कदाचिदपि कस्यचित् । देववेश्मनि कर्तव्या: रसाः सर्वे नृपालये ॥ કરવાને બહાને દેવદાસીએ અને નર્તિકા ભક્તસમૂહને રીઝવતી, મદિરમાં નાટક ભજવાતાં અને ભવાઇએ થતી, મેળા ભરાતા અને યાત્રામહાત્સવે ઉજવાતા, દેવદેવીઓની વગાંઠ એક પ્રકારની પણી બની રહેતી, નવપરિણીતાને દેવની અમીદ્રષ્ટિ ચાચવા જવું પડતું. દેવમંદિર એ પ્રેમીઓનુ સંસ્કૃતસ્થાન પણ હતું. કેટલાંયે તારામૈત્રકો ત્યાં રચાયાં હશે એવું અનુમાન કરવાને પ્રાચીન સાહિત્ય આપણને પ્રેરે છે. માત્ર આટલુંજ નહિ, શાસ્ત્રચર્ચાએ પણ, રાજદરબારાની જેમ, મદિરામાં થતી, યજ્ઞયાગાદિ, હરિકીન અને પૂજાએ આમવર્ગને આકતાં, દેશપરદેશના સમાચાર ત્યાંથી બધે ફેલાતા, દક્ષિણ હિન્દમાં તા મેટાં અન્તરે પણ મંદિરના પટાંગણમાં જ હોય છે, અને સ્થળેસ્થળે નજરે પડતી પુષ્કરિણીઓ અને ગરુડતભા ભાવિકાના સંતાપ હરે છે. આમ સમસ્ત લેાલીલાના—શુંગારાદિ નવે રસેાના આલેખન માટે પ્રાચીન કાળનુ મંદિર એ સૌથી સમુચિત સ્થાન હતુ'. અને એ આલેખન સામાન્ય રીતે એટલું આહલાદક હોય છે કે એકાદ જૂના મંદિરનું વેરાન વચ્ચે ઊભેલું ખંડેર પણ તેની વિવિધપ્રવૃત્તિગ્રંથી શિલ્પસમૃદ્ધિદ્વારા એકલતા અને અવસાદના એ સ્થળે લગભગ અનિવા ગણાય એવા-અનુભવમાંથી આપણને ઉગારી લે છે. પ્રાચીન કાળના મંદિરમાંની લાક્ષણિક પ્રવૃત્તિઓની કવિત્ત્વમય ઝાંખી કરવા ઇચ્છનારે આચાર્ય હેમચંદ્રના શિષ્ય રામચંદ્રનું ‘ કુમારવિહારપ્રશસ્તિ ’ કાન્ય વાંચવા જેવુ છે. ૧૦૩ Page #113 -------------------------------------------------------------------------- ________________ ઇતિહાસની કેડી राजवेश्मनि नो कार्या राज्ञां वासगृहेषु ते । सभावेश्मसु कर्तव्या राज्ञां सर्वरसा गृहे ॥ वर्जयित्वा सभां राज्ञो देववेश्म तथैव च । युद्धस्मशानकरुणामृतदुःखार्त कुत्सितान् ॥ अमङ्गल्यांश्च न लिखेत्कदाचिदपि वेश्मसु । निधिशृङ्गान्वृषान् राजभिः विहस्तान्नतांगजान् ॥ - विष्णुधर्मोत्तर, तृतीय अॅड, अध्याय ४३, सोड १-१५ रसानामस्य ( ? थ ) वक्ष्यामो दृष्टीनां ( वेइ ? ) लक्षणम् । तदायत्ता यतश्चित्रे भावव्यक्ति: प्रजायते ॥ शृङ्गारहास्यकरुणारौद्रप्रेयोभयानका : । वीर ( प्रत्यक्षासो ? ) च बीभत्साद्भुतस्तथा ॥ इत्येते चित्रसंयोगे रसाः प्रोक्ता: सलक्षणा : । मानुषाणि पुरस्कृत्य सर्वसत्त्वेषु योजयेत् ॥ —समरांगण सूत्रधार, अध्याय ८२, १३ વળી કેટલાક ગ્રન્થામાં એવું વિધાન છે કે નગ્ન આકૃતિએ ગૃહસ્થાનાં ઘરમાં ન બનાવવી. આ ઉપરથી પર્યાયે એવું ફલિત થાય છે કે દેવમન્દિરેશમાં તે બનાવવાનુ વિહિત હતું. જીએ X संग्रामं मरणं दुखं देवासुरकथास्त्वपि ॥ ननं तपस्विलीलां च न कुर्यान्मानुषालये । भित्यादौ तत्र लेख्यं स्याच्चित्रं चित्रतराकृति: ॥ गृहे न रामायणभारताहव – शिस्यरत्न, अध्याय ४९, २३ ८-१० चित्रं कृपाणाहवमिन्द्रजालकम् । ૧૦૪ X Page #114 -------------------------------------------------------------------------- ________________ દેવદરામાં ભાગાસનાનાં શિલ્પ शिलोच्चयारण्यमयं सदासुरं भीष्मं कृताक्रन्दनरं त्वनम्बरम् ॥ वराहशार्दूलशिवा प्रदाकवो गृध्राभिधोलूककपोतवायसाः । सश्येन गोधादिबकादिपत्रिणो विचित्रिता नो शरणे शुभावहाः ॥ —વાસ્તુરત્નાકર, ગૃહેાપકરણપ્રકરણ, શ્લાક ૭૭-૭૮ આ પ્રમાણે આપણે જોયું કે ભેગાસનાનાં શિલ્પા શાસ્ત્રવિહિત છે. અગાઉ દર્શાવ્યું છે તેમ, મન્દિરનાં શિલ્પમાં સમગ્ર લેાકલીલા નિરૂપવાન પ્રાચીનાને ઉદ્દેશ હતે. જીવનની વિવિધ પ્રવૃત્તિએનું આલેખન એ શિલ્પમાં કરીને ગર્ભદ્વારમાં વિરાજેલા દેવને સમર્પવામાં આવેલું હેાય છે. જીવનની પ્રત્યેક પ્રવૃત્તિમાં એક યા બીજી રીતે પરમાત્માની ઇચ્છા વા શક્તિ કાર્ય કરી રહેલી હેાય છે; એટલે શિલ્પમાં જીવનના ક્રાઇ એક પાસાનું આલેખન કરવાનું બાકી રાખવું તે સર્વાંસંચાલક પરમાત્માની શક્તિના અંશતઃ અસ્વીકાર કરવા બરાબર ગણાય. આથી જ હિન્દી શિલ્પકલા દેવમન્દિરામાં ધર્મ, અર્થ, કામ અને મેક્ષપુરુષાર્થોનું નિરૂપણ કરવા છતાં, એમાંના પ્રત્યેકના નિરૂપણને ગૌણતા અર્પીને, તે દ્વારા વિશ્વની વિવિધતામાં એકતાનુ દર્શન કરાવે છે તથા હિન્દી કલાનું મૂળભૂત ગુરુસૂત્ર કયું છે, તે પ્રત્યક્ષ કરી બતાવે છે. આજે જે શિલ્પાને બદલાયેલી રસવૃત્તિ કે ઔચિત્ય ભાવનાને કારણે હીન અને અધમ માનવામાં આવે છે તે એક કાળે તા ભારતીય સંસ્કૃતિના અંતિમ આદર્શ સાથે સુસંગત એવી એક જીવનર્દિષ્ટમાંથી ઉદ્ભવેલાં હતાં. એના ઉદ્ભવનાં કારણેા ક્રાઇ ટંગ વહેમામાં શેાધવાની જરૂર નથી તેમ જે કાળમાં એ શિલ્પા બન્યાં તે કાળ ઉપર નૈતિક શિથિલતાના આરેપ મૂકવાની પણ આવશ્યકત નથી, કેમકે એનું મૂળ શુદ્ધ આ જીવનદિષ્ટમાં છે. અલબત્ત, આજે ૧૦૫ Page #115 -------------------------------------------------------------------------- ________________ ઇતિહાસની કેડી એ પ્રકારનાં શિલ્પા ઘણાકને આપણી કલા ઉપર ચોંટેલા એક કલક સમાં લાગે છે એમાં કંઇ આશ્ચર્ય નથી. પરન્તુ એ સજ્જતાએ આ વસ્તુનું જરા સાપેક્ષ દૃષ્ટિએ અવલાકન કરવું જોઇએ. હા, આ પ્રકારનાં શિલ્પે! આજે કાષ્ઠ બનાવે તે તેને એક માટુ અનિષ્ટ જ લેખવું જોઇએ, પણ ભૂતકાળના જુદા વાતાવરણમાં એ જે બન્યાં છે તે પૂર્વગ્રહરહિત દષ્ટિએ એનું ખરૂં અદન કરવું અને કરાવવું એ પ્રત્યેક પુરાવિંદ અને કલારસિકની ફરજ છે. કલાની અને રસિકતાની ભાવના યુગેયુગે બદલાતી આવી છે અને તેમાંયે પાશ્ચાત્ય સંપર્કને કારણે છેલ્લા ઘેાડાક દસકાએમાં આપણી રસવૃત્તિમાં જબ્બર ફેરફાર થયા છે, એ કાઇએ પણ સ્વીકારવું જ પડશે. અને છતાંયે પ્રાચીન વસ્તુઓને પણ આપણે અર્વાચીન કાટલાંથી તેાળવાને તૈયાર થઇશું તે પરિણામે કલાના વિવેચનને નામે એક પ્રકારની સંકરતા જ ઊભી થશે. એક જ ઉદાહરણ તરીકે, કવિકુલગુરુ ફાલિદાસનાં કેટલાંક પદ્યોને ગૂજરાતી ગદ્યમાં ઉતારતાં સંસ્કૃત સાહિત્યના ગમે તેવા પ્રેમીને પણ સકાચ થશે અને સંસ્કૃતમાં શિષ્ટમાન્ય એવાં બીજા અનેક કાવ્યાને ગૂજરાતી ગદ્યમાં તે શું, પદ્યમાં ઉતારતાંયે વિચાર થઇ પડશે, તેથી એકૃતિએને આપણે અધમ ગણીશુ ખરા ? વસ્તુતઃ નહીં જ. પ્રાચીન શિલ્પકલાનું ઐતિહાસિક અવલેાકન પણ આમ સાપેક્ષ દિષ્ટએ જ થવુ જોઇએ. ભાગાસનાનાં શિલ્પો હિન્દના સ` પ્રાન્તામાં અને સર્વ ધર્મોનાં મિદામાં મળે છે, એટલે ઉટ’ગ કલ્પનાએ સાથે તેના ઉદ્ભવ ભેળવી:દેવાથી નહીં ચાલે. સમગ્ર શિલ્પકલાની સાથે તેના ઉદ્ભવ પણ આ જીવનદૃષ્ટિમાં ખાળવા જોઇએ; નૈતિક શિથિલતાના આક્ષેપને વગર જોયે સ્વીકાર કરી લેવા એ તેા સારીયે આ સંસ્કૃતિની હીનતાને સ્વીકાર કરવા બરાબર છે. આથી જ, આ વિષયના ઐતિહાસિક દષ્ટિબિન્દુએ સાંગાપાંગ વિચાર કરવાનું વીનવતાં નાગરસસ્વમ્ ”ના કર્તાના શબ્દોમાં જ હું કહીશ કે ધૃવિષયા न कुदृष्टिरस्मिन् । 6 ૧૦૬ Page #116 -------------------------------------------------------------------------- ________________ કામદેવની મૂછ કામદેવને મૂછ હોય કે નહીં ?' એ પ્રશ્ન ભારે ચર્ચાનો વિષય થઈ પડ્યો છે. અમદાવાદના ટાઉન હેલમાં કેટલાક સમય પહેલા એક નૃત્યસમારંભ યોજાયો હતો, અને એમાં મદનનૃત્યમાં મદનને મૂછોવાળો બતાવવામાં આવ્યો હતો. એક સ્થાનિક માસિક પત્રમાં આ સામે ટીકા પ્રકટ થઈ હતી, ત્યારથી આ પરની ચર્ચાને આરંભ થયો છે. આ પ્રશ્ન રમૂજી, આકર્ષક અને રસિક હવા સાથે સંશોધનવૃત્તિને જરાક સળવળાવે એવો પણ છે, એટલે એ વિષેના થોડાક છુટા વિચારે અહીં રજૂ કર્યા છે. કામદેવને મૂછો હોય કે નહીં?” એવો સવાલ કેઈની પણ આગળ રજૂ કરતાં પહેલો જવાબ “ના” મળશે. પશ્ચિમની પુરાણકથાના આંધળા બાળક Cupidને અનુલક્ષીને જ આવો જવાબ અપાય છે, તેની ખાતરી એક કરતાં વધુ મિત્રોને પ્રશ્ન પૂછીને મેં કરી છે. પરંતુ આપણું પ્રાચીનોએ કલ્પેલો “કામદેવ” તે પુખ્ત વયનો ચિયુવાન પુરુષ છે, એટલે કુદરતી રીતે તેને મૂછ ઊગવી તો જોઈએ જ. પુરાણમાં અને સંસ્કૃત સાહિત્યમાં કામદેવનાં અનેક વર્ણન આવે છે, પણ કયાં ય કામદેવની મૂછોનો ઉલ્લેખ સરખો નથી. એમ તો બીજા કોઈ દેવની મૂછનો ઉલ્લેખ પણ ક્યાં ય મળતો નથી, પરંતુ એટલા ઉપરથી જ એ સર્વે દેવોને નમૂછિયા બનાવી દેવા, એ તાર્કિક દષ્ટિએ ખોટું છે. આ સવાલ ઉપર સાહિત્ય આપણને ઝાઝી મદદ કરે એમ નથી. એટલે ચિત્રકળા અને શિલ્પકળાનું શરણ આપણે લેવું પડશે. ૧૦૭ Page #117 -------------------------------------------------------------------------- ________________ ઇતિહાસની કેડી અજંતાની ચિત્રકળા એ હિન્દી ચિત્રકળાના સૌથી પ્રાચીન નમૂનાઓ પૈકીની છે. એનો સમય ઈસવી સનની પાંચમી સદીથી આઠમી સદી સુધીનો મુકાય છે. એમાં મુખ્યત્વે ભગવાન બુદ્ધના જીવનપ્રસંગોને અથવા જાતકકથાઓને રંગરેખાંકિત કરવામાં આવેલ છે. એ ચિત્રમાં સામાન્ય રીતે દેવી અને ઉચ્ચ માનવ પાત્રો-જેવાં કે રાજાઓ, બૌદ્ધ ભિક્ષુઓ વગેરે–ને દાઢીમૂછ વગરનાં બતાવવામાં આવેલાં છે; રાક્ષસો અને દૈત્યોને સામાન્યતઃ તથા યક્ષોને કવચિત્ મૂછોવાળા ચીતરેલા છે; ઋષિમુનિઓને દાઢીવાળા જ ચીતરેલા છે. માનવામાં હલકા લોકે જેવા કે વિદૂષકે, પરિચારકો અને ગામડિયાઓને અજંતાનાં ચિત્રોમાં મૂછોવાળા બનાવેલા છે. આ તો પ્રાચીન ચિત્રકળાની રૂઢિ પરત્વેની એક સામાન્ય વાત થઈ. પણ તપોમગ્ન બુદ્ધને ચલાયમાન કરવા મથન કરતા મારનું જે ચિત્ર અજંતામાં છે, તે આપણને આ લેખના મુદ્દાને નિર્ણય કરવામાં કંઇક સહાય કરે તેમ છે. માર એટલે બૌદ્ધ પુરાણકથાને કામદેવ. ઋષિમુનિઓ અને તપોનિક આત્માઓને કર્તવ્યભ્રષ્ટ બનાવવા એ તેનું કાર્ય પ્રસ્તુત ચિત્રમાં મારને તેના આખા પરિવાર સાથે બતાવેલો છે. મારા પોતાના હાથમાં ભાલે છે તથા તેને દાઢી અને મૂછ બન્ને છે, તેના પરિવારમાં પણ એક દાઢીધારી પુરુષ એવી જ રીતે ભાલો લઈને ઊભો છે. જો કે અજંતાના મારમાં કામદેવની રમણીયતા કરતાં દૈત્યની ભયંકરતા વધુ દેખાય છે. ઉચ્ચ પાત્રોને સામાન્યતઃ મૂછોવાળાં ન બતાવવાની રીતિ ક્યાં સુધી ચાલુ રહી હશે તે કંઈ કહી શકાય નહીં. અહીં જે અનુમાન છે તે તે અજંતાનાં ચિત્રો ઉપરથી જ છે, અને અજંતાનાં ચિત્રો મુખ્યત્વે બૌદ્ધ પુરાણકથાને રજૂ કરનારાં હોવાને કારણે પૌરાણિક દેને એમાં સ્થાન નથી. પરંતું પૌરાણિક દેવો પૈકી પણ બ્રહ્મા, ચમ, વિષ્ણમૂર્તિના કેટલાક પ્રકારને અને બીજા કેટલાકને મધ્યકાલીન ૧૦૮ Page #118 -------------------------------------------------------------------------- ________________ કામદેવની મૂ સ્થાપત્યે દાઢી અથવા મૂછેાવાળા બતાવ્યા છે, એ ભૂલવાનું નથી. મધ્યકાળમાં કામદેવની એક કરતાં વધુ મૂર્તિઓ અને ચિત્રા આપણને મળે છે. ટી. ગેાપીનાથરાવના Elements of Hindu Iconographyમાં કામદેવની ચાર મૂર્તિઓના ફોટાઓ આપવામાં આવેલા છે. એ ચારે મૂર્તિએ દક્ષિણ હિન્દની છે. એ પૈકીની ત્રણ રતિ અને કામદેવની સંયુક્ત મૂર્તિએ છે, જ્યારે ચેથી મૂર્તિ એકલા કામદેવની છે. પહેલી ત્રણ મૂર્તિએ પૈકીની એકમાં કામદેવને મૂછે નથી, બીનું માં ટાચાઇ ગયેલું હેાવાને કારણે મૂછે હશે કે કેમ એ નક્કી કરી શકાતું નથી, જ્યારે ત્રીજી મૂર્તિનુ મે ફોટોગ્રાફમાં સ્પષ્ટ દેખાતું નથી. ચેાથી મૂર્તિ એકલા કામદેવની છે, તેમાં લાંબી વાંકી છે! બહુ સ્પષ્ટ રીતે બતાવેલી છે. એના ઉપર સૂચક ટીકા કરતાં શ્રી. ગેાપીનાથરાવ લખે છે, “Manmath in this sculpture has four hands, in three of which his flowery arrows and in the fourth carries the sugar-cane-bow. The manner of the moustaches, the large, conical head-gear and other ornaments are characteristic of the sculpture of the period and of the part of the country to which the image belongs '' કામદેવની પ્રસ્તુત મૂર્તિ ઈસવી સનના પ`દરમા સૈકાની છે. પંદરમા સૈકાનું કામદેવનું એક ચિત્ર ગુજરાતમાંથી પણ મળે છે. કામશાસ્ત્રના પ્રસિદ્ધ સંસ્કૃત ગ્રન્થ ‘રતિરહસ્ય'ની એક પ્રાચીન પાથીના પહેલા પાના ઉપર, એ ગ્રન્થના પહેલા ત્રણ શ્લેાકેામાં કરેલી કામદેવની સ્તુતિની ભાવનાના પ્રતીક રૂપે, તે દેરવામાં આવેલું છે. શ્રી સારાભાઇ નવાબે “જૈન ચિત્રકલ્પદ્રુમ” એ નામથી મધ્યકાલીન ગૂજરાતી ચિત્રકળાના પ્રતિનિધિરૂપ જે સંગ્રહ બહાર પાડ્યો છે તેમાં ૧૦૯ Page #119 -------------------------------------------------------------------------- ________________ ઇતિહાસની કેડી નં. ૧૫૫ તરીકે એ ચિત્ર છપાયેલ છે. એમાં કામદેવને લાંબી મૂછો અને દાઢી બને છે. હાથ ચાર નહીં, પણ બે છે. ડાબા હાથમાં ધનુષ્ય અને જમણા હાથમાં કુસુમનું બાણ છે. માથે લાંબા વાળને અંબોડો, કપાળમાં વૈષ્ણવ તિલક અને પગમાં તોડો છે. ગૂજરાતી ચિત્રકળાના ઉત્તમોત્તમ નમૂનાઓમાં આ ચિત્રની પણ ગણના થઈ શકે. દાઢી-મૂછ બતાવેલી હોવા છતાં આકૃતિની રમણીયતામાં કોઈ પ્રકારનો બાધ આવતું નથી–બલકે વધારો થાય છે. દાઢી અને મૂળ શૃંગારરસને બાધ કરનાર છે, એમ માનનારા મિત્રોએ આ ચિત્ર એકવાર તો અવશ્ય જોઈ લેવા જેવું છે.* કામશાસ્ત્રના સંસ્કૃત ગ્રન્થમાં “રતિરહસ્ય’નું સ્થાન માત્ર કામસૂત્ર' પછી બીજું આવે છે. એના પ્રારંભિક ત્રણ કે માં મદનની એક મહાન યોદ્ધા તરીકે નીચે મુજબ સ્તુતિ કરી છેઃ अनङ्गेनाबलासङ्गाजिता येन जगत्रयी । सश्चित्रचरित : काम : सर्वकामप्रदोऽस्तु वः॥ येनाकारि પ્રમાનારીશ્વરä ! दग्धेनापि त्रिपुरजयिनो ज्योतिषा चाक्षुषेण ॥ इन्दोमित्रं स जयति मुदां धाम वामप्रचारो । देव : श्रीमान् भवरसभुजां दैवतं चित्तजन्मा । परिजनपदे भृक्श्रेणी पिका : पटुबन्दिनो । हिमकरसितच्छत्रं मत्तद्विपो मलयानिल : ॥ * આ સિવાય શ્રી સારાભાઈ નવાબના સંગ્રહમાં “રતિરહસ્ય'ની સોળમા શતકના અરસામાં લખાયેલી પોથીનું એક છૂટું પાનું છે. તેમાંના “નવનારીકુંજર’ના ચિત્રમાં કુંજર ઉપર બેઠેલા કામદેવને મૂછોવાળા ચીતર્યો છે. “વસન્તવિલાસ”ની સુપ્રસિદ્ધ ચિત્રમાલાના એક ચિત્રમાં પણ કામદેવને દાઢીવાળા બતાળે છે. ૧૧૦ Page #120 -------------------------------------------------------------------------- ________________ કામદેવની મૂળ कृशतनुधनुर्वल्ली लीलाकटाक्षशरावली । मनसिजमहावीरस्योर्जयन्ति जगजित :॥ આજ લોકેની છાયા પકડીને, સોળમા સૈકામાં ગૂજરાતી ભાષામાં “બિલ્ડણપંચાશિકા'નો અનુવાદ કરનાર જ્ઞાનાચાર્યો નીચે પ્રમાણે મદનની સ્તુતિ કરી છે – મકરધ્વજ મહીપતિ વર્ણવું, જેહનું રૂપ અવનિ અભિનવું; કુસુમબાણિ કરિ કુંજરિ ચડદ, જાસ પ્રયાણ ધરા ધડહડઇ, કેદંડ કામિની તણું ટંકાર આગલિ અલિ ઝાઝા ઝંકાર, પાલિ કેઇલિ કલરવિ કરઈ, નિર્મલ સેત છત્ર સિર ધરઇ, માધવ માસ સહઇ સામંત, જાસ તણુઈ જલનિધિસુત મંત, દૂતપણÉ મલયાનિલ કરઈ, સુરનરપન્નગ આણ આચરઈ, તાસ તણું પય હું અણુસરી, સતી સામિણ હિયડઈ ધરી, પહિલું કદ્રપ કરીએ પ્રણામ, ગિઉ ગ્રંથ રચિસ અભિરામ.” આવા જગવિજ્યા દ્ધાને નમૂછિયો બનાવવાનું મધ્યકાલીન કલ્પનાને ન રૂચે એ સમજી શકાય એવી વાત છે. આમ છતાં દક્ષિણ હિન્દુસ્તાનની જે ચાર મૂર્તિઓનો આગળ ઉલ્લેખ કર્યો છે તે પૈકી બેમાં મદનને મૂછો નથી, જ્યારે ચોથી મૂર્તિમાં તથા પ્રસ્તુત ચિત્રમાં તે છે—એ હકીકતની આપણે અવગણના કરી શકીએ તેમ નથી. એ બતાવે છે કે પ્રાચીન કાળમાં એક સાથે શિલ્પશાસ્ત્રીની બે પરિપાટીઓ પ્રચલિત હોવી જોઈએ, જેમાંની એક ઉચ્ચ પાત્રને મૂછોવાળાં બનાવતી, જ્યારે બીજી તેમ ન કરતી. પ્રાચીન હિન્દી કલામાં કલાકારને આધુનિક કલાકાર જેટલું વ્યક્તિ સ્વાતંત્ર્ય નથી. હિન્દી કલા વાસ્તવવાદી Realistic નથી, પણ ભાવનાવાદી Idealistic છે. કલાકારે શાસ્ત્રસ્થાપિત ભાવનાઓનું જ નિરૂપણ કરવાનું હોય છે–પછી એ નિરૂપણમાં જેટલી રમણીયતા Page #121 -------------------------------------------------------------------------- ________________ ઇતિહાસની કેડી આવે તેટલી કલાકારની પ્રતિભા વિશેષ. આમ છતાં દરેક જમાનાએ પ્રાટ્કાલીન રૂઢિઓ સાથે થેાડીઘણી છૂટ તેા લીધી છે. ઉચ્ચ પાત્રાને મૂછે! ન બતાવવાને પ્રઘાત અજંતાની કલાએ સામાન્ય રીતે સ્વીકાર્યાં છે. ગૂજરાતી ચિત્રકલા અજંતાની કલામાંથી ઉતરી આવી છે, છતાં ગૂજરાતમાંથી રાજાએ, અમાત્યા અને શેઠિયાએનાં એવાં સેંકડો શિલ્પા મળે છે, જેમાં જે તે પાત્રાને મૂા બતાવેલી છે. પૂનાના ભાંડારકર ઇન્સ્ટીટયુટ તરફથી મહાભારતની જે આવૃત્તિ તૈયાર થાય છે, તેમાં આધનરેશ શ્રી. બાળાસાહેબ પંતપ્રતિનિધિએ અજંતાની શૈલીએ દોરેલાં ચિત્રા આપવામાં આવે છે. એમાં પાંડવા જેવાં ઉચ્ચ માનવ પાત્રાને મૂછા બતાવેલી છે. જો કે કૃષ્ણે દિવ્ય પાત્ર હોવાથી અજંતાની શૈલીને અનુસરી, તેમને મૂછે વગરના બતાવ્યા છે. ટૂકામાં એટલું જ કે મદન એ હિન્દુ પુરાણકથાની એક ચિર’તન ભાવના છે. ભાવના ભલે અબાધિત રહે, પરન્તુ દરેક જમાના પેાતાને અનુકૂળ એવા ઘેાડાક ફેરફારા તેમાં કરવાના. ‘ રિતરહસ્ય ’વાળું ચિત્ર મદનની પુરાતન ભાવનામાં મધ્યકાલીન યાહ્વાનાં લક્ષણા પણ ચેાજે છે. ' જેવા યુગ તેવા મદન. વીસમી સદીને ‘ મદન ' નમૂછ્યિા હાય ! ૧૧૨ Page #122 -------------------------------------------------------------------------- ________________ ગુજરાતનાં સ્થળનામેા ગૂજરાતનાં શહેરા અને ગામેાનાં નામેાની વ્યુત્પત્તિ-ખાસ કરીને એ નામેાનાં પદાન્તાની વ્યુત્પત્તિ—એક અત્યંત રસિક વિષય છે, સ્વ. નરસિંહરાવ દિવેટિયાએ તેમનાં વિલ્સન ક્રાઇલાલોજીકલ લેકચર્સ, ભાગ ૧ (ગૂજરાતી અનુવાદ)માં પૃ. ૭૬-૭૭ તથા પૃ. ૮૦ ઉપર આ વિષયના એક માત્ર અંગની સંક્ષિપ્ત ચર્ચા પાછળ એક પેરેગ્રાફ રાયા છે. આ સંબધી વિસ્તારપૂર્વક ચર્ચા કાઇ સ્થળે થયેલી મારા જાણવામાં નથી. આ સાથેના લેખમાં ગૂજરાતનાં ગામેાનાં પદાન્તાને જુદા જુદા સમૂહોમાં વહેંચીને તેમની વ્યુત્પત્તિ આપવાને પ્રયત્ન કર્યાં છે. બધાં જ પદાન્તાના સમૂહે આમાં લેવાયા છે, એવા દાવા હું કરી શકું” નહીં. જે નામેાની વ્યુત્પત્તિ મદાન્તાને દષ્ટિ સમક્ષ રાખીને નહીં, પણ સ્વતંત્ર રીતે થઇ શકે એમ છે (દા. ત. કપડવણજાર્પટવાળિT; અધાર / હારી / અપ્રાર્-બ્રાહ્મણને દાનમાં અપાયેલું ગામ ) તેવાં નામેાને સમાવેશ અહીં કર્યાં નથી. પદાન્તનાં જુદાં જુદાં groupsને ધ્યાનમાં રાખીને સામાન્ય ચર્ચા કરવાના જ આશય છે. આ પ્રકારનાં નામેાને અભ્યાસ ભાષા અને વ્યુત્પત્તિ ઉપરાંત ઇતિહાસ અને સમાજશાસ્ત્રની દૃષ્ટિએ ખૂબ મહત્ત્વને થઇ પડે એમ છે. ખાસ કરીને પંજાબ અને સરહદનાં ગામેાનાં નામ સાથે ગુજરાતનાં ગામેાનાં નામનું અદ્ભુત સામ્ય છે. જેમકે કંદહાર અને ગૂજરાતનુ ગધાર; સીઆલકાટ અને ગૂજરાતને સીઆલ એટ; સરહદનું ચિત્રાલ અને લુણાવાડા પાસેનું ચિત્રાલ; અંબાલા અને ગૂજરાતનુ અંબાડા; ૧૧૩ Page #123 -------------------------------------------------------------------------- ________________ ઇતિહાસની કેડી થાણેશ્વર, મૂલસ્થાન (મૂલતાણ), અને ગુજરાતનું થાન; કાશ્મીરનું શ્રીનગર અને પિરિબંદર પાસેનું શ્રીનગર, પંજાબનું ગૂજરાનવાલા, ગૂજરાત, જિલ્લા ગૂજરસીંગ અને આપણું ગુજરાત (પ્રાન્ત) તથા ગોઝારિયા (ગૂજરિયા) એ સામે ખૂબ સૂચક છે. નોરતા, દાંતા જેવાં નામે “તા” પદાન્ત પ્રાકૃત ગુજરતાના પદાન્તનું મરણ કરાવે છે. આ સાથે જે સ્મરણમાં રાખીએ કે ગૂર્જર લોકે પંજાબમાંથી રાજપૂતાનામાં થઈ ગૂજરાતમાં આવ્યા હતા. ગુજરાતની જેમ પંજાબમાં પણ “ગૂજર” અવટંકથી ઓળખાતા લોકો વસે છે તથા પંજાબના અમુક પ્રદેશની સ્થાનિક બેલી પણ ગૂજરી' નામથી ઓળખાય છે–તો આ સામ્ય આકસ્મિક નહીં જણાય. એક પ્રજા એક મુલકમાંથી બીજા મુલકમાં જાય ત્યારે ત્યાં પણ ગામનાં નામ તો જુનાં રાખે, એ એક સામાન્ય વલણ છે, અને તે અહીં પ્રત્યક્ષ થાય છે. કંઈક આ પ્રકારનું નામસામ્ય ગુર્જરીના મૂળવતન મધ્ય એશિયા સુધી મળવા સંભવ છે, એમ અનુમાન કરીએ તો તે ભાગ્યે જ વધારે પડતું ગણાય. કેટલાંક નામનો પિતાને અલગ ઈતિહાસ હોય છે. જેમકે “સૂરત’ નામ સૂર્યપુર>સૂરનપુર>સૂરત (પુર) એ પ્રમાણે વ્યુત્પન્ન થઈ શકે છે. સૂર્યપુર એ સૂર્યનું નગર. તેની સામે જ રાનેર (રાંદેર) એટલે સૂર્યપત્ની રન્નાદેનું નગર છે અને એની વચ્ચે સૂર્યકન્યા તપતિ (તાપી) વહે છે. આ નામો પાડનારને ખરેખર કવિ કહેવાનું મન થાય છે. કેટલાંક નામો જાતે જ પોતાના વિષે કંઈક માહિતી આપી દે છે. જેમકે રણાસણ એટલે કે રણુજીએ વસાવેલું ગામ, વડલી (પાટણ પાસેનું) એટલે વડની ઝાડીવાળું ગામ (આ મતલબના ઉલ્લેખો પણ પ્રાચીન ગ્રન્થમાં મળે છે), મહુડી એટલે મહુડાની ઝાડીવાળું ગામ, ડાંગરવા એટલે જ્યાં ડાંગરની વાવણું થાય છે એવું ગામ, ભાંડવી એટલે ભાંડ લોકોનું ગામ, દેલમાલ એટલે દેવળોના સમૂહવાળું ગામ, વીસલવાસણું એટલે કે વિસલે વસાવેલું ગામ. ૧૧૪ Page #124 -------------------------------------------------------------------------- ________________ ગુજરાતનાં સ્થળનામે ડેર અને સંડેર જેવાં નામ કદાચ કાઇ રખડતી ટેાળીઓના ડેરાનુ - પડાવનું સૂચન કરતાં હાય. ' " " " વળી ‘ પાદર, ’ ‘ વદર, ’‘ વડ’ અને દડ અતવાળાં નામે માત્ર કાઠિયાવાડમાં જ મળે છે, ‘સણ ' વાળાં માત્ર ઉત્તર ગુજરાતમાં અને ‘ સદ’ વાળાં ચરેાતરમાં મળે છે. ‘ વાડ ’ અને ‘ વાડી ’ વાળાં નામ મુખ્યત્વે દક્ષિણ ગૂજરાતમાં તથા તે પ્રદેશ સાથે વિશેષ સ ંપ ધરાવતા મહારાષ્ટ્રમાં મળે છે, એ પણ સૂચક છે. પ૬ અને વર્ટીમાંથી આવેલાં નામ સર્વત્ર મળે છે. આ લેખમાં મેં સામાન્ય રીતે પદાન્તાની વ્યુત્પત્તિ આપવાને પ્રયાસ કર્યાં છે. નામેાના સૌથી મેાટા સમૂહ દ્ર અને પછી એ પદાન્તાને ફાળે જાય છે. ગુજરાતનાં નામેામાં આ જ પાન્તા વિશેષ અ ંશે જોવામાં આવે છે. આ દ્ર અને પ ખરેખર સંસ્કૃત શબ્દો હશે કે કેમ એ વિષે કેટલાક વિદ્વાનને શંકા થાય છે. ભાષાશાસ્ત્રના નિયમે પ્રમાણે તે। પાઁ ને પત્ર માંથી વ્યુત્પન્ન પણ કરી શકાય. સંભવ છે કે કદાચ એ શબ્દો જાતેજ પ્રાકૃત હેાય અથવા ગુર્જર જેવી કાઇ પ્રશ્નની એલીમાંથી ઉતરી આવ્યા હાય. દ્રવિડ પ્રદેશનાં કેટલાંક ગામાને 4 પલ્લી ' પદાન્ત લાગેલેા છે, તે ઉપરથી કેટલાક વિદ્વાને એ શબ્દને વિડ ભાષામાંથી આવેલા માને છે. પરન્તુ ગુજરાતનાં સેંકડ। ગામાને એ પદાન્ત લાગે, એટલી બધી વિડ ભાષા અને સંસ્કૃતિની અસર મને લાગતી નથી. કદાચ દક્ષિણમાં પણ એ નામ અહીંની અસરથી ક્રમ ગયું ન હેાય? ગમે તેમ પણ સાહિત્યની સંસ્કૃતમાં વદ્દ અને પ↑ એ બન્ને શબ્દનું જુદું અસ્તિત્વ છે, એટલે જ્યાં સુધી એ શબ્દાના મૂળ વિષે બીજી કાઇ આધારભૂત માહિતી ન મળે ત્યાં સુધી અભ્યાસની સરલતા ખાતર એ શબ્દોને મૂળભૂત ગણી સમૂહે પાડવામાં મને કઇ વાંધા લાગતા નથી. મેં સૂચવેલી વ્યુત્પત્તિઓ પૈકી કાઇક ચિન્હ કાટિમાં એસે એવા ૧૧૫ Page #125 -------------------------------------------------------------------------- ________________ ઇતિહાસની કેડી સંભવે છે તેમજ કેટલેક સ્થળે હું વ્યુત્પત્તિ આપી શક્યો નથી. પદાન્તના મૂળ તરીકે રજૂ કરાયેલા બધા જ શબ્દો કંઈ સંસ્કૃત નથી, પણ રજૂઆતની સરળતા ખાતર સર્વને દેવનાગરીમાં છાપ્યા છે. ગુજરાતનાં શહેર તથા ગામનાં નામો સંબંધી આ પ્રકારની વ્યુત્પત્તિચર્ચાનો આ પહેલો જ પ્રસંગ હોવાથી મારા માર્ગમાં કેટલીક અનિવાર્ય મુશ્કેલીઓ હતી, એટલે તેમાં રહેલી ત્રુટિઓ પરત્વે વિદ્વાને યોગ્ય માર્ગદર્શન કરાવશે એવી આશા છે. વળી જુદાં જુદાં નામની સ્વતંત્ર વ્યુત્પત્તિચર્ચાને અહીં અવકાશ નથી. એવું કાર્ય અમુક સ્થાન વિષેની સ્વતંત્ર વિચારણા કરવાને પ્રસંગ આવતાં જ થઈ શકે. વળી એ રીતે પણ પ્રત્યેક ગામની વ્યુત્પત્તિ આપવાનું શકય હેય એમ માનતો નથી. પ્રાચીન કાળમાં ગૂજરાત અને રાજપૂતાના ભૌગોલિક દષ્ટિએ એક હતાં, એટલે ગુજરાતનાં ગામનાં પદાને લગભગ એ જ સ્વરૂપમાં રાજપૂતાનામાં મળે એમાં કંઈ આશ્ચર્ય નથી. વળી એ જ પદાનને થોડાઘણા ભિન્ન સ્વરૂપે ઉત્તર હિન્દ, મધ્યહિન્દ, મહારાષ્ટ્ર તથા ક્વચિત ઠેઠ દક્ષિણ હિન્દમાં મળે છે; પરંતુ એથી ગૂજરાતનાં ગામનાં નામ વિષેની આપણું ચર્ચા અપ્રસ્તુત બનતી નથી-ઊલટું, શબ્દસિદ્ધિ માટે આવશ્યક એવા કેટલાક ઉપયોગી cross references તેથી પ્રાપ્ત થાય છે. (૧) પદ્રશમૂ–દિર–પાદરું પદ-વદઅદ્-ગઢનડિયાદ, ભડિયાદ, પેટલાદ, પાળિયાદ, થરાદ, ભેળાદ, બોટાદ પદા તો સિદ્ધ કરવા માટે આપેલાં અવાન્તર રૂપે મોટે ભાગે કલ્પિત hypothetical સમજવાનાં છે. Page #126 -------------------------------------------------------------------------- ________________ ગુજરાતનાં સ્થળનામે પદ્ર-ચંદ્દ્-ગોઢ–દાહોદ, ઝાલેદ, ભાલેદ, ચાંદોદ, નાંદોદ, વણેદ, પીપલોદ, કેશોદ –ઘર-વ-વાંટાવદર, વીસાવદર, સાજીયાવદર, માણા વદર, ભાયાવદર, સિંધાવદર પ-ટૂર–ર–લાખાપાદર, માયાપાદર પદ્ર-રિ–ર–ર–કાણોદર, દિયોદર પદ્રવામ-ર૩ર૩–૩ –વડેદરું, લાઠોદરું, ચીખેદરું પદ્ર–વદ્ – –૩–મણુંદ –૩–રણુંજ, ધણુંજ, સીહું જ –૩–૩ –ઉંઝા પદ્ર––ર– ર–ર–સરપદડ, લાઠીદડ, મોજીદડ પદ્ર––૪–૮–પલીઅડ, વાયડ પ– – – –બરીઅ૫, મોટપ પદ્રવદં––– –ધર્મજ, લાંઘણજ, અડાલજ -=–ગોઠાજ – જ્ઞ–—કામરેજ, સરખેજ, દૂધરેજ, બારેજ (ડી) પદ્ર-વર્ડ-– ––બાજુ – ૩– –ગાનું–તળાજુ qદ્ર-વૈદ્વૈ જ્ઞ–ત્ર–ગોગ–દેત્રોજ દ્વિ––૩–ગો —ફલેદ પદ્ર–ર–વગર–ર–ભાભર ૧ સરખા મીરજ. - ૨ સરખા ફેલોધી. Page #127 -------------------------------------------------------------------------- ________________ ઇતિહાસની કેડી –વગર– ગર–શાર–ગંધાર –ર–કાલરી પદ્ર-વૈદ્-વ-૬-બોર્ડ–એડ, વાલોડ પદ્ર-વૈદ્રરં-વર૩-અરું—સાદ, વાગરું, ઠાસરું પદ્રવા– –૩–ટુંભટું (ભટુંડા)* પદમ-જુગાં-કg-ગોહેં–ડભડું, નરેડું, ચલેડું, ખોડું પદ્રવદુગાં–લઘુ-ગટું-સુદામડું, આરંભડું, ગાધકડું પદ્ર––વ-ભાણવડ, કાલાવડ, ઘાંટવડ, વાંસાવડ પક્ષમુ-ગાં-વહું-કેલવડું, વડુ પન્-પદુગ– હું–વીજપડું પદ્રવાન્-વર૩-૩રું-લસુંદરું, કાસંદરું, પીલુદરું પદ્રવદ-વટું–હળવદ, દહેવદ, (દાહોદ) પદ્ર-પ૬––– –પાંચેટ, હાંસોટ પ–દુ–—નાપાડ, સુત્રાપાડ પ–વદ્વાન– –મહેલાવ – –સરઢવ (૨) પર્ટી–પલી પટ્ટાટી-ટિ–પાલડી (કેચરબ–પાલડી) પછી––વટી–સાવલી, બાવલી ૩ સરખાવો કંદહાર (ગાંધાર). ૪ સરખાવો હથુંડી (હસ્તિકુંડી), ભટીંડા. ૫ સરખાવો પાલી (મારવાડ) તથા ત્રીચીનાપલ્લી, મદનપલ્લી વગેરે. ૬ સરખા કાંદીવલી, બોરિવલી, દેવલી, સાંગલી. ૧૪ Page #128 -------------------------------------------------------------------------- ________________ ગુજરાતનાં સ્થળનામે -વી-સીચીખલી, ઘુમલી, નાવલી, વડલી, ભાયેલી, કેયલી પછી-વઠ્ઠી-કચ્છી–ગા—વડાલી, કરણાલી –ગાટી– – –શીઆલ, રૂપાલ, ખડાલ, ચિત્રાલ (લુણા વાડા પાસેનું), વડતાલ પટ્ટી-વર્જીવટી કઢી–રણેલી પછી-વર્કી–ગર્દી–સ્ત્રી–પાનેલી, (સરખાવો બરેલી) વિષ્ઠિ–––આસાવલ, વેરાવલ *ઘટ્ટન્ટ્સ વહુંઅસાવલું ૧૦ (ઢ ને ૨ થયા પછી વ્યત્યયથી અસારવું), રંડાલું "પટ્ટી – -ગાડું–અંબાડું ૧૧ પછિ–ષ્ટિ– – –માંડલ, બહીઅલ, ચીતલ -- ડાભલા, "Tછન્વ ર્ઝન–૩છું–ઈટલું વિષ્ટિ-ટિ–૩–૩–લાડોલ, હાલોલ, મહેલ, કાલેલ, બલેલ, વાલ, નાડેલ, નાદેલર ૭ સરખા શીઆલીટ. ૮ સરખાવો ચિત્રાલ (સરહદ ઉપરનું). ૯ વેરાવળની વ્યુત્પત્તિ વેચાકુટ અપાય છે તથા કેટલાક સંસ્કૃત ગ્રંથમાં પણ એ નામ મળે છે, પરંતુ એ મૂળ લોકપ્રચલિત નામનું Sanskritized form મને લાગે છે. ૧૦ સરખા ગુજરાનવાલા, જીરાવલા, ૧૧ સરખાવો અંબાલા, પતિયાલા. ૧૨ સરખા નારનોલ, કરનાલ. ૧૧૯ Page #129 -------------------------------------------------------------------------- ________________ ઇતિહાસની કેડી પષ્ટ-વઠ્ઠી–ગર્જી-ષ્ટિ-ઈ-ઉ–વાઘેલ, ખાંભેલ પટ્ટી-વર્સી-વેસ્ટિવેત્ય–જો–લાંભવેલ (સરખાવો કરમાવેલી) વર્લ્ડવર્ટી–વેન્ટી-વડાવલી પન્ન્ક માં છું–ચેટિલું *ઘટ્ટન્વચ્છવું વારંવા૪િ૩–અંકેવાલિયું “પછી-વચ્છગયું–વણું–બાવળું, બરવાળું, વિરવાળું, સમઢિ ચાળું, નીગાળું, ઉમરાળું પર્શ ––૩–અમરોલી, શીરોલી, મરોલી, બારડેલી પટ્ટ–– –અમરેલી ઘર્જન્મ-૪૪-ગા—ખેરાલુ૫ (૩) સઃ ( to reside, to settle ઉપરથી?)–વીરસદ, કર મસદ, બોરસદ, વાસદ સં–વાંસદા સાર–વલસાડ, અમલસાડ સોડા–વરસોડા ત–પાસલ ૧૩ વાઘેલ ઉપરથી “વાઘેલા થયા છે. ૧૪ બારડેલી એટલે “બારડપલ્લી–બારડ લોકનું ગામ-હશે. સરખાવો કાંકરેલી. ૧૫ સરખાવો કિરાડુ (મારવાડ) એમાંને “” ખેરાલુમાંના “લ”નું સ્થાન લે છે. ૧૬ પોરસદ-કરમસદ એટલે વીરા અને કરમાં નામના માણસેએ વસાવેલાં ગામ, એમ હોવું જોઈએ. ૧૭ સરખા ચરસદા. ૧૨૦ Page #130 -------------------------------------------------------------------------- ________________ ગુજરાતનાં સ્થળના –હરલ સં–ઉત્તરસંડા, નરસંડા સં–સિંદ સ–વનાસણ, પુનાસણ, ઘુમાસણ, કટોસણુ, વાગોસણા સળ–ચિત્રાસણી સળું—સતલાસણું સાનું–મહેસાણું, બાલીસણું, પલસાણું, તલસાણું સ–– –આબરણ૮ સ–– – –સંજાણ સ–૪– –વળ–કારવણ૯ છું--ગઈ–બામણું, થામણું -ગળું–ગાણું–નગીચાણું, જોટાણું, સોઢાણું, વઢાણું, - કુઢાયાણું, ડેડાણું, દહાણું, કુકરાણું, ઝીલવાણું સા-૩– –માંકણું –ગળી–બાળ–શીઆણી સંદ્ર-હંદુ-ચંદ્ર–સાણંદ (૪) પુર–મુંજપુર, રાણપુર ઈત્યાદિ પુ–૩–સીહાર, એડેર, માંગલેર (વ્યત્યયથી માંગરોલ), બાકલેર (બાકરોલ)૨૧ ૧૭ અ. સરખાવો નિઘાસન (યુ.પી.) ૧૮ સરખાવા ખીચન (મારવાડ), લુધીના ૧૦ સરખા માલવણ. ૨૦ સરખા વરાણા (મારવાડ), જાલણા (મહારાષ્ટ્ર) ૨૧ સરખા નાગર, બિબેર, સાર, ઝાલોર, લાહોર, એલોર, નેલોર. ૧૨૧ Page #131 -------------------------------------------------------------------------- ________________ ઇતિહાસની કેડી પુર-૩ર-ચંદુરસ પુર-પેર–પર, પિર (બંદર), શસર, ભીમપોર –ર–ર –મહુડી પુર -પુર૩–૭૪૩–-ભીમેરું પુર-૩૧–ર–9–અચીએ? પુર-પુર-૩ર- મેરું, ધોલેરું નાર–વડનગર, વિસનગર ઈત્યાદિ નાર–નવાર–નાર–નાર, કોડીનાર, ગિરનાર નાર–નયર-નરૂર–નેર–ચાંપાનેર, વાંકાનેર, નેર (રર), વાલનેર૨૫ નાર–નવાર–નવર–ર–સીનેર નર-નયરjન નેરું—ધાનેરું, પાનેરું શ્વર–ર–અંકલેસર, સંખેસર સર–સંધેસર, કેતલાસર, જંબુસર, સુણસર, પાનસર, ૨૧અ સરખા મદુરા. ૨૨ આ ગામની સીમમાં મહુડાંની ઝાડી હેવાથી મહુડી (મધુપુર) નામ પડયુ છે. ૨૩ સરખાવો સાલેર, મુલેર, ગ્વાલેર. ૨૪ સરખાવ ફુલેરા.. ૨૫ સરખાવો અમલનેર, સંગમનેર, બીકાનેર. બીજા પ્રાંતોમાં ન– નગર–ર–નીર પણ બને છે. જેમકે-બીજનોર. નર-નાર–નવનુર પણ બને છે. જેમકે-સાવનુર. ૧૨૨ Page #132 -------------------------------------------------------------------------- ________________ પંચાસર, મેસર, ડેસર૨૬ સા—સણેાસરા૨૭ સરના—પુંસરી સારી—નવસારી, તરસારી ગુજરાતનાં સ્થળનામા (૮) ધાગાધ્રા, ધ્રાંગધ્રારશ્ન, નાગધરા (૯) તીર્થં—શુક્લતી તીર્થ-કૃત્ય-કૃત—ખ ભાઇત (જા. ગૂ. )–ખંભાત (આ વ્યુત્પત્તિ કેટલાક ચિન્હ ફાટિમાં મૂકે છે. ) (૧૦) મેદ—મેર—ઝાંઝમેર,૨૮ અજમેર (કાઠિયાવાડનુ ) (૧૧) મ્અરું-તું વું-પેાળક, વધુકુ, દદુક, ડમકું, . ફરીઆદકું (૧૨) રાષ્ટ્ર–૯–૪—ઉમરેઠ૨૯ ૨૬ સરખાવા હાથસર (વ્યત્યયથી હાથરસ ) તથા ખાલાકાર. ૨૭ સરખાવે। માનસેરા. ૨૭ અ. સસઁસ્કૃત ગ્રન્થેામાં ગોધરાનુ ોહ નામ મળે છે, પણ ‘ધ્રાંગધ્રા ’ સાથે સરખાવતાં મને ધરામાંથી વ્યુત્પત્તિ વધુ શક્ય લાગે છે. ૨૮ સરખાવે! માહડમેર, જેસલમેર, અજમેર, આમેર, કુંભલમેર ઇત્યાદિ. ૨૯ સરખાવા મેરઠ, ગૂજરાતના ચાલુક્થાના લેખામાં ‘ગાપરાષ્ટ્ર વિષય નામ મળે છે. તે ઉપરથી લાગે છે કે આજ પદાન્તવાળાં ખીજા નામે પણ હાવાં જોઇએ. મહારાષ્ટ્ર-મર્દ-મર્દ—મરાન તથા સુરાષ્ટ્ર-૪૪–સોરઠ જેવાં પ્રાદેશિક નામેામાંથી મૂળે આ ર૪ પદાન્ત આવેલા છે. ૧૨૩ Page #133 -------------------------------------------------------------------------- ________________ ઇતિહાસની કેડી (૧૩) પાટવાડવા રં-વાડું–અનાવાડું, દેલવાડું, બ્રાહ્મણવાડું, દેકાવાડું, દાતીવાડું, પાયાવાડું, ઉદવાડું, બગવાડું, તિલકવાડું પટલમ્-વાહન્વી –વાણું–ગાડું-દસાડું વાદિ–વદિશાહી–કાલિયાવાડી, કાછિયાવાડી વાટિકાવાલા-ગાડી_કરાડી વાટી-વાહન-વા–મટવાડ, ચારવાડ (સરખા ધારવાડ, કુછંદવાડ) (૧૪) વોટ–રાજકેટ, કંથકેટ, કોટડું – –ભીમકટ્ટા (૧૫) પ-પગ- ઉચાપ, રાણપ ટુ-પ– –નાપા (૧૬) મુવાડું (ગ્રામવાચક સામાન્ય શબ્દ)–દા. ત. પટેલનું મુવાડું ઉત્ત– -પાટણ (શહેરવાચક સામાન્ય શબ્દ)–પાટણ, ૩૦ પાટણ પાસેનું એ નાનું ગામ હિટ નો અપભ્રંશ છે. ૩૧ વ ટવા નો અપભ્રંશ. ૩૨ સરખા સાવંતવાડી; તથા રેવાડી, સેવાડી (મારવાડ). ૩૩ આ પદાન્તવાળાં નામે ઉત્તર હિન્દીમાં બધે તથા દક્ષિણ હિન્દમાં પણ (પુદુકેટા, તાલીકેટ) મળે છે. Page #134 -------------------------------------------------------------------------- ________________ ગુજરાતનાં સ્થળનામે સેમિનાથ પાટણ (૧૮) ઢ—જૂનાગઢ સોનગઢ ૫ ગઢડું ગઢ–ાઢી-ધ–ઘડા (વીસનગર પાસેનું) મઢ––– –જાંબુડા, ખારાઘોડા ઢિદ–ગાંગડ, ત્રાગડ કાઢી-ઘડી-ડિ–દીગડી, તગડી (૧૯) રે–રૂપારેલ રેટી–આંબારેલી (૨૦) પ્રીમગામ-કતારગામ, પચ્છેગામ, વિરમગામ ૭ ઈત્યાદિ (૨૧) બાવાઃ (ફા.)–જાફરાબાદ ગાવા (ફા.)–ાવી–અમદાવાદ, મહેમદાવાદ (૨૨) થ૪–શ્રીસ્થલ ૩૪ સરખા પટણા તથા પૈઠણુ અને દક્ષિણ હિન્દમાં કેટલાંક ગામોને અને લાગતો ૦ મ્ પદાન્ત. આ શબ્દ મૂળ દ્રાવિડ હેવા સંભવ છે. ૩૫ આ પદાન્તવાળાં નામે પણ ઉત્તર હિન્દમાં બધે મળે છે. ૩૬ સરખા શાહબાજગઢી.. ૩૭ ખામગાંવ, માલેગાંવ, શેગાંવ ઈત્યાદિ. ૩૮ આ પદાન્તવાળાં નામ મુસ્લિમ રાજ્યઅમલને કારણે આખા હિન્દમાં મળે છે. ૧૨૫ Page #135 -------------------------------------------------------------------------- ________________ ઇતિહાસની કેડી – –કુબડથલ, રાલ, મુરથલ, હરિણથલ૯ Wઢમ– –થર્દુ–મેઘળું ચટી-ઇસ્ત્રી-ઇઝી–દેથળી, વનથળી,૪૧ રાથળી (૨૩) ગાસન-શાસન-આંબલી આસણ, ઝુલાસણ, રાસણ, રણાસણ (૨૪) ધારા-ધાર–ગારીઆધાર, લુણીધાર, સરધાર૩ ધારા-ધારી–ધારી ધારી-વાઈ-ધરી–પડધરી (૨૫) વા-વા-વાગ્યવાવ–વાવ, ઉજલવાવ, કુંકાવાવ, રાણ વાવ, પાટણવાવ, ખારીવાવ, મીઠીવાવ, વાવડી વેદ-વે ૩-ડું–ખેડું, સંખેડું, ચાનખેડું, ખેડબ્રહ્મા ૩૯ આ નામ શ્રી મધુસૂદન મોદીએ છપાવેલ જૂના ગૂજરાતી દુહામાં મળે છે. શ્રી. રામલાલ મેંદી માને છે કે સિદ્ધપુર પાસેનું એઠેર અને આ હરિણથલ અભિન્ન છે. ૪૦ સરખા કપુરથલા. ૪૧ સેરઠના વનરાજિવાળા પ્રદેશને લીધે આ નામ પડ્યું લાગે છે. ૪૨ કઈ રણુજીએ વસાવેલું હેવા સંભવ છે. ૪૩ પાર્વતીય પ્રદેશનાં ગામોનાં આ નામો સૂચક છે. સરખાવો ધુંવાધાર.” ૧૨૬ Page #136 -------------------------------------------------------------------------- ________________ ગુજરાતનાં સ્થળનામે (૨૭) મા-મોટ–દેલમાલ, શ્રીમાલ, ભિલ્લમાલપ (૨૮) ત્ર–માતર "ત્રા–સેજીત્રા, પિોશીત્રા, ઈત્રા ત્રા-તા-તા–નેરતા, ઉમતા, ગેરીતા, દાંતા *ત્રી–ત–માંડેતરી (૨૯) વા-ડાંગરવા, બાંટવા, વટવા, મહુવા, જાંબુવા (૩૦) વાસ–હલધરવાસ વાસ–ગાન–અડાસ, વઘાસ વાસ–ગાસત્ર-શાસ–મેડાસા૮ વા-વાસ+–વાસણું, વસલવાસણું ४४ देवकुलमाला-देउलमाल-देलमाल. ૪૫ શ્રીમાલની આજુબાજુના પ્રદેશમાં પ્રાચીન કાળમાં જિલ્લાની ઘણી વસ્તી હતી. તેથી તેનું ભિલ્લમાલ નામ પડ્યું, એમ કેટલાક વિદ્વાનો માને છે. ૪૬ સરખાવો બાલેતા. ૪૭ સરખા કાલિકાતા (કાલિકાવડે રક્ષાયેલી નગરી), મેડતા વગેરે. સંભવ છે કે “ત્રા’ કે ‘ના’પદાન્ત સંસ્કૃત ન હોય. ગુજરાત (પ્રાંત) તથા ગુજરાત (પંજાબમાંનું) એ નામમાં તથા પ્રાકૃત ગુજ્જરત્તામાં દેખાતાં પદાન્તો સાથે તેને સંબંધ હોય, તો ગુજરાતી મૂળ ભાષાની આ અસર ગણાય. સૂરત સં. સૂર્યપુર–મૂરઝ (પુર)–સુરત એ પ્રમાણે વ્યુત્પન્ન થયું છે, એટલે કેટલાક વિદ્વાનો માને છે તેમ, આ પદાન્ત સાથે તેને સંબંધ નથી. ૪૮ પ્રાચીન તામ્રપત્રોમાં મોડવાવા નામ મળે છે. ૧૨૭ Page #137 -------------------------------------------------------------------------- ________________ ઇતિહાસની કેડી (૩૧) જી-કચ્છ-ગ-ગર–આંબચ, ભરૂચ-ભરૂચ, લીંઅચ લીંચ૪૯ રાજી––ઈ–પિઈઅછા–પેઈછા, વેડછા – ચ્છ–છી–ધમડાછા છ– –ગચ્છ-ગછી-વેડછી (૩૨) રૂંચ--હારીજ, પ્રાંતીજ ફેય-રંગ-રૂણું–ગોઝારિયું, સાગોડિયું, વાઘડિયું, ખીજડિયું, ચાડિયું (૩૩) નિવેરા-નિપસ––નેર–નાગનેશ નિરવ –નિપસ૩-નેસ–નેસડે (૩૪). ના–અમરાઈ (વાડી), કંથરાઈ, ભેરાઈ (૩૫) તેન–તેન–વરતેજ, થલતેજ વતિ-વસ–વસઈ૫૧ (વિજાપુર પાસેનું) ૪૮ સરખા ઊચ. પર સ્થાનિક જાતિ પ્રમાણે ગોઝારિયું ગુર્જરપુર નામે ઓળખાય છે. એનું મૂળ નામ “ગુજરિયું હશે, પણ “ગોઝારા” શબ્દનાં વર્ણસામ્યને લીધે “ગોઝારિયું”નામ બન્યું હશે. પા સરખા વસઈ (મુંબઈ પાસેનું) ૧૨૮ Page #138 -------------------------------------------------------------------------- ________________ ગુજરાતનાં સ્થળનામે વતિ-વ-વ-વી–ગોધાવી, ધનિયાવી, રૂહાવી, ભાંડવી (૩૭) સ્થાન–થાન, ચલથાણ, એરથાણ સ્થાનવ-થાપ–ભરથાણું (૩૮) સંઘ-વ-માંસ-કાઠમાંડે, લાલમાં ૫૪ વિ-વિવાદ–(કચ્છ) માંડવી (૩૯) ઇ– – –મઢી (૪૦) દેર–ઠેર (પાટણ પાસેનું),૫૫ સંડેર (૪૧) સ્વા–સોનરેખા (૪૨) તેથી–ગણદેવી, વરમાદેવીપ૬ પ૨ સં. મહુવતિ. મહેસાણા પાસેના આ ગામમાં અગાઉ ભાંડ લોકોની વસ્તી સારા પ્રમાણમાં હતી, તેથી આ નામ પડ્યું છે. અત્યારે પણ ત્યાં ભાટ લોકેાની મોટી વસ્તી છે. ૫૩ સરખાવો થાનેશ્વર તથા થાણા. ૫૪ સરખાવો માંડુ (સં. મંકપડુ), મંડી. પપ લોકભાષામાં ડેરા-તંબુનો અર્થ “કામચલાઉ પડાવ” થાય છે. ડર” પદાન્તવાળાં નામો કેઇ રખડતી ટોળીઓ nomadic tribesના નિવાસનું સૂચન કરતાં હશે ? સરખાવો મોહે-જો-ડેરો. પણ યાદ રાખવાનું છે કે સિન્ધી ભાષામાં ડેર ને અર્થ માત્ર ઢગલો (હિન્દી “ઢેર') થાય છે. પ૬ આ નામ ચાહમાનોના એક લેખમાં મળે છે. ૧૨૯ Page #139 -------------------------------------------------------------------------- ________________ ઇતિહાસની કેડી (૪૩) તેમ-તટા–ટા–શંકરતળાવ, આંબાતલાવ વહેતમજી, ધોરાજી –ચાણસ્મા, વેસમાં (૪૬) દ્વાર–વાર–નંદુરબાર૫૭ -ગીર+ર્ર–ગારી ચઉબારી ૫૭ સરખાવે નાથદ્વારા, હરદ્વાર. ૧૩૦ Page #140 -------------------------------------------------------------------------- ________________ પ્રાચીન ગુજરાતી સાહિત્યમાં ગૂજરાત’ના ઉલ્લેખો આપણા પ્રાન્તને માટે, અત્યારે સર્વસામાન્ય પ્રચારમાં છે તે, ગૂજરાત નામ ક્યારે પ્રચલિત થયું એ એક વિવાદાસ્પદ પ્રશ્ન છે. સંસ્કૃત અને પ્રાકૃત સાહિત્યમાં, શિલાલેખો અને તામ્રપત્રમાં– અત્યારે મળતા પુરાવાઓ જોતાં તો નિરપવાદ રીતે, તેમ જ અપભ્રંશ અને પ્રારંભિક ગૂજરાતીના સાહિત્યમાં સામાન્ય રીતે, ગુર્જરત્રામંત્ર, गुर्जरत्राभूमि, गुज्जरत्ता, गूर्जरत गुर्जरत्रा, गुर्जरात्र, गुर्जराट, गुर्जरदेश, ગુર્જરધરળ, સુન્નરશ, ગુર્નરમ, ગરધર એવાં જુદાં જુદાં નામો મળે છે. દશમા સૈકા સુધીના આરબ મુસાફરે “ઝઝ” (Jurz) તથા ગુજ(Juzr) એવાં નામો આપે છે. અલબત્ત, જે તે સ્થળોએ આ બધાં જ નામો અત્યારના ગૂજરાતને અનુલક્ષીને આપવામાં આવ્યાં છે, એમ નથી. મૂળરાજ સોલંકીએ વિક્રમના દશમા સિકાના અંતભાગમાં પાટણમાં પોતાનું રાજ્ય જમાવ્યું અને એ રાજ્યમાં જ્ઞાનસંસ્કારની પરબ” બેસાડવાનો પ્રયાસ કર્યો, ત્યાર પહેલાંનું ગુર્જરત્રામંડલ’ હાલના ગુજરાતની ઉત્તરે ભિન્નમાલ તથા હાલના ક્યપુર પાસેના નારાયણની આસપાસ આવેલું હતું. વિક્રમના દશમા શતક સુધી હાલના મધ્ય ગુજરાત માટે ગૂજરાત કે એને મળતું ગુર્જરત્રા કે ગુર્જરદેશ જેવું નામ પ્રચારમાં નહોતું આવ્યું, એમ શ્રી. દુર્ગાશંકર શાસ્ત્રી માને છે. અત્યારનું દક્ષિણ ગૂજરાત અથવા લાટ તે પછી પણ ઘણા સમય સુધી તળ ગૂજરાતથી ભિન્ન ગણાતું હતું. પણ ગુજરાતની સીમાઓમાં થયેલાં આ ઐતિહાસિક પરિવર્તન સાથે ૧૩૧ Page #141 -------------------------------------------------------------------------- ________________ ઇતિહાસની કેડી અત્યારે આપણને સબંધ નથી. આપણા પ્રાન્તનું ‘ગૂજરાત’ એ નામ કેટલું' જૂતુ' છે, તે જ પ્રાપ્ત થતાં સાધના ઉપરથી-ખાસ કરીને પ્રાચીન ગુજરાતી સાહિત્યમાંથી મળતા ઉલ્લેખેાના પ્રકાશમાં–તપાસવાને આ નિબંધના ઉદ્દેશ છે. ,, સ્વ. નરસિંહરાવ દિવેટિયા એમના Gujarati Language and Literature (Wilson Philological lectures), Vol. II, p. 193માં આ વિષયની ચર્ચા કરતાં લખે છે: “ This much, however, is certain, that the name Gujarat did not come into free use till after the Mahomedan conquest; and the first reliable mention of that specific name for one province in our literature is to be found in the Kanhadade-Prabandh. અર્થાત્ ‘ગૂજરાત' નામ મુસ્લિમ રાજ્યકાળ પહેલાં સર્વસાધારણ પ્રચારમાં નહેાતું અને એ નામના પહેલે વિશ્વાસપાત્ર પ્રયે!ગ આપણા સાહિત્યમાં ‘કાન્હડદેપ્રશ્ન ધ ’માંથી મળે છે, એવા શ્રી. નરસિંહરાવતા મત છે. જો કે કાન્હડદેપ્રબન્ધ ’પૂર્વેના ‘ સમરારાસ ’માંથી પણ તેમણે ‘ ગૂજરાત ’ના ઉલ્લેખ રજૂ કર્યાં છે (પૃ. ૧૮૭). આમ છતાં ‘વસ્તુપાલ-તેજપાલ રાસ ’ કે જે સંભવતઃ “ કાન્હડદે પ્રબંધ' કરતાં પણ અર્વાચીન છે (અલકે કાઈ રીતે ‘કાન્હડદેપ્રબન્ધ ’કરતાં જૂના તે નથી જ ) અને તેમના પેાતાના જ મત મુજબ ઈસવી સનના ચૌદમા સૈકાના ઉત્તરાર્ધથી જને હાઈ શકે નિહ ( પૃ. ૨૧), તેમાં મળતા ગૂજરાત ’ના ઉલ્લેખને તે સૌથી જૂના ઉલ્લેખ શી રીતે ગણે છે, એ બરાબર સમજાતું નથી. શ્રી. નરસિંહરાવે તેમનાં વ્યાખ્યાતામાં · વસ્તુપાલ-તેજપાલ રાસ, ‘ સમરારાસ’અને ‘કાન્હડદેપ્રબન્ધ’માંથી ‘ગૂજરાત'ના પ્રયાગે તારવી બતાવ્યા છે. આપણે આ તેમ જ આ ઉપરાંત નવા મળેલા સખ્યાબંધ પ્રયેાગે! તપાસીશું. * 6 ૧૩૨ Page #142 -------------------------------------------------------------------------- ________________ ગૂજરાત”ને ઉલેખે કઈ સંસ્કૃત શિલાલેખ કે તામ્રપત્રમાં અથવા સંસ્કૃત સાહિત્યમાં ગુજરાતનો ઉલ્લેખ મળતો નથી. પરંતુ પરદેશી લેખકનાં ૧. “ નિષધીયચરિત ”ની નિર્ણયસાગરની આવૃત્તિના સંપાદક પં. શિવદત્ત શાસ્ત્રીએ પોતાની સંસ્કૃત પ્રસ્તાવનામાં “રાનો વડવ સ્વજોकखण्डे प्रसङ्गतोऽवर्णयत् -' नैपनीयस्य प्रथमं पुस्तकं हरिहरो गूजरातेऽति હાશ વયવનાનુન રા િવમાં સાતત્યાનાહૂ !” (સાતમી આવૃત્તિની પ્રસ્તાવના, પૃ. ૯) એ પ્રમાણે લખ્યું છે. નરસિંહરાવભાઈએ આ અવતરણ લીધું છે (Vol. II, p. 197). રાજશેખરે પોતાનો “પ્રબન્યો ” સં. ૧૪૦પમાં રચ્યો છે, એટલે આમાંના “ ગુજરાતના પ્રયોગને તેમણે નિશંક રીતે એ કાળનો ગણ્યો છે. પણ વાસ્તવિક રીતે એમ નથી. રાજશેખરના ઉપર્યુક્ત ગ્રંથમાં ગુજરાત” એવો પ્રયોગ તો કયાં ય મળતો નથી. એમાંનો “હરિહરપ્રબન્ધ” કે જેમાં “નૈષધીયચરિત” ગુજરાતમાં લાવ્યાની વાત આવે છે તેમાં પણ શ્રીધવંશે હોદ: ગૌરય: સિદ્ધસારસ્વત: | | ગૂર્જરધર પ્રત્યવાત છે એ પ્રમાણે “ગૂર્જરધરા નો પ્રયોગ માત્ર એકવાર મળે છે (ફા. ગૂ. સભાની આવૃત્તિ, પૃ. ૧૧૯)-ગુજરાતને નહિ. અર્થાત્ પં. શિવદત્ત પોતાની પ્રસ્તાવનામાં રાજશેખરમાંથી શબ્દશઃ અવતરણ આપ્યું નથી, પણ “હરિહરપ્રબન્ધ”માંના તેને કથનને પોતાની ભાષામાં માત્ર સારોદ્ધાર આપ્યો છે. એટલે એમાંને “ગુજરાત” શબ્દ રાજશેખરને નહીં, પણ પં. શિવદત્તનો છે. “ગર્ગ સંહિતા”માં સુગર- શબ્દનો પ્રયોગ મળે છે, જુઓ-પ્રોડથ મહાય વિત્વ માહિતીતિમ વિલન મત તેનાં ગુરારં સમાય n(ગર્ગ સંહિતા, વિશ્વજિત્ ખંડ, ૭મો અધ્યાય, લોક ૧) तथ! गुर्जराटाधिपं वीरमृध्यनाम महाबलम् । जग्राह सेनया काष्णिस्तुण्डयाहिं यथा વિર ! (એ જ, શ્લોક ૨). કામસૂત્રની જયમંગલા ટીકામાં (અધિ. ૫, અધ્યાય ૫, સૂત્ર ૩૦) જૂFરાતે શોટું નાકરથાને એ પ્રમાણે શૂરાતને ઉલ્લેખ છે. “ગર્ગ સંહિતા ને ગુર્નરાટ અને જયમંગલાને નરતિ–એ બનને પ્રો . લોકપ્રચલિત “ગૂજરાત” શબ્દનું સંસ્કૃત રૂપાન્તર છે, એમાં શંકા નથી. આમ હોવા છતાં સંસ્કૃત સાહિત્યમાં ગુજરાતનો સાક્ષાત્ પ્રાગ મળતું નથી એ મત અબાધિત રહે છે. ૧૩૩ Page #143 -------------------------------------------------------------------------- ________________ ઇતિહાસની કેડી લખાણામાંથી ગૂજરાત 'ના બે ઘણા જૂના તથા અગત્યના ઉલ્લેખો મળે છે. અલિબરની(ઈ.સ. ૯૭૦ થી ૧૦૩૧—વિ. સ. ૧૦૨૬ થી ૧૦૮૭)એ હિન્દુસ્તાન વિષેના પેાતાના અરખી ગ્રન્થમાં તેની પૂર્વેના કેટલાક મુસાફરાની જેમ ‘જુ×' (Juzr) નહિ, પણ ‘ ગૂજરાત' ( Guzrat ) એવું નામ આપ્યુ છે.ર ગૂજરાતની રાજધાનીનુ શહેર મઝાન અથવા નારાયણ હતું અને તેનેાજથી એંશી માઈલ અગ્નિખૂણે આવેલું છે, એમ તેણે કહ્યું છે. અલિબરુનીના સમય પૂર્વે જ નારાયણ ભાંગી ગયું હતું, અને ત્યાંના વતનીએ બીજે સ્થળે રહેવા ગયા હતા, એમ પણ જાણવા મળે છે. આ શહેર તે જયપુર પાસેનુ` નારાયણ છે, એમ સિદ્ધ થયું છે. ૩ વિશેષમાં અબિરુનીએ નારાયણના નૈઋત્ય ખૂણે લગભગ ૨૪૦ માઈલ (૪૨ રસખ) દૂર આવેલ અણહિલવાડના તથા સૌરાષ્ટ્રના દરિયાકાંઠે આવેલા સામનાથને નિર્દેશ કર્યો છે. તે લખે છે કે અણહિલવાડની દક્ષિણે લગભગ ૧૭૦ માઇલ(૪૨ રસખ) દૂર લાટદેશ આવેલા છે, જેનાં ભચ (Bihroj) અને રાંદેર (Rihanjur) એ બે મુખ્ય શહેરા છે.૪ આ વન બતાવી આપે છે કે વિક્રમના અગિયારમા સૈકાના પ્રારભમાં એછામાં એહું અત્યારના ઉત્તર તથા મધ્ય ગુજરાતને તે ‘ગૂજરાત’ નામ મળી ચૂક્યું હતું. " બીજા એક પરદેશી મુસાફર માર્કીં પાલેા(ઈ. સ. ૧૨૫૪ થી ૧૩૨૪–વિ.સ. ૧૩૧૦ થી ૧૭૮૦)એ પણ ‘ગૂજરાત' નામના પ્રયાગ કર્યાં છે, એમ સર જ્યોર્જ શ્રીઅને નાંધ્યું છે. પ હવે પ્રાચીન ગૂજરાતી સાહિત્યમાં ‘ગૂજરાત'ના ઉલ્લેખા તપાસીએ. ૨. Dr. Edward Sachau : Alberani's India, Vol. I, p. 202. ૩. Bombay Gazetteer, Vol. I, Pt. I, p. 520. ૪. Dr. Edward Sachau : Alberani's India, Vol. I, p. 205. ૫. Linguistic Survey of India, Vol. IX, Pt. II, p. 333. ૧૩૪ Page #144 -------------------------------------------------------------------------- ________________ ગુજરાતના ઉલ્લેખ ૧૦ પાહુણકૃત “આબુરાસ” (સં. ૧૨૮૯) સૌથી જૂનો અને ઘણું જ મહત્ત્વનો ઉલ્લેખ સં. ૧૨૮૯માં પાટણ નામે કવિએ લખેલ “આબુરાસને છે. આબુ ઉપર મંત્રી વસ્તુપાલ-તેજપાલે સં. ૧૨૮૬માં બંધાવેલ સુપ્રસિદ્ધ મન્દિરો સંબંધી વૃત્તાન્ત, પપ કડીના આ ટૂંકા રાસમાં આપેલો છે. તેની ૧૧મી કડીમાં નીચે પ્રમાણે ગુજરાતને પ્રયોગ છે – सोळंकिय कुळ७ संभमिउ सूरउ जगि जसवाउ । गूजरात धुर समुधरणु राणउ लूणपसाउ ॥ માર્કોપોલોથી કેટલાંક વર્ષ પૂર્વે આ રાસ રચાયેલ છે. પરદેશી મુસાફરની નોંધમાં તેમ જ પામ્હણની આ કૃતિમાં “ગૂજરાત’ નામ છે, તે એ શબ્દપ્રયોગની સારી એવી વ્યાપકતા પૂરવાર કરે છે. બીજું, ઉપલા અવતરણમાં ધોળકાના રાણા લવણપ્રસાદને ગુજરાતના ઉદ્ધારક તરીકે ૬. કલકત્તાની રાજસ્થાન રિસર્ચ સોસાયટીના હિન્દી મુખપત્ર રાજસ્થાની’ના ભાગ ૩, અંક ૧માં આ રાસ છપાયેલ છે. તેની ૫૪મી કડીમાં નીચે પ્રમાણે રચ્યા સાલ છે – बारसंवछरि नवमासीए वसंतमामु रंभाउजु दीहे । एहु राहु विसतारिहिं जाए, राखइ सयळसंघ अंबाए । કર્તાનું નામ પ૩મી કડીના ઉત્તરાર્ધમાં છે— केवी चडावळि नेमि नमीजइ, एसु वयणु पाल्हणपुज कीजइ ॥ ૭. રાસની મુદ્રિત આવૃત્તિમાં અહીં તથા બીજે સ્થળે છાપેલો છે, તેથી મૂળ હાથપ્રતમાં લખેલો છે, એમ સમજવાનું નથી. “રાજસ્થાની ના ઉપર્યુક્ત અકમાં છપાયેલા “રાજસ્થાની વર્ણમાલા” નામના લેખમાં “–૪=૪ ના મૂર્ધન્ય સચીન ( નરાતીમાટી મારિ મેં હૈ)” એમ જણાવેલું છે, એટલે આ સ્થળોએ હાથપ્રતમાં સ્ત્ર હોવો જોઈએ, જેને સંપાદકે છે અથવા સ તરીકે છાપે છે. ૧૩૫ Page #145 -------------------------------------------------------------------------- ________________ ઇતિહાસની કેડી વર્ણવ્યો છે, એ પણ બતાવે છે કે હવે માત્ર ઉત્તર ગૂજરાત નહીં, પણ આખો પ્રાન્ત “ગૂજરાત' તરીકે ઓળખાતો હતો. વળી એ જ રાસમાંથી “ગૂજરદેસ” પ્રયોગ પણ મળે છે– गूजरदेहस मज्झि पहाणं, चंद्रावती नयरि वक्खाणं । वावि सरोवर सुरहि सुणीजइ, बहु यारामिहि ऊपम दीजइ ॥२॥ ગુજરાતની પ્રાચીનતમ રાસકૃતિઓ સં. ૧૨૪૧માં રચાયેલ શાલિભદ્રસૂરિકૃત “ભરતેશ્વર-બાહુબલીરાસ” તથા એ અરસામાં લખાયેલ એ જ કવિને “બુદ્ધિરાસ” છે. એ જોતાં સં. ૧૨૮૯ “આબુરાસ” તથા તેમને “ગૂજરાતીનો ઉલ્લેખ ખાસ મહત્ત્વનાં લેખાવાં જોઈએ. ૨. રાણકદેવીના દૂહા (સં. ૧૨૯૦ પહેલાં) બીજો અગત્યનો ઉલ્લેખ સિધી જૈનગ્રન્થમાલામાં પ્રસિદ્ધ થયેલ પુરાતન પ્રબન્ધસંગ્રહ' માંથી મળે છે. જુદી જુદી હસ્તલિખિત પોથીઓ ઉપરથી સંકલિત કરવામાં આવેલા આ પ્રબન્ધસંગ્રહમાં પૃ. ૩૪ ઉપર P સરકારે સોનાના એ શીર્ષક નીચે ઘ(4) ગીગડુધિપત કને સુતે તથા સોનવી કો –એટલી પ્રસ્તાવના સહિત અગિયાર પ્રાચીન ગૃજરાતી દુહાઓ આપ્યા છે. “પ્રબન્ધચિન્તામણિમાં જૂનાગઢનો રાજા નવઘણ મરણ પામતાં તેની શોકાકુલ રાણીના મુખમાં જે દૂહાઓ મૂકવામાં આવ્યા છે, તેમાંના કેટલાક એમાં છે. જનસમાજમાં તેમ લોકસાહિત્યમાં એ દૂહાઓ આજે પણઅલબત્ત અર્વાચીન ભાષામાં–રાણકદેવીના દૂહા' તરીકે પ્રસિદ્ધ છે. “પુરાતન પ્રબન્ધસંગ્રહ’માં પૃ. ૩પ ઉપર ૧૦૯મા પદ્ય તરીકે જે દૂહે છપાયે છે, તેમાં “ગૂજરાત”ને પ્રયોગ છે – ૧૩૬ Page #146 -------------------------------------------------------------------------- ________________ ગુજરાત”ના ઉલે ખે बलि गरुआ गिरनार दीहू नीझरणे झरइ । बापुडी गुजरात पाणीहइ पहुर पडइ || 6 આ જ દૂડાના આશય અત્યારે જનસમાજમાં પ્રચલિત રાણક દેવીના દૂહામાં કાંઈક પ્રકારાન્તરે મળે છે; જુઓ— સરવા સારડ દેશ, જ્યાં સાવજડાં સેજળ પીએ; મારુ પાટણ દેશ, જ્યાં પાણી વિના પેારા મરે, ઉપર્યુક્ત ‘ પુરાતન પ્રબન્ધસંગ્રહ ’માંના પ્રબન્ધ જુદી જુદી પાંચ હાથપ્રતામાંથી મળતા પ્રબન્ધાનું વ્યવસ્થિત એકીકરણ છે. એમાંની P સનક હાથપ્રતના અંતિમ પૃષ્ઠ ઉપર આગળ જણાવેલા દૂહાઓ, કુમારપાલ–રાજ્યપ્રાપ્તિપ્રબન્ધ તથા બીજું એક દૃષ્ટાન્ત લખેલુ છે. એ જ પૃષ્ઠ ઉપર મૂળ ગ્રન્થકારના અન્તિમ ઉલ્લેખ નીચે પ્રમાણે છે— सिरिवस्तुपालनंदणमंती सरजयतसिंह भणणत्थं । नागिंदगच्छ मंडणउदय पहसूरिसीसेणं ॥ जिणभद्देण य विकमकालाउ नवइ अहियबारसए । नाणा कहाण पहाणा एस પધાવહી રફે ॥ અર્થાત્ શ્રીવસ્તુપાલના પુત્ર જયંતસિંહના પાન અર્થે નાગેન્દ્રગચ્છના ઉદયપ્રભસૂરિના શિષ્ય જિનભદ્રે સ. ૧૨૯૦માં વિવિધ કથાનકપ્રધાન આ પ્રશ્નધાવલીની રચના કરી. જો કે એ કૃતિમાં સ. ૧૨૯૦ પછી બનેલી ઘટનાએવુ જેમાં વર્ણન આવે છે, એવા કેટલાક પ્રબન્ધ પાછળથી કાઈ એ દાખલ કરી દીધા છે; પરંતુ એ સિવાયને ખાકીને! ભાગ જિનભદ્રની કૃતિ માનવામાં કાઈ પણ બાધ નથી, એમ સૌંપાદક મુનિશ્રી જિનવિજયજીના મત છે. ૮. અહીં ‘ગૂજરાત' સ્ત્રીલિંગમાં છે. આ વિષયની વધુ ચર્ચા માટે આગળ જુએ.. ૧૩૭ Page #147 -------------------------------------------------------------------------- ________________ ઇતિહાસની કેડી ટૂંકમાં, Pસરપ્રદે સોનવાજ્યાનિ એશીર્ષક નીચેના પ્રાચીન ગૂજરાતી દૂહાઓ સં. ૧૨૯૦માં જિનભકે કરેલી સંકલનાનો જ એક ભાગ છે. મારા માનવા મુજબ, એ દૂહાઓનો સમય વાસ્તવિક રીતે તો સં. ૧૨૯૦ ની પૂર્વેને ગણવો જોઈએ. મેરૂતુંગાચાર્યો સં. ૧૭૬૧માં પ્રબન્ધચિન્તામણિ” લખ્યો, તેમાં રાણકદેવીના દૂહા મળે છે; પણ સૌ કોઈ સ્વીકારે છે કે એ દૂહાઓ લોકસાહિત્યમાં તો એ પૂર્વે પ્રચલિત હોવા જોઈએ. હવે એ જ દૂહા સં. ૧૨૯૦ની આ જિનભદ્રની કૃતિમાં ઉત થયેલ મળે છે, એટલે ત્યાર પહેલાં એ લોકજીભે ચડ્યા હોવા જોઈએ. સિદ્ધરાજે સોરઠ ઉપર સં. ૧૧૭૦માં વિજય મેળવ્યો હતો, એ સિદ્ધ હકીકત છે, એટલે ત્યાર પછીનાં વર્ષોમાં લોકકવિઓએ આ દૂહાઓ જનતામાં વહેતા મૂક્યા હશે. એટલે શતાબ્દીઓ થયા ગૂજરાત પિતાની સ્મૃતિમાં જાળવી રાખેલી આ માર્મિક શિકકવિતાનો સમય વિક્રમના તેરમા સૈકાના આરંભમાં માનીએ તો જરાએ વધારે પડતું નથી. એ જોતાં, ઉપર ટકેલો. ‘ગૂજરાત ને ઉલ્લેખ પણ એ સમયને ગણાવો જોઈએ. આમ ગૂજરાત” આ પ્રયોગ સં. ૧૨૯૯ના “આબુરાસની પૂર્વ છે. સં. ૧૨૯૦માં રચાયેલા ગ્રન્થમાંથી તે મળે છે માટે જ તેને આબુરાસની પછી મૂકયો છે. સાહિત્યમાં “ગૂજરાતીને પ્રયોગ થવા લાગે ત્યાર પહેલાં એ નામ લોકસમાજમાં પ્રચલિત થઈ ચૂકેલું, તેને આ પણ એક પૂરાવો છે. ૩. પ્રભાચંદ્રસૂરિકૃત “પ્રભાવચરિત(સં. ૧૩૩૪) ગૂજરાત'ને ત્રીજો મહત્વનો ઉલ્લેખ પ્રભાચન્દ્રસૂરિકૃત “પ્રભાવકચરિત'માં મળે છે. ગુજરાતના મધ્યકાલીન સાંસ્કૃતિક ઈતિહાસ માટે અતિ મહત્ત્વનો આ ઐતિહાસિક સંસ્કૃત ચરિત્રગ્રન્થ સં. ૧૭૩૪માં એટલે કે સારંગદેવ વાઘેલાના રાજ્યકાળમાં રચાયેલ છે. એમાં ૧૩૮ Page #148 -------------------------------------------------------------------------- ________________ “ગુજરાત ”ના ઉલેખે બપ્પભદિસૂરિચરિત'માં કનોજનો આમરાજા બપભદિસૂરીના ચારિત્ર્યની પરીક્ષા કરવા માટે તેમના ઉપાશ્રયમાં એક ગણિકાને મેકલે છે. પરંતુ ગણિકાને આ કાર્યમાં નિષ્ફળતા સાંપડતાં તે રાજા પાસે આવીને એક અપભ્રંશ દૂઠે બોલે છે, તે નીચે પ્રમાણે છે गयवर केरइ सत्थरइ पाय पसारिउ सुत्त । निच्चोरी गुजरात जिम्व नाह न केणइ भुत्त ॥ અર્થાત ગજવર(બપ્પભદિસૂરિનું “ગજવર” એવું બિરુદ હતું)ના સાથરામાં પગ પસારીને સુતેલા તે નાથ નિચ્ચોરી (2) ગુજરાતની જેમ કેઈથી ભગવાયા નહિ. આ ઉલ્લેખ સં. ૧૩૩૪નો એટલે કે ગૂજરાતના સ્વતંત્ર હિન્દુ રાજ્યનો અંત આવ્યો, તે સમયથી ૨૬ વર્ષ પૂર્વને છે. વળી “પ્રભાવચરિત'ના મંગલાચરણમાં જ તેના કર્તા પ્રભાચન્દ્રસૂરિ લખે છે કે, “બહુશ્રુત મુનિઓ પાસેથી સાંભળીને તેમ જ પ્રાચીન ગ્રન્થમાંથી એકત્ર કરીને આ ઈતિવૃત્તો હું વર્ણવું છું.” અર્થાત સંસ્કૃતમાં ગ્રંથમાં ઉતારેલો આ અપભ્રંશ દૂહો સં. ૧૩૩૪ પૂર્વેને જ છે, એમાં શંકા રહેતી નથી. સંસ્કૃત કાવ્ય કે પ્રબન્ધમાં લક્તિરૂપ અપભ્રંશ કે જૂના ગુજરાતી દૂહાઓ આપવાની એક જની પરંપરા જૈન સાહિત્યમાં છે. બપ્પભદિસૂરિને જીવનકાળ “પ્રભાવકચરિત માં જણાવ્યા પ્રમાણે વિક્રમની નવમી શતાબ્દી છે. આ દુહો પણ તેના મૂળ સ્વરૂપે એટલે પ્રાચીન હશે કે કેમ એ કહેવું મુશ્કેલ છે, પણ “પ્રભાવક ચરિત’ને રચના સમયથી ઘણા કાળ પૂર્વે તે દૂહ લોકેમાં–ખાસ કરીને પ્રભાચંદ્રસુરિ જેમને નિર્દેશ કરે છે, તેવા “બહુશ્રત મુનિઓમાં પ્રચલિત થઈ ચૂક્યો હશે, એમાં શંકા નથી. ૯. અહીં પણ “ગૂજરાત” સ્ત્રીલિંગમાં છે. આ વિષયની વધુ ચર્ચા માટે આગળ જુઓ. ૧૩૯ Page #149 -------------------------------------------------------------------------- ________________ ઇતિહાસની કેડી ૪. અંબદેવસૂરિકૃતિ “સમરારાસ' (સં. ૧૭૭૧) આ પછી, સં. ૧૩ ૭૧માં લખાયેલો અંબદેવસૂરિકૃત “સમરારાસ” આવે છે. શ્રી. ચીમનલાલ દલાલ સંપાદિત “ પ્રાચીન ગૂર્જર કાવ્યસંગ્રહમાં તે છપાયો છે. શ્રી. નરસિંહરાવે તેમનાં વ્યાખ્યાનોના બીજા ભાગમાં (પૃ. ૧૯૭) આ રાસની રચ્યાસાલ સં. ૧૪૭૧ આપી છે, તે શરતચૂક લાગે છે. સં. ૧૭ ૬૯માં પાટણના સૂબા અલફખાને શત્રુંજય ઉપરના મંત્રી બાહડે બંધાવેલા જૈન મન્દિરને તોડી નાખ્યું હતું. આથી પાટણના એક ધનિક ઓસવાલ સમરસિંહે અલફખાન પાસે જઈ જૈન સંઘની દૂભાયેલી લાગણી દર્શાવી, તથા બીજા દેવસ્થાનને ભ્રષ્ટ કરવામાં ન આવે એ માટેનું ફરમાન કરાવ્યું. સમરસિંહે શત્રુંજયના મંદિરનો જીર્ણોદ્ધાર કરવાની પરવાનગી મેળવી બે વર્ષમાં તેનો જીર્ણોદ્ધાર કરાવ્યો, તથા પાટણથી એક મોટો સંઘ લઈ તે શત્રુંજય ગયો તથા ત્યાંનાં મંદિર અને મૂર્તિની પ્રતિષ્ઠા કરીએ ઐતિહાસિક પ્રસંગ આ કાવ્યમાં વર્ણવેલ છે. તેની બારમી ભવાની ચોથી કડીમાં નીચે પ્રેમાણે ગૂજરાત નો ઉલ્લેખ છે— सोहग ऊपरि मंजरिय बीजीय सेजि उधारि । ...તમર સમર ઇ સાવર ગુઝરાત | અહીં ગુનરાતનો પ્રયોગ સોરઠ સંબંધી વર્ણન કરતાં થયેલો છે, એ વસ્તુ ખાસ નોંધ માગી લે છે. પ. ઘર્મકલશમુનિકૃત “જિનકુશલસૂરિ–પટ્ટાભિષેક રાસ (સં. ૧૩૯૭) આ પછી ધર્મકલશમુનિકૃત “જિનકુશલસૂરિ–પટ્ટાભિષેક રાસ” આવે છે. શ્રી. અગરચંદ નાહટા તથા ભંવરલાલ નાહટા-સંપાદિત ૧૪૦ Page #150 -------------------------------------------------------------------------- ________________ ગુજરાતના ઉલ્લેખે ઐતિહાસિક જૈન કાવ્યસંગ્રહમાં આ રાસ પ્રસિદ્ધ થયેલ છે. ખરતર ગચ્છના મહાન પ્રભાવક આચાર્ય જિનકુશલસુરિ(જેમનું દીક્ષિત નામ કુશલકીર્તિ હતું)નો પટ્ટાભિષેકમહોત્સવ પાટણમાં સં. ૧૩ ૭૭ના જેઠ વદ અગિયારસના દિવસે સવાલ શેઠ તેજપાલ તથા તેના ભાઈ રુદ્રપાલે ભારે ધામધૂમથી કરાવ્યો હતો અને પદસ્થાપના રાજેન્દ્ર ચન્દ્રસૂરિના હસ્તે કરવામાં આવી હતી, એ પ્રસંગનું વિસ્તૃત અને છટાદાર વર્ણન આ કાવ્યમાં છે. જૈન ગૂર્જર સાહિત્યમાં આ પ્રકારનાં સંખ્યાબંધ કાવ્યો લખાયેલાં છે. સામાન્ય રીતે આવાં કાવ્ય જે તે પ્રસંગ વીતી ગયા પછી તુરત જ, ઘણુંખરું તો એ પ્રસંગ નજરે જોનાર કવિની કલમે જ લખાય છે, એટલે આ પટ્ટાભિષેકરાસ પણ ધમકલશે સં. ૧૩૭૭માં અથવા તે પછી તુરત જ રચ્યો હશે, એમ માનવું યોગ્ય છે. આ કાવ્યની ૨૨મી કડીમાં નીચે પ્રમાણે ગુજરાતનો પ્રયોગ છે – सयल संघह सपल संघह केलि आवासु । अणहिलपुर वर नयर गुजरात धर मुखह मंडणु । देसदेसंतरि तहि मिलिय सयल संघ परिसंत जिम घणु पाट धुरंधर संठविउ मिलिय मिलावइ भूरि । संघ महोच्चु कारावइ वाजतइ घण तूरि ॥ ૬. ભાષાઓનાં પ્રાચીન ઉદાહરણ (૧પમા સૈકા પહેલાં) કલકત્તાને “રાજસ્થાની” વૈમાસિકના ભાગ ૩, અંક ૩માં માથાલાં ચાર નવીન કારણ એ શીર્ષક નીચે એક રસિક અને મનોરંજક પ્રાચીન ગદ્યપદામિક કૃતિ છપાયેલ છે. ગૂજરાત, માળવા, પૂર્વ અને મહારાષ્ટ્ર એમ ચાર પ્રદેશની સ્ત્રીઓ શત્રુંજય ઉપર ઘભનાથના મંદિરમાં ભેગી થાય છે અને પોતપોતાની ભાષામાં ૧૧ Page #151 -------------------------------------------------------------------------- ________________ ઇતિહાસની કેડી વાતચીત કરે છે. ૧૦ આ કૃતિમાં રચ્યાસાલ નથી, પણ તેની હાથપ્રત વિક્રમના ચૌદમા સૈકાના ઉત્તરાર્ધમાં “વિવિધતીર્થકલ્પ' લખનાર જિનપ્રભસૂરિના શિષ્યના હાથે લખાયેલ છે, આથી આ હાથપ્રતને સમય વિક્રમના પંદરમા સૈકાના પહેલા પાદ કરતાં અર્વાચીન હોઈ શકે નહિ; અને કૃતિ પોતે તો એનાથી જૂની જ હોવી ઘટે. ૧૧ આ કૃતિમાં ગૂજરાત'ના ત્રણ પ્રયોગ મળે છે, જેમાંના પહેલા બે ગૂજરાતણની ભાષામાં અને ત્રીજે મરાઠણની ભાષામાં છે– (१-२) त प्रथमां चानवा गूजरी नायका भणइ । अहे बाइ एह तुम्हारा देसु कवण लेखामांहि गणियइ । किसउ देसु गुजरातु,१२ सांभलि माहरी वात । xxx अनी किसउ घणउ भणियइ माहरी माइ एह देस गुजराति१२ छाडी करि अनइ देशि किसी परि मनु जाइ । १०. गुज्जरि तह मालविणी पूरविणी तह्य चैव मरहट्ठी । संपत्ताइय नारी सित्तुज्जे रिसहभवणंमि ॥ हंसजुयल कोमल कमलि जिम सरि बुल्लइ सारसी । तिम रमणि पिक्खि जिणवरभवणि नियनिय बुल्लइ पारसी ॥ ૧૧. આ માહિતી “રાજસ્થાની માં આપેલી નથી, પણ પુરાવિદ્ મુનિશ્રી જિનવિજયજીએ મને અંગત વાતચીતમાં આપી હતી. વિક્રમના ચૌદમાં સૈકાના આરંભમાં લખાયેલી આવી એક ભાષાની હાથપ્રત તેઓશ્રીની પાસે છે, તેમાં તથા એ જ અરસામાં લખાયેલી બીજી એક કૃતિમાં “ગુજરાતને પ્રયોગ છે; પરંતુ આ લેખ તૈયાર થયો ત્યાં સુધીમાં એ ઉલેખ પ્રાપ્ત કરવાને સુયોગ મળ્યો નથી, તેથી તેની માત્ર નોંધ કરી છે. ઉપર્યુક્ત મહત્વના ઉલેખે પ્રત્યે ધ્યાન ખેંચવા માટે હું મુનિનો આભારી છું. ૧૨–૧૨. આ બન્ને સ્થળે ગજરાત” શબ્દ પૂર્લિંગમાં છે, એ તેને દેશ” તરીકે વર્ણવવામાં આવ્યો છે, તેને આભારી છે. “ગજરાતના લિંગ વિષે વધુ ચર્ચા આગળ કરી છે. ૧૪૨ Page #152 -------------------------------------------------------------------------- ________________ ‘ગુજરાતના ઉલ્લેખ (३) तरि भविक जनतं पुच्छसि मई अनिक देस देशांतर चातुर्दिशा माग मया देखुणी। x x x तरिया इकि नहीं सागिन पुरी सतरि सहस्र गुजराता चा भीतरी गिरि सेत्तुजं चा उपरि । ૭. દેવપ્રભગણિકૃત “કુમારપાલાસ” (૧૫મા સૈકાનો પૂર્વાર્ધ) આ પછીનો ઉલ્લેખ દેવપ્રભગણિકૃત “કુમારપાલરાસને છે. આ રાસ મારા તરફથી “ભારતીય વિદ્યા ત્રિમાસિકના પુ. ૨ અંક ૩માં છપાયે છે. ૪૧ રોળામાં લખાયેલા આ ટૂંકા કાવ્યમાં કુમારપાલે પ્રવર્તાવેલી અમારિ ઘેષણ તથા તેણે કાઢેલા શત્રુંજયના સંધનું વર્ણન છે. રાસના અંતે કવિ રાસંવત આપતો નથી, પણ પિતાને સોમતિલકસૂરિના શિષ્ય તરીકે ઓળખાવે છે. હવે સોમતિલકસૂરિ સં. ૧૪૨૪ સુધી વિદ્યમાન હતા. સં. ૧૯૩૬ની એક ગ્રન્થપ્રશસ્તિમાં સંમતિલકસૂરિના શિષ્યસમુદાયમાં “મુગ્ધાવબોધ ઔક્તિકકાર કુલમંડનની સાથે દેવપ્રભનું નામ મળે છે, એટલે વિક્રમને પંદરમા શતકના પૂર્વાર્ધમાં આ કાવ્ય રચાયાનું સિદ્ધ થાય છે. એ કાવ્યની ૨૩મી કડી નીચે પ્રમાણે છે – मंत्रीय मोकली देसि देसि बहु संघ मेलावइ, धामी बहु आसीस दिइं, राउ जात चलावइ, देस विदेसह मिलिय संघ पहुतउ गूजरात, बाहुड मंत्री वीनवइ ए सुणि स्वामी वात. ૮. જયશેખરસૂરિકૃત “ત્રિભુવનદીપકપ્રબ (૧૫મા સૈકાને ઉત્તરાર્ધ). “ઉપદેશચિન્તામણિ,” “ધમ્મિલ્લચરિત,” “જૈન કુમારસંભવ આદિ સંસ્કૃત ગ્રંથના કર્તા અંચલગચ્છીય જયશેખરસૂરિએ સં. ૧૪૬રમાં “પ્રબોધચિત્તામણિ” નામે એક સુન્દર રૂપકગ્રન્થિની Page #153 -------------------------------------------------------------------------- ________________ ઇતિહાસની કેડી સંસ્કૃતમાં રચના કરી છે. એ પછી એના વસ્તુમાં નહીં જેવા ફેરફાર કરી તેમણે ગૂજરાતીમાં “ત્રિભુવનદીપપ્રબન્ધ૧૩ નામથી અત્યંત છટાદાર અને પ્રાસાદિક કાવ્ય રચ્યું છે. એટલે એ કાવ્ય સં. ૧૪૬૨ પછી થોડા સમયમાં રચાયું હોવું જોઈએ. ચોક્કસ વર્ષ કવિએ આપ્યું નથી. “ત્રિભુવનદીપકપ્રબન્ધ'ની ૧૧૬મી કડીમાં નીચે મુજબ ‘ગૂજરાત ને ઉલ્લેખ મળે છે–– कर्मवसिं जीव चिटुगति फिरइ, पितर तगडं तिहां तर्पण करइ । गंगातडि जल ऊरेवीइं, गुजरात तिहां अंबा पीइं ॥१४ ૯. હિરાણ દરરિકૃત “વસ્તુપાલરાસ (સં. ૧૪૮૫) સુપ્રસિદ્ધ “વિતાવિલાસપવાડાના કર્તા હિરાણદરિએ સં. ૧૪૮પમાં “વસ્તુપાલરાસ રચ્યો છે. તેમાં વસ્તુપાલે કરેલી શત્રુંજયની તીર્થયાત્રાના પ્રસંગમાં જુદા જુદા દેશોનાં નામ ગણાવ્યાં છે. ત્યાં નીચે પ્રમાણે “ગૂજરાત ને ઉલ્લેખ પણ મળે છે– ___इसउ एक श्रीशत्रुजयतणर विचारु, महिमानउ भंडारु, मंत्रीश्वरि मनमाहि जागी, उत्सरंग आणी यात्रा उपरि उद्यम कीधउ, पुण्यप्रसाद तेहनउ मनोरथ सोधउ । हिव अंग चंग तिलंग कलिंग...... मरुस्थल लाड मेयवाड गूजरात पारिजात सिंधुजात...... मालव मरहठ सोरठ कासी कुंकण पंचाल बंगाल प्रमुख एवंविह देखना चतुर्विध श्रीश्रमणसंघ चलाविउ । ૧૩. પ્રસિદ્ધઃ પં. લાલચંદ્ર ભગવાનદાસ ગાંધી તરફથી. એ કાવ્યમાંથી થોડાક ભાગ કમી કરી તથા તે ફરી વાર સંપાદિત કરી સ્વ. કેશવલાલ ધ્રુવે તેમનાં પંદરમા શતકનાં પ્રાચીન ગુર્જરકાવ્યમાં “પ્રબોધચિન્તામણિ” નામથી અપાવ્યું છે. ૧૪. આ અવતરણવાળા ભાગ સ્વ. ધ્રુવે છેડી દીધે છે. ૧૪૪ Page #154 -------------------------------------------------------------------------- ________________ “ગુજરાતના ઉલ્લેખ આ રાસ હજી અપ્રસિદ્ધ છે. તેની હાથપ્રત મને મુનિશ્રી પુણ્યવિજ્યજી પાસેથી મળી હતી. ૧. પદ્મનાભકૃત “કાન્હડદે પ્રબન્ધ (સં. ૧૫૧૨) આ પછી સં. ૧૫૧રમાં રચાયેલું પદ્મનાભનું ઐતિહાસિક વરસપૂર્ણ કાવ્ય “કાન્હદે પ્રબન્ધ’ આવે છે. એમાં “ગૂજરાત'ને પ્રયોગ નીચે પ્રમાણે તેર વખત આવે છે. આ તેર પૈકી બાર પ્રયોગ તે એ પ્રબન્ધના પહેલા ખંડમાં જ આવે છે, કે જેમાં મુખ્યત્વે અલાઉદ્દીનના લશ્કરની ગુજરાત ઉપર ચઢાઈ તથા ત્યાં તેણે કરેલો રંજાડ વર્ણવાયાં છે. બીજા ખંડમાં ગૂજરાત’ માત્ર એક જ વાર આવે છે તથા બાકીના બે ખંડમાં એ પ્રયોગ બિલકુલ નથી. એમાંના પહેલા ત્રણ ઉલ્લેખો શ્રી. નરસિંહરાવે નેધ્યા છે– (१) 'गूजरातिनं भोजन करूं जु तरका` आगूं अरहूं' माधव महितइ करिउ अधर्म; नवि छूटीइ आगिलां कर्म. (१-१५) (२) पूछइ वात पातसाह हसी-गूजराति १५ ते कहीइ किसी ? સિરયૂ લંબાયત બત્રપુર ? વિધૂ પીવાઢ માં દૂર ? (૨-૨૨) ૧૫. આ સ્થળે “ગજરાત” સ્પષ્ટ રીતે સ્ત્રીલિંગમાં છે. રાણકદેવીના દુહામાંનો સં. ૧૨૯૦ પૂર્વનો જે અતિપ્રાચીન પ્રવેગ અગાઉ ઉતાર્યો છે, તેમાં પણ વાપરી પૂનરાત એ પ્રમાણે “ગૂજરાત” સ્ત્રીલિગમાં છે. સં. ૧૩૩૪માં રચાયેલ “ પ્રભાવકચરિત માંથી ઉદ્ધત કરવામાં આવેલા અપશ દૂહામાં પણ નિઘોર ગુનરાત એ પ્રમાણે ગુજરાત” શબ્દ સ્ત્રીલિંગમાં છે. “ભાષાઓનાં પ્રાચીન ઉદાહરણ”માં “ગુજરાત” પુલ્લિગમાં છે, તે એની પૂર્વે વપરાયેલ દેશ” શબ્દની અસરથી છે, એમ મેં કહ્યું છે (જુઓ ટિ. ૧૨), આ સિવાય બીજા સંખ્યાબંધ પ્રોગોમાં લિગ સંદિગ્ધ રહે છે અથવા આગળપાછળ મુકાયેલા “દેશ” શબ્દને કારણે પુલ્લિગમાં છે. “ચોખંડી કંકાવટી, ને નવખંડી ગૂજરાત” એ લોકગીતમાં તથા “ગાંડી ગુજરાત, આયુસે Page #155 -------------------------------------------------------------------------- ________________ ઇતિહાસની કેડી (३) गूजराति स्यं मांडिसि कलहु; माहारइ साथि कटक मोकलउ; द्रुडी हींदू घालू रानि, एक मारूं एक झालूं बान. (१-२७) ( ४ ) खूनकार तं साचं जाणि, गूजराति लेई आबूं प्राणि. ततखिण तूठउ असपति राउ; तस आप्यु पंचाङ्ग पसाउ. ( १-२८) (५) अलुखान बलवन्तु बांदु तास दीउं फुरमाण; गूजराति ऊपरि दल न्युधा; बीडऊं दीऊ सुरताणि. (१-३६) (६) गूजराति सोरठ सोमईआ वाहरि विसमं वीतं; મમા રા&િ કીધ૩, અર્લીન ટ્રસ્ટ ની. (૨-૨ ) (७) दीधी वाट समरसी राउलि; आव्यां कटक बनासि; गूजराति बंबाआ पडताः ततखिण पडीउ त्रास. (१-५०) (८) भागा देस काहानम चिडोत्तर बावननी खेड हारि; गूजरातिनु खोखर भाथु अजीय न आवइ पार. (१-५८.) લાત, પીછુસે બાત' એ કહેવતમાં “ગૂજરાત” સ્ત્રીલિંગમાં છે. વળી “અહુઘરિ આવી રહેજે, નહિ તો આખું સઘલી ગુજરાતિ” (મધુસૂદન વ્યાસ– હંસાવતીવિક્રમચરિત્રવિવાહ ”—સં. ૧૬૦૬-કડી ૪૫૧), જય જય ગરવી ગુજરાત” (નર્મદ), કેની કોની છે ગજરાત' (નર્મદ), “સુણ ગરવી ગુજરાત, “વાત હું કહું કાનમાં (મલબારી), “ગુણવંતી ગુજરાત, અમારી ગુણવંતી ગુજરાત” (ખબરદાર), ગુજરાત મોરી મોરી રે” (ઉમાશંકર) વગેરે શિષ્ટ કવિઓના પ્રયોગોમાં પણ “ગુજરાત” સ્ત્રીલિંગમાં છે. “ગજરાતનાં સંસ્કૃત તથા પ્રાકૃતમાં અનુક્રમે પૂર્ણરત્ર અને ગુઝરતા રૂપો મળે છે, તે પણ સ્રોલિંગમાં હોય છે. એટલે મારું માનવું છે કે “ઠકરાત,” “ભીલાત અને “ોલાત”ની જેમ “ગુજરાત” પણ મૂળ સ્ત્રીલિંગમાં હશે. તેની સાથે દેશ” અભિહિત કે અધ્યાહત રહેતાં તેને પુલિગમાં–તથા બીજા કેટલાક પ્રાતો અને દેશનાં નામ નપુંસકલિંગમાં પ્રયોજાતાં હોઈ નપુંસકલિંગમાં પણ–પ્રયોગ કરવામાં આવે છે, એ મારો તર્ક છે. Page #156 -------------------------------------------------------------------------- ________________ ગુજરાત ’ના ઉલ્લેખે ( ९ ) भगी कटक ऊपड्यां असाउलि गढ मांहि मेहलूं थां. गुजरात देस हीलों, अति की तरकाणे. (१-६७ ) (१०) गूजराति मांहि ताखति कीधी, सहू सामटी लीधूं; वाजी सान; खान सोमईआ भणी पिया की बूं. (१-७१ ) (११) माहरा दल साहमं कुण मांडइ ? देखि माहरी बात ? आणी मुहिमइ देस बि लीधा सोरठ नइ गूजराति (१-११४ ) (१२) कटक सनाहु, हाथी, घोडा, साहण संख नइ पार, गूजरात, सोरठीओ माणस झाल्यां बान अपार. ( १-१७९ ) (१३) इम जाणि साचइ अहिनाणि, मई नवि जाणिउ निश्चि जाणि, पातसाहि इम कहावी वात, 'सांतलनइ आपूं गूजरात ( २ - १६१ ) એ જ કાવ્યમાં ‘ ગૂજરાત ’તે માટે વૈકલ્પિક ‘ ગૂજર’ પ્રયાગ પણ મળે છે " तिथि अवसर गूजर धर राइ, सारंगदे नामि बोलाइ ( १-१३ ) लाड देस नि सिन्धु सवालख, गूजर सोरठ लीध ( २-६३ ) આજ સુધી પણ ‘ ગૂર્જર ’ નામ શિષ્ટ લેખનમાં ચાલુ રહેલું છે જ. ૧૧, લક્ષ્મીસાગરસૂરિત વસ્તુપાલ-તેજપાલરાસ ( १६ मा शत पूर्वार्थ ) " }, B લક્ષ્મીસાગરસૂરિષ્કૃત વસ્તુપાલ –– તેજપાલરાસ 'માં કર્તાએ ચાસાલ આપી નથી, પણ તેને સમય નક્કી થઇ શકે એમ છે. ૧૬ લક્ષ્મીસાગરસૂરિ એ ‘ વિમલપ્રબન્ધ ’કાર પ્રસિદ્ધ કવિ લાવણ્ય १९. प्रसिद्ध 'जैन साहित्य संशोध' ' इति विषे २१. नरसिंहरावलाई पोतानां व्याभ्यानो ( भाग २, ५. २०) भांजे छेः ૧૪૭ Page #157 -------------------------------------------------------------------------- ________________ ઇતિહાસની કેડી સમયના ગુરુ સમયરતનના ગુરુ હતા. પટ્ટાવલિઓ ઉપરથી જણાય છે કે તેમનો જન્મ સં. ૧૪૬૪માં થયો હતો, તથા તેમને સૂરિપદ સં. ૧૫૦૮માં અને ગચ્છનાયકપદ સં. ૧૫૧૭માં મળ્યું હતું. ‘વિમલપ્રબન્ધ’ની પ્રશસ્તિમાં જણાવ્યા મુજબ, સં. ૧૫૨૧માં લક્ષ્મીસાગરસૂરિએ લાવણ્યસમયને દીક્ષા આપી હતી. તેમનું અવસાન સં. ૧૫૩૭માં થયાનું મનાય છે, પણ એ સાલ શંકાસ્પદ છે. ગમે તેમ, પણ વસ્તુપાલ-તેજપાલરાસ” એ તેમને સૂચિપદ મળ્યા પછીની એટલે કે સં. ૧૫૦૮ પછીની રચના છે, એ ચોક્કસ. એ રાસ સં. ૧૫૧૨ પછી રચાયો હોય તો ‘કાન્હડદે પ્રબધ’થી આ તરફનો ગણાય. એની બીજી કડી નીચે પ્રમાણે છે – वस्तुपाल तेजिग तणउ अम्हे बोलिस रासो । भरहषेत्र धुरि गूजरात अणहिलनिवासो ।। “ The date of this work is not ascertainable nor the author's name.” પરંતુ “જૈન સાહિત્યસંશોધક માં છપાયેલા રાસની પમી કડીમાં लक्ष्मीसागरसूरि बोलिउ ए गिरुउ एह जि रास એ પ્રમાણે કર્તા પિતાનું નામ આપે છે, અને તેથી ઉપર જણાવ્યું તેમ, કૃતિનો રચનાકાળ નક્કી થઈ શકે છે. સ્વ. ચિમનલાલ દલાલે પાંચમી સાહિત્ય પરિષદ સમક્ષ રજૂ કરેલા પાટણના ગ્રન્થભંડારે વિષેના નિબંધમાં આ કાવ્ય વિશે જે ટૂંક નોંધ કરેલી તે જ માત્ર સ્વ. નરસિંહરાવભાઈ પાસે હતી. સ્વ. દલાલે નોંધેલી પ્રતમાં કર્તાનું નામ જ નહોતું. પરન્તુ આ કાવ્યની માત્ર બે જ કડીઓનું પૃથક્કરણ કરીને “મન and હિસિ૩ belong to a period not earlier than the latter half of the fourteenth century A. D., so far as I can see – એ પ્રમાણે તેના રચનાકાળ સંબંધી લગભગ સત્ય નિર્ણય ઉપર નરસિંહરાવભાઈ સ્વતંત્રપણે આવી ગયા છે. ૧૪૮ Page #158 -------------------------------------------------------------------------- ________________ ગુજરાત”ના ઉલ્લેખ ૧૨, દેપાલકૃત જંબુસ્વામી-પંચભવચરિત્ર” (સં. ૧પર) ભોજક કવિ દેપાલે સં. ૧૫રરમાં જંબુસ્વામી પંચભવચરિત્ર”૧૭ લખ્યું છે. તેની ૧૩પમી કડી નીચે પ્રમાણે છે – गंगातटि जल ऊरेवीई, गूजरात किम आंबा पीइ । जीव मरीनइ चिहुगति भमइ, जे विस पाइ ते पुण मरइ ।। ત્રિભુવનદીપકપ્રબન્ધ”માંની આગળ ઉતારેલી પંક્તિઓ જ દેપાલે ડાક પાઠાન્તર સાથે લીધી છે. અથવા કદાચ એમ પણ હોય કે આ પંક્તિઓ એક કહેવતના રૂપમાં પ્રચલિત બની ગઈ હોય, જેનો ઉપયોગ દેપાલે કર્યો હોય. જો એમ હોય તો તે “ગૂજરાત” શબ્દપ્રયોગની વ્યાપકતા સૂચવે છે. ઉપસંહાર આ પછીના સમયને સાહિત્યમાં “ગૂજરાત'ને પ્રયોગ તપાસવાની જરૂર મને લાગતી નથી,૧૮ કારણ કે વિક્રમના સોળમા શતકના ૧૭. મારા મિત્ર ૫. અમૃતલાલ મોહનલાલ ભેજક પાસેની સં. ૧પ૬૦માં લખાયેલી હાથપ્રતને મેં ઉપયોગ કર્યો છે. કાવ્ય હજી અપ્રસિદ્ધ છે. દેપાલ કવિ માટે જુઓ “જૈન ગૂર્જર કવિઓ, ભા. ૧, પૃ. ૩૭–૪૨. ૧૮. ઉપર્યુક્ત કવિ દેપાલની પછી થયેલા–અથવા સંભવતઃ એના સમકાલીન-માંડણુ બંધારાકૃત પ્રબોધબત્રીશી માં જાણેશિ જા તુ યમ કરિ ચડી, ગૂજરાત શેરી સાંકડી.” (કડી પર) આ પ્રમાણે “ગૂજરાત ને ઉલ્લેખ છે. “પ્રબોધબત્રીશી ના કર્તાની એક પ્રતિજ્ઞા તત્કાલીન કહેવતોનો સંગ્રહ કરવાની છે; પ્રસ્તુત સ્થળે “ગુજરાત શેરી સાંકડી ને પ્રયોગ સ્પષ્ટ રૂપે કહેવત તરીકે જ થાય છે. જનસમાજના સર્વ સામાન્ય ઉક્તિભંડળમાં પ્રવેશ પામેલાં આવાં વાક સામાન્યત: ૧૪૯ Page #159 -------------------------------------------------------------------------- ________________ ઇતિહાસની કેડી પૂર્વાર્ધ સુધીનું સાહિત્ય પણ એ શબ્દપ્રયોગની વ્યાપકતા બતાવી આપે છે. બીજું, અહીં રજૂ કરેલા પ્રમાણે એ પણ બતાવી આપશે કે, “આપણા પ્રાન્તનું “ગૂજરાત” એ નામ મુસ્લિમ રાજ્યકાળ પહેલાં સર્વસામાન્ય પ્રચારમાં નહોતું, અને એ નામનો પહેલે વિશ્વાસપાત્ર પ્રયોગ આપણું સાહિત્યમાં “કાન્હડદે પ્રબન્ધ”માંથી મળે છે”—એ મત હવે સાધાર ગણી શકાય એમ નથી. વિક્રમના અગિયારમા સૈકાનો લેખક અલબિરુની “ ગૂજરાત ને ઉલ્લેખ કરે છે, એટલું જ નહિ, પણ લાદેશ અણુહિલવાડની દક્ષિણે ૧૭૦ માઈલ દૂર આવેલો છે, એમ જણાવે છે; વિક્રમના તેરમા સૈકામાં રચાયેલા “આબુરાસ'માં તથા સં. ૧૨૯૦ પૂર્વના રાણકદેવીના લોકદૂહામાં પણ ગુજરાતને પ્રયોગ છે; વિક્રમના ચૌદમા સૈકાના પૂર્વાર્ધમાં રચાયેલ • પ્રભાવકચરિતમાં ઉદ્ધત થયેલા અપભ્રંશ દલામાં પણ “ગૂજરાત ને પ્રયોગ છે તથા એ જ સમયનો ઇટાલિયન મુસાફર માર્કો પોલો પોતાના પ્રવાસવર્ણનમાં ગૂજરાત ની નોંધ લે છે. આ ચારે ઉલ્લેખો મુસ્લિમ રાજ્યકાળ પૂર્વના છે; “સમરારાસ” તથા “જિકુશલસૂરિ–પટ્ટાભિષેકરાસમાંથી મળેલા “ગૂજરાત’ના ઉલ્લેખો મુસ્લિમ રાજ્યકાળ પછી તુરતના જ છે. અલબિરુની અને માર્કો પોલો જેવા પરદેશીઓએ તો તે કાળની જીવતી ભાષામાં પ્રચલિત પ્રયોગ જ સાંભળીને નેવ્યો. હોવો જોઈએ. પરદેશીઓની ધમાં તેમ જ તત્કાલીન દેશભાષાના શિષ્ટ સાહિત્ય તેમ જ લોકસાહિત્યમાં પણ “ગૂજરાત’ શબ્દનો પ્રયોગ ઘણાં જુનાં હોય છે અને તેમની પાછળ ઘણુ વાર પ્રજાજીવનનાં કંઇ કંઈ રહસ્ય છુપાયેલાં હોય છે. પ્રસ્તુત ઉક્તિ ગુજરાતનાં જૂનાં શહેરોની રચના પરત્વે સુશ્લિષ્ટ સંક્ષેપમાં એક એતિહાસિક સત્ય રજૂ કરે છે, એ ભાગ્યે જ કહેવું પડે તેમ છે. માંડણ વિક્રમના સોળમા સૈકામાં થઈ ગયો. એટલે તેણે પોતાના કાવ્યમાં વણી લીધેલો, તેના જ શબ્દોમાં કહીએ તો, આ “ઉખાણ” તેના સમય કરતાં સહેજે બેત્રણ સિકા જેટલે જનો હશે, એમ માનવામાં ઐતિહાસિક સત્યોની અવગણના નહિ થાય. ૧૫૦ Page #160 -------------------------------------------------------------------------- ________________ ગુજરાતના ઉલ્લેખે છે. એમાં સૌથી પહેલો અલબિનીનો ઉલ્લેખ ધ્યાનમાં લેતાં, આપણા પ્રાન્ત માટે ખાસ કરીને ઉત્તર અને મધ્ય ગૂજરાત માટે ગૂજરાત' એ નામ વિક્રમના અગિયારમા શતકમાં મૂળરાજ સોલંકીને રાજ્યકાળ દરમિયાન પ્રચારમાં આવ્યું હોવું જોઈએ. ૧૯ ૧૯. અહીં એક આનુષંગિક પ્રશ્ન ઊભો થાય છે. આ પ્રાન્તની ભાષાને ગુજરાતી” નામ કયારે મળ્યું ? ઈસવી સનની અરાઢમી સદીની અધવચમાં આપણી ભાષાને આ નામ મળ્યું, એમ શ્રી નરસિંહરાવ માને છે. અલબત્ત, તેમણે બતાવ્યું છે તે પ્રમાણે, વિક્રમને અરાઢમાં સૈકાના ઉત્તરાર્ધમાં લખાયેલા પ્રેમાનંદના “નાગદમણમાં અને ઈ. સ. ૧૭૩૧ (સં. ૧૭૮૭)માં લા કોઝે નામે જર્મનની નોંધપોથીમાં આપણી ભાષા માટે “ગુજરાતી” નામ પહેલીવાર વપરાયેલું મળે છે. પણ અગિયારમા–બારમા સૈકામાં આ પ્રાન્તને માટે “ગજરાત” નામ પ્રચારમાં આવ્યા પછી ભાષાને “ગુજરાતી” નામ મળતાં બીજા પાંચ-છ સૈકા વીતી જાય એ શું સ્વાભાવિક છે? પ્રેમાનંદ પૂર્વેના સાહિત્યમાંથી આપણી ભાષા માટે “અપભ્રષ્ટ ગિરા” (નરસિંહ મહેતે), પ્રાકૃત ” (પદ્મનાભ અને અખ), અપભ્રંશ” અને “ગુર્જરભાષા” (ભાલણ) એવાં નામ અત્યાર સુધીમાં મળ્યાં છે, પણ તેથી શું એમ પૂરવાર થઈ શકે કે જનસમાજમાં એ વખતે “ગુજરાતી” નામ નહીં જ બોલાતું હોય? “તવારીખે ફરિશ્તા”(ઈ. સ. ૧૬૧૦ == સં. ૧૬૬૬) અને “મિરાતે સિકંદરી” (ઈ. સ. ૧૬૧૧ = સં. ૧૬૬૭) એ મુસ્લિમ તવારીખના લેખકો અમદાવાદના સુલ્તાનોને “અહમદશાહ ગુજરાતી, ” “મહમ્મદશાહ ગુજરાતી” એવાં નામથી ઓળખાવે છે. બીજી રીતે પણ મિરાતે સિકંદરીને લેખક ગૂજરાતવાસી લોકોને “ગુજરાતી” નામ આપે છે. ગત સોરીમાં માણસ જ્યાં વાન અપાર (?–? ૭૨) એ 'કાન્હડદે પ્રબન્ધ” (૨. સં. ૧૫૧૨)ને ઉલ્લેખમાં ગરતનો અર્થ ગુજરાતી ગુજરાતના વતની એવો છે, એ સ્પષ્ટ છે. મધુસૂદન વ્યાસકૃત ‘હંસાવતી-વિક્રમચરિત્રવિવાહ” (૨. સં. ૧૬૦૬)ના ત્રેવરેન ગુનરાતિ રાય (કડી ૬૦૬) એ ઉલ્લેખમાં પણ ગુજરાતને પ્રાગ વિશેષણ તરીકે થયે હોય એ અશકય નથી. વળી પુષ્ટિમાર્ગીય કવિ મહાવદાસકૃત “ગોકુલનાથજીનો વિવાહ” (સં. ૧૯૨૪) એ કાવ્યમાં ગુજરાતી સાથ,” “દા વલો ગુજરાતિને,” “ગુજરાતિય લોક” એવા ૧૫૧ Page #161 -------------------------------------------------------------------------- ________________ ઇતિહાસની કેડી સંસ્કૃત-પ્રાકૃત સાહિત્ય, શિલાલેખો અને તામ્રપત્રો જેવાં વિદ્ધન્માન્ય લખાણમાં એનાં ગૂર્જરત્રા” “ગૂર્જરત્રા,” “ગુજજરત્તા' કે “ગુજરાટ' જેવાં સંસ્કારેલાં કૃત્રિમ રૂપને સ્થાન મળે એ સમજી શકાય એવું છે. પ્રયોગ મળે છે (જુઓ ફાર્બસ સભાનાં હસ્તલિખિત પુસ્તકોની નામાવલિ, ભાગ ૨, પૃ. ૨૫૯). મુનિ શ્રી જશવિજયજી પાસે કૃષ્ણજીવનને લગતા કઈ જૈન રાસાની એક તૂટક હાથપ્રતનાં માત્ર ૮ થી ૧૧ સુધીનાં ચાર પાનાં છે. આદિ-અંત મળતાં નથી એટલે કર્તાનું કે કૃતિનું નામ તથા રાસંવત જાણી શકાતાં નથી. પણ ભાષા અને લિપિ ઉપરથી પ્રત વિક્રમના સત્તરમાં સિકામાં લખાયેલી લાગે છે. આ રાસાના ૧૧મા પાના ઉપર ૧૧મી ઢાળના આરંભમાં “ હાલ ૧૧મી ગુજરાતી ફલડાની એ પ્રમાણે દેશીને ઢાળનો નિર્દેશ છે. હવે, “હરિયાલી” (ટકાં પદમાં વિનોદાત્મક અવળવાણી દ્વારા ગૂઢ આધ્યાત્મિક અર્થોને નિર્દેશ કરતે એક જુને કાવ્યપ્રકાર)ને ‘ફૂલડાં’ નામથી ઓળખાવવામાં આવે છે, અને તે જ અર્થ જે અહીં ઉદિષ્ટ હોય તે ગજરાતી ફૂલડાંમાં “ગુજરાતી એ ભાષાનું જ નામ ગણાય, અને એ રીતે પ્રેમાનંદ પૂર્વેને આ ગુજરાતી ભાષાનો ઉલ્લેખ ગણાય. આ ઉલ્લેખને ઘડીભર બાજુએ રાખીએ તો પણ જો આ પ્રાન્તના વતનીઓ, ઉપર જણાવ્યા પ્રમાણે, “ગુજરાતી” કહેવાતા હેાય તો તેમની ભાષા પણ એ નામે ઓળખાય એ અશક્ય નથી અને ઉપરનાં પ્રમાણે ધ્યાનમાં લેતાં પ્રેમાનંદની પહેલાં લોકબોલીમાં પણ આપણું ભાષા માટે ગુજરાતી” નામ નહીં જ વપરાતું હોય એમ માનવું વધારે પડતું છે. અલબત્ત, આ દિશામાં વિશેષ સંશોધનની જરૂર છે. ૧૫ર Page #162 -------------------------------------------------------------------------- ________________ આપણું લોકવાર્તાવિષયક પ્રાચીન સાહિત્ય એક તુલનાત્મક દષ્ટિ બે દસકા પહેલાં કેટલાક સાહિત્યરસિકોનું માનવું હતું કે ગુજરાતનું પ્રાચીન સાહિત્ય માત્ર ધર્મરંગથી જ રંગાયેલું હતું, અને વાર્તાઓ રચવાની ખરી શરૂઆત તે માત્ર શામળે જ “કઠું કથે તે શાનો કવિ” એ પ્રમાણે પ્રેમાનન્દની ઠેકડી કરીને કરી. વચ્છરાજકત “રસમંજરી” આદિ કેટલીક સાંસારિક વાર્તાઓ મળી આવેલી તે અપવાદરૂપ ગણાતી. પુરાણકથાના ચવાઈ ગયેલા વિષયો અને તત્ત્વજ્ઞાનનાં શુષ્ક કાવ્યો સાંભળી સાંભળીને કંટાળી ગયેલ જનતા માટે વિક્રમ જેવા લોકોત્તર પુરુષની કે બીજી સામાજિક વાર્તાઓ રચાઈ એમ પણ કેટલાક માનતા. આ માન્યતા ભ્રમપૂર્ણ છતાં એ વખતની જની ગૂજરાતીના અભ્યાસ સંબંધી અલ્પસાધની સ્થિતિ તરફ જોતાં સાવ કુદરતી હતી. પાછળથી જૂની ગુજરાતીનું જે વિપુલ સાહિત્ય જાણવામાં આવ્યું છે તેને આધારે તો આપણે નિઃશંક એમ કહી શકીએ કે ગુજરાતમાં કથાવાર્તા, શૃંગાર, આખ્યાનાદિ, ભક્તિ અને તત્ત્વજ્ઞાન એ સર્વ પ્રકારના સાહિત્યપ્રવાહો એક જ સમયે અને એક જ સાથે વહેલા ૧. આ લેખક શામળ–પ્રેમાનન્દના ઝઘડામાં માને છે એવો આ કથનનો અર્થ થતો નથી. ૧૫૩ Page #163 -------------------------------------------------------------------------- ________________ ઇતિહાસની કેડી છે. તત્કાલીન (અર્વાચીન પણ ક્યાં નથી?) ગૂર્જર જનતા જ એવી વિવિધરંગી હતી. रक्खइ सा विसहारिणी बे कर चुंबिवि जीउ । पडिबिम्बिअ-मुजालु जलु जेहिं अडोहिउ पीउ ॥ बाह विछोडवि जाहि तुई हउं तेम्वई को दोसु । हिअय-ट्ठिउ जइ नीसरहि जाणउं मुञ्ज सरोसु ॥3 ઉપલા દૂહા હેમચન્દ્ર સિદ્ધહૈમના આઠમા અધ્યાયમાં ઉતાર્યા છે. તે વાંચતાં જ કોઈ કથા-કાવ્યમાંથી ઉતારેલા લાગે છે. બારમા સૈકામાં અપભ્રંશમાં રચાયેલ વિરહિણીસન્ટેશવિષયક સત્તેરસ X પણ લૌકિક કથા છે એમ તેના નામ ઉપરથી તથા સ્વ. ચિમનલાલ દલાલે તે વિષે આપેલી હકીકત ઉપરથી જણાય છે. તેરમા સૈકાના અંતમાં અપભ્રંશમાં રચાયેલ જિનપ્રભાચાર્યકૃત ૨. જુઓ, “હરિલીલાછડશકલા” ઉપોદુધાત પૃ. ૧૧-૧૨-૧૩. 3સંસ્કૃતમાં પ્રાચીન કથાસાહિત્ય પુષ્કળ છે. પ્રાકૃતમાં પણ તરંગવતી, વિલાસવતી, લીલાવતી, કુવલયમાલા જેવાં અતિ પ્રાચીન કથારને છે; પણ અત્રે જે લખવાનું છે તે ગુજરાતી વાર્તાસાહિત્ય પરત્વે જ હેવાથી હેમચન્દ્રનાં અપભ્રંશ અવતરણો, જ્યાં આપણે પ્રાચીનતમ ગજરાતીનું મૂળ શોધી શકીએ છીએ ત્યાંથી પ્રારંભ કર્યો છે. ૪. જુઓ પાંચમી સાહિત્ય પરિષદમાં સ્વ. દલાલને પાટણના ભંડાર વિષે લેખ. ૧૫૪ Page #164 -------------------------------------------------------------------------- ________________ આપણું લોકવાર્તાવિષયક પ્રાચીન સાહિત્ય મવિશ્વરિય પણ એક લૌકિક કથા છે. આ જ વિષય ઉપર ભવ્યકુટુંબચરિત્ર” કે “ભવ્યકુટુંબસજઝાય” એવા નામથી પાછળના જૈન કવિઓએ અનેક કાવ્યો રચેલાં છે. પ્રવચન્તામળના કર્તા મેતુંગે જે અનેક દૂહાઓ વગેરે ઉતાર્યા છે, તેમાંના કેટલાક, તે વખતે ગૂજરાત-કાઠિયાવાડમાં પ્રચલિત રાણકદેવી-નવઘણ વગેરે સંબંધી છે, જ્યારે કેટલાક કાઈ સળંગ કથા-વાર્તાનાં પુસ્તકોમાંથી લીધા હોય એવું અનુમાન થાય છે. આ પ્રમાણે ગુજરાતનું લોકકથાનું સાહિત્ય બહુ પ્રાચીન છે. વિક્રમ, નંદ, ઉષા, માધવાનલ, સદયવત્સ, ચન્દનમલયાગિરી વગેરે લોકપ્રસિદ્ધ વિષયો ઉપર એકથી વધુ ગૂજરાતી કવિઓએ પિતાની કલમ ચલાવી છે. આ એક જ વિષય ઉપરની જુદા જુદા કવિઓની રચનામાં સમયાનુસાર, પ્રસંગાનુસાર અને ધર્માનુસાર વિવિધ ફેરફારો માલૂમ પડે છે. કઈ કઈ વાર પુરોગામીઓની સબળ અસર પછીના કવિઓ ઉપર પડેલી દેખાય છે. રચનાર જૈન હોય કે વૈદિક હોય તે પિતપોતાના મત પ્રમાણે, વૃદ્ધમાન્ય વાર્તાઓના કોઈ પ્રસંગ વધારીઘટાડી પિતાને મનમાનતા સિદ્ધાન્તનું પ્રતિપાદન કરે છે. કવચિત કવચિત એકની એક વાર્તા કશાયે જીવ જેવા ફેર વગર -શોધિતવર્દિત આવૃત્તિ જેવી–જોવામાં આવે છે. ગુજરાતમાં કે હિન્દુસ્તાનમાં તો શું, પણ પરસ્પર વ્યાપાર ઇત્યાદિનો પ્રસંગ હોય ૫. એ વખતની અપભ્રંશ ભાષાની જૈન શાસ્ત્રથાઓ જેવી કે સુસીલ્યાન, વરસાવરિય તથા બીજી નાની કૃતિઓ પુષ્કળ છે; લોકવાર્તામાં ગણાવી શકીએ તેવી તે ભવ્ય કુંવરિય જેવી એક-બે જ છે. એ સર્વની હાથuતો હું જૈન જ્ઞાનમન્દિર-વડોદરામાંથી જોઇ શકો હતો તે માટે પ્ર. કાન્તિવિજયજી મહારાજનો અત્યંત આભારી છું. ૧૫૫ Page #165 -------------------------------------------------------------------------- ________________ ઇતિહાસની કેડી એવા દેશોને માટે પણ આ વસ્તુ સાવ સાચી જેવી–જેમ કે કથાસરિત્સાગર”ની કોઈ વાતે સહેજ ફેરફાર સાથે “એરેબિયન નાઈટસ'માં દેખાય છે. શામળ વાર્તાસાહિત્યને નવો જ ઝોક આપ્યો. તેના સર્વ પુરોગામીઓ તેની આગળ ઝાંખા અને શુષ્ક લાગે છે તે પણ ખરું, છતાં એ પુરોગામીઓની શામળ ઉપર ઓછી અસર નથી તે આગળ જણાશે. આપણા પ્રાચીન લોકવાર્તાના સાહિત્યમાં વિક્રમ જેવા લોકોત્તર પુરુષનું પ્રાધાન્ય છે, પણ એ સિવાય બીજી પણ સામાજિક વાર્તાઓ મળે છે. - શામળભટ પહેલાનું જે વાર્તાઓનું સાહિત્ય મળી આવે છે તે મોટે ભાગે જેનોનું છે. આનો અર્થ કેટલાક “અતિજૈન' કરે છે તેમ “ગૂજરાતી સાહિત્યના ઉત્પાદક જેનો છે,’ એમ નથી, પણ સાચવણીના અભાવે વિદિકનું ઘણું સાહિત્ય નાશ પામ્યું એટલો જ છે. તેમ છતાં વૈદિકોએ રચેલી જે થોડીઘણી પ્રાચીન વાર્તાઓ મળી આવે છે, તે ઉપરથી જણાઈ આવે છે કે તેમની રચનાઓમાં ધર્મને ગૌણસ્થાન હતું, જ્યારે જૈન સાધુઓએ રચેલી કથાઓ ભલે શિંગારમય હશે, પણ છેવટે તો કામને કેમ જીતવો એ વાતનું જ એમાં પ્રાધાન્ય આવશે. “ તરંગવતી” વગેરે પ્રાકૃત જૈન કથાઓથી પણ એ વાત જણાય છે અને આ બાબત તરફ જોતાં તો આટલી મર્યાદા અને સીમાબન્ધનમાં રહીને જૈનોએ કરેલી સાહિત્યસેવા તરફ માનબુદ્ધિ પેદા થાય છે. વાર્તાનું સાહિત્ય ઘણુંખરૂં સમકાલીન સમાજની પરિસ્થિતિ ઉપરથી લખાયેલું હોવાથી તે વખતની સ્થિતિ, આચારવિચાર, રીતરિવાજ, વહેમો વગેરે જાણવાને પણ બહુ ઉપયોગી થાય છે. ૧૫૬ Page #166 -------------------------------------------------------------------------- ________________ આપણું લેકવાર્તાવિષયક પ્રાચીન સાહિત્ય ગૂજરાતના લેાકવાર્તાના સાહિત્ય વિષે વધારે જાણવાની ઇચ્છા હેય તેમણે મધ્યકાલીન સાહિત્યપ્રવાહ'માં રા. મંજુલાલ મજમુદારકૃત ‘ લેાકવાર્તાનું સાહિત્ય” એ વિષય વાંચવા. અહીં પ્રાચીન ગૂજરાતમાં પ્રચલિત વિવિધ લેકવાર્તાઓ વિષે જુદા જુદા વિએનાં કાવ્યા–તેમને તુલનાત્મક અભ્યાસ કરવાનાં શાં સાધના છે–વગેરે વસ્તુ આ વિષયના રસિકને ઉપયેગી થઇ પડે તેટલા ખાતર આપું છું, એ માટે જૈનયુગ' માસિકમાં પ્રક્ટ થયેલ રા. મ ંજુલાલ મજમુદારના ‘કામાવતીની વાર્તા,' ‘વિદ્યાવિલાસિનીની વાર્તાનું મૂળ’ વગેરે વિષયે ને ચેગ્ય ઉપયોગ કર્યો છે એ વાતની સાભાર નોંધ લઉં છું. 6 વાર્તાએના તુલનાત્મક અભ્યાસને વિષય બહુ રસભર્યાં હાઇ સામાન્ય માણસને પણ મઝા પડે તેવા છે; અને એક સમગ્ર રૂપમાં તે અહીં પહેલી વાર જ રજૂ થાય છે, એટલે તેના યેાગ્ય લાભ લેવાશે એવી આશા છે. મુખપાઠે રહેલા ચારણી સાહિત્યને વિભાગ જ જુદા છે, એટલે આ સ્થળે એ વિષે કંઇ લખવુ અપ્રસ્તુત છે. એક સાથે દસપંદર વાર્તા વિષે લખવાનુ હાવાથી અનતા સંક્ષેપ કર્યો છે. (૪) ૧. સિંહાસનબત્રીશી; વાર્તારસ્તારના રાણા વતી ંવમાં ત્રિવિક્રમસેનની લાંબી કથા આવે છે. થાસરિત્સાર ગ્રન્થ ગુણાઢચની અતિપ્રાચીન પૈશાચી હૃદયને અનુવાદ છે, એ વાત તે પ્રસિદ્ધ છે. વેતાલપચીસીની વાર્તા પણ ઉક્ત ચારિત્સા=શ્રૃત્વથામાં આવે છે, તે ઉપરથી હિન્દી લેાકવાર્તાઓમાં કાયમનું સ્થાન પામેલ ‘પરદુઃખભંજન વિક્રમ ’એ જ ત્રિવિક્રમ એમ લાગે છે. ગુણાચ ઈ. સ. ના પહેલા બીજા સૈકામાં થઇ ગયેલેા મનાય છે એટલે લેકવાર્તાના નાયક ત્રિવિક્રમ’ને તેને ઉલ્લેખ સૌથી પ્રાચીન છે, " ૧૫૭ Page #167 -------------------------------------------------------------------------- ________________ ઈતિહાસની કેડી પણ સિંહાસનબત્રીશીનાં પ્રાચીન મૂળ જાણી શકાતાં નથી. આશરે બારમા સૈકામાં મંકરે “સિંહાસનબત્રીશી'ની ગદ્યપદ્યમય વાર્તાઓ મહારાષ્ટ્ર પ્રાકૃત ઉપરથી સંસ્કૃતમાં લખી. એ ઉપરથી ક્ષેમંકરની એ પહેલાં સંસ્કૃત-પ્રાકૃતમાં આ વાર્તાઓ રચાઈ હોય, અને ક્ષેમંકરની અલંકારપ્રચુર કૃતિ આગળ ઝાંખી અને શુષ્ક લાગતાં કાળે કરીને ભુલાઈ ગઈ હૈય—એમ અનુમાન થઈ શકે છે. એ પછી ડભોઇમાં રામચન્દ્રસૂરિએ સં. ૧૪૯૦માં વિચરિત્ર રચ્યું છે. ક્ષેમંકર અને રામચન્દ્રનાં વિક્રમચરિત્રમાં પૂતળીઓનાં નામ એકસરખાં નથી, કઈ કઈ સ્થળે વાર્તામાં પણ ફેર આવે છે. વિક્રમચરિત્ર સંબંધી નેંધપાત્ર સંસ્કૃત ગ્રન્થો પૈકી કાસદગછીય દેવમૂર્તિકૃત વિસ્તૃત “વિમચરિત્ર' (વિક્રમનો પંદરમે સેકે), તથા અજ્ઞાત જૈન કવિકૃત વિવિથ ખાસ ઉલ્લેખ માગે છે. વિમાની પાટણના સાગરના ઉપાશ્રયના ભંડારની મને મળેલી હાથપ્રત સં. ૧પ૩રમાં લખેલી હતી, એટલે એ પહેલાં ઉક્ત વિમેવથા રચાઈ હશે. છવાનન્દ વિદ્યાસાગરે પ્રકટ કરેલ દ્વાઢિંરપુત્તાિ પણ આ સાથે સરખાવી શકાય. ગૂજરાતી કાવ્યો પૈકી જૂનામાં જૂનું મલયચન્દ્ર નામે જૈન કવિએ સં. ૧૫૧૯માં રચેલી પાઈ છે. તે ઘણે ભાગે વિમાને અનુસરે છે. કાવ્ય ખાસ રસ પડે એવું નથી, કારણ ૩૨ વાર્તાઓ અને પ્રાસ્તાવિક ભાગ એ બધું માત્ર ૩૮૫ કડીઓમાં સમાવ્યું છે, પણ સિંહાસનબત્રીશી વિષે જૂનામાં જૂના ગૂજરાતી કાવ્ય તરીકે તેની કિંમત ઓછી નથી. એ પછી સિદ્ધિસૂરિએ સં. ૧૬૧૬માં ૬. “જૈન ગૂર્જર કવિઓમાં આ કાવ્યની નોંધ નથી. તેની હાથપ્રત પ્રાચ્યવિદ્યા મંદિરમાં છે. ૭. જૈન ગુર્જર કવિઓ, ભાગ ૧, પૃ. ૨૦૫. ૧૫૮ Page #168 -------------------------------------------------------------------------- ________________ આપણું લોકવાર્તાવિષયક પ્રાચીન સાહિત્ય તથા હીરકલશે સં. ૧૬૩૬માં સિંહાસનબત્રીશી રચી છે. બ્રાહ્મણ કવિ મધુસૂદને પણ ૧૬૧૬ લગભગ ગદ્યપદ્યમાં સિહાસનબત્રીશી રચી હતી એમ જણાય છે. સં. ૧૬ ૭૯માં જૈન કવિ સંઘવિજ્ય આ ચવાઈ ગયેલા વિષય ઉપર ફરી હાથ અજમાવે છે.૧૦ એ કૃતિ પણ કાવ્ય તરીકે તે નિષ્ફળ જ છે. કર્તાના નામ વગરની વિક્રમકથાનો તે આબાદ અનુવાદ છે. સૌથી છેલ્લા શામળ ભટ આવે છે. તેની સિંહાસનબત્રીશી આગળ પૂર્વની કૃતિઓ ઢંકાઈ ગઈ લાગે છે. તેની કૃતિમાં સૌથી વધુ મૌલિકતા છે. “ભાભારામ” જેવી કઈ વાર્તા સ્વતંત્ર છે, જ્યારે ઘણીખરી રામચન્દ્ર કે ક્ષેમંકરના રૂપાન્તર જેવી નથી. તેનો “પંચદંડ' તો કઈ યે સિંહાસનબત્રીશીમાં મળતો નથી. આ ઉપરથી એમ જણાય છે કે ચાલતી આવેલી પરંપરામાંથી બહાર આવી વિશાલ સંસ્કૃત સાહિત્યના સાગરમાંથી નવીન મોતી તેણે કાઢક્યાં. (૫) ૨. પંચદંડ: કવિ શામળભટે પિતાની સિંહાસનબત્રીશીમાં પાંચમી પૂતળી હંસાના મુખે “પંચદંડ'ની વાર્તા કહેવરાવી છે. હવે, પૂર્વેની કાઈ યે સિંહાસનબત્રીશીમાં પંચદંડ”ની વાર્તા આવતી નથી. ક્ષેમકર કે રામચંદ્રની પ્રાચીન કૃતિઓમાં એ વિષે કંઈ યે ઉલ્લેખ નથી. મોગપ્રવેધ બલ્લાલે તેમ એકબે જૈન કવિઓએ રચે ૮. એજન, પૃ. ૨૩૫. ૯. જુઓ “વિમલપ્રબન્ધનો ઉપદુધાત, પૃ. ૩૮. ૧૦. આ કાવ્યનો અર્ધ ઉપરાંત ભાગ મારા તરફથી “સાહિત્ય'ના એપ્રિલ થી ડિસે. ૧૯૩૭ સુધીના અંકમાં છપાયા પછી શ્રી મદ્રભાઈ કાંટાવાળાનું અવસાન થતાં તથા માસિક બંધ પડતાં કાવ્યનું પ્રકાશન પણ અધૂરું જ રહ્યું છે. ૧૫૯ Page #169 -------------------------------------------------------------------------- ________________ ઇતિહાસની કેડી છે. સંસ્કૃત મોઽપ્રવન્ધનું નામ શામળભટ લે છે; પણ અદ્યપર્યન્ત પ્રાપ્ત કાઇ મોઽત્રવન્ધમાં એ વિષે ઉલ્લેખ નથી. કાઇ અજ્ઞાત જૈન લેખકરચિત પદ્મનાભ વિમારેત્રમૂ પંડિત હીરાલાલે છપાવ્યું છે; તે શામળભટની વાર્તા સાથે બહુ મળતું આવે છે. સં. ૧૫૫૬માં અજ્ઞાત જૈન વિએ રચેલ ‘પંચદ ડચતુષ્પદી ’ ‘બુદ્ધિપ્રકાશ’ના ફેબ્રુઆરી ૧૯૭૨ના અંકમાં મેં છપાવી છે તે પણ શામળભટ્ટની વાર્તા સાથે ખૂબ મળતી આવે છે. જો કે ઉક્ત સંસ્કૃત અને ગૂજરાતી બન્ને કાવ્યના કર્તાઓએ જૈન ધર્મના સિદ્ધાન્તાનુ પ્રતિપાદન કરતા કેટલાક પ્રકાણ પ્રસંગેા ઇત્યાદિ દાખલ કર્યુ છે. જૈનેતર વિ નરપતિએ સ. ૧૫૬૧માં પંચડાત્મક વિક્રમચરિત્ર' રચ્યું છે; ૧૧ તે પણ ઘણે ભાગે શામળભટ્ટને મળે છે. સત્તરમા શતકના આરંભમાં રાજધરના પંચદડ પણ જોવા જેવા છે. ( અઢારમા સૈકાના આરંભમાં જૈન કવિ લબ્ધિરુચિએ પંચદડની વાર્તા 'દેશીબંદુ રી છે. ૧૨ તેની પ્રેસકોપી મેં શ્રી મંજુલાલ મજમુદાર પાસે જોઇ હતી. તે કૃતિ પણ શામળભટથી બહુ જુદી પડતી હાય એમ જણાતું નથી. સ’. ૧૭૨૭માં જૈન કિવ લક્ષ્મીવલ્લભે પણ પંચદંડની વાર્તા રચી છે. ૧૭ ઉપરાંત પાટણમાં સંઘના ભંડારમાં પંચવછત્ર નામે નાની પોથી છે, તેમાં સાદી સંસ્કૃતમાં પાંચદંડની વાર્તા વર્ણવેલી છે. પૂ. વ. સેા.ના સંગ્રહમાં સ. ૧૭૩૮માં લખેલી પ્રતમાં આ પ્રસંગ મારવાડી ભાષામાં છે, તે પ્રચલિત વાર્તાથી સહેજ જુદા પડે છે. ૧૧. આ કાવ્ય ફાસ ગૂજરાતી સભા તરફથી છપાયું છે, ૧૨. જૈન ગૂર્જર કિવએમાં આ કાવ્યની નોંધ થઇ નથી. ૧૩. જુએ જૈન ગર કવિ, ભાગ ૨, પૃ. ૨૪૩, ૧૬૦ 6 Page #170 -------------------------------------------------------------------------- ________________ આપણું લક્વાર્તાવિષયક પ્રાચીન સાહિત્ય આ બધા ઉપરથી એમ લાગે છે કે “પંચદંડને પ્રશ્ન બહુ ગૂંચવાડાભરેલ નથી. બધી પ્રસિદ્ધ રચનાઓનું વસ્તુ લગભગ એક જ છે. વર્ણન વગેરેના ભાવોની ઘણી વાર પરસ્પર આપ-લે થયેલી હોય છે, તે તે ઉપર્યુક્ત કાવ્યોના સૂક્ષ્મ અવલોકનના અંતે જ જણાઈ આવે. પાટણમાં સંધના ભંડારની એક સંસ્કૃતિ પ્રત નામે savegવેન્ય પૂ. મુનિશ્રી પુણ્યવિજયજીએ કઢાવી આપી હતી; તે “પંચદંડ” વિષેનાં આ સર્વ કાવ્યથી જુદી પડે છે. એ ફેર નીચે પ્રમાણેઃ “ઉજજયિનીમાં એક શાહુકારની પુત્રી વિષકન્યા હતી તેથી તેને કોઈ પરણતું નહોતું. એથી તે કન્યા કંપાપાત કરતી હતી, ત્યાં નગરચર્ચા જોવા નીકળેલા વિક્રમે તેને જોઈ અને અટકાવી, આપઘાત નહિ કરવા કહ્યું. ત્યારે કન્યાએ તેને પિતાની સાથે લગ્ન કરવા કહ્યું. પણ વિષકન્યા સાથે લગ્ન કરે તો વિક્રમ પોતે પણ મરી જાય, આથી તેણે બચાવ કંઈક ઉપાય માગ્યો. ત્યારે વિષકન્યાએ તેને દેવદમની ઘાંચણ (વાંસફોડા)ને ત્યાં મોકલ્યો.' પછીની વાર્તા બધી શામળને મળતી જ છે, ફેર માત્ર એટલો જ કે છેવટે, વિષાપહાર દંડથી વિક્રમ વિષકન્યાનું વિષ સહી શકે છે. ઉપર બતાવેલી વાર્તાઓમાં કેટલેક સ્થળે દંડનાં નામો પરસ્પર જુદાં પડે છે, તેની પાછળ પણ એક રસિક ઈતિહાસ છુપાયો છે. શાળે રામચન્દ્રસૂરિનું વિમત્ર, અને અજ્ઞાત કવિકૃત qષ્યëત્મ વિશ્વરિત્ર એ બન્ને જોયાં હશે, એમ એક સુભાષિતને તેણે કરેલા અવતરણ ઉપરથી લાગે છે : શામળ: જયારી પાસે રિડી, માંકડ કેટે હાર, ગેહેલી માથે બેડલું છાજે કેતી વાર ? ૧૬૧ Page #171 -------------------------------------------------------------------------- ________________ ઇતિહાસની કેડી અજ્ઞાતકવિઃ જુઆરી ઘર રિધડી, મેકડ કંઠે હાર, ગહિલી માથે બેડલું છાજે કેતી વાર ? રામચન્દ્ર: જયારી ઘરિ રિદ્ધી, માંકડ કેટઇ હાર, ગહિલી માથઈ બહેડલું છા જઈ કેતી વાર ? ૩. નંદબત્રીશી: નંદબત્રીશીની વાર્તાનું મૂળ મળી શક્યું નથી. એ વાર્તાનું કોઈ સંસ્કૃત પુસ્તક મારા જેવામાં આવ્યું નથી;૧૩-અ પણ એ વિષયના પ્રકીર્ણ લે કે દ્વારે તિતિ મૂપાત્રો દ્વારપાત્રો ન મુખ્યતિ ! વીનં વતિ માર્થ ફારિત રત્નપુરમ્ વગેરે છૂટક પાનાંઓ ઉપર ઘણા મળ્યા છે. અને તેમાંના કેટલાકની પ્રાચીનતા તો લિપિ ઉપરથી ચૌદમા શતક પર્યન્ત લઈ જવી ઘટે. ગૂજરાતીમાં એ વિષય ઉપર સૌથી જૂનું લખાણ જૈન કવિ ન્યાયશીલનું છે. તેની “નંદબત્રીશી' સં. ૧૫૦૦માં રચાયેલી છે. આ કાવ્યની ૮ પાનાની હાથપ્રત પાટણમાં હાલાભાઇના ભંડારમાં છે. તે પછી ઉક્ત કાવ્ય સં. ૧૫૪પમાં જૈનેતર નરપતિએ રચ્યું. ૧૪ તેની નંદબત્રીશી કંઈક ટૂંકી અને નીરસ પણ છે; પણ તેમાનો કેટલોક ભાગ શામળ સાથે દૂબહૂ મળતો આવે છે. સં. ૧૫૬૦માં સંધકુલની નંદબત્રીશી રચાઈ છે, ૧૫ તે ઘણે ભાગે નરપતિને મળતી જ આવે છે. કવિતા ઘણે દરજે નરપતિથી ચડે. ગૂજરાતી સાહિત્યમાં લોકપ્રિય વિષયો દોઢ કે બે સૈકા સુધી અસ્પૃશ્ય રહ્યા હોય એવું ભાગ્યે જ બન્યું હશે. સિંહાસનબત્રીશી કે ૧૩-અ. કેઈ અજ્ઞાત લેખકે સરકૃતમાં રચેલ “નચરિત્ર ની હસ્તલિખિત પ્રતિ થોડાક સમય ઉપર મને મળી છે. તા. ૧૧-૬-'૫. ૧૪. પંચદંડ રચનાર નરપતિ અને આ નરપતિ એક જ વ્યક્તિ છે. તેનું નંદબત્રીશી કાવ્ય બુ. પ્ર. સપ્ટેમ્બર ૧૯૩૨ના અંકમાં મેં છપાવ્યું હતું. ૧૫. ઈ. સ. ૧૯૧૬માં આ કાવ્ય બુદ્ધિપ્રકાશમાં છપાયું હતું. ૧૬૨ Page #172 -------------------------------------------------------------------------- ________________ આપણું લેકવાર્તાવિષયક પ્રાચીન સાહિત્ય પંચદંડનાં અધી કે પા સદીએ મળતાં કાવ્યો એ વાતના ઉદાહરણરૂપ છે. સં. ૧૫૫૦ની સંઘકુલની નંદબત્રીશી પછી ઠેઠ સં. ૧૭૩૧માં નિત્યસૌભાગે એ વિષય ઉપર એક નાનું કાવ્ય રચ્યું છે તે ઉપરથી એમ લાગે છે કે આ વાર્તા વિક્રમની વાર્તાઓ જેટલી લોકપ્રિય તો નહતી જ; નહિ તો આધુનિક સમયમાં જેમ પુસ્તકની બીજી આવૃત્તિ કાઢવામાં આવે છે તેવું એ સમયે પણ બન્યા વગર ન જ રહે. સં. ૧૭૮માં નકલ કરેલ, કઈ જૈન કવિએ રચેલ “નંદબત્રીશી ગૂજરાત વર્નાક્યુલર સોસાયટીના સંગ્રહમાં છે. આ વિષય ઉપર છેલું કાવ્ય રચનાર શામળભટ ઉષા, નળ, અભિમન્યુ જેવા વિષય ઉપર પ્રેમાનંદે પિતાની પ્રાસાદિક કલમ ચલાવી તે પછી ગૂજરાતમાં એ કાવ્યોની નવીન આવૃત્તિ’ની માગણું બહુ જ ઓછી–બલકે નહતી થઈ, એમ પછીનું સાહિત્ય જોતાં લાગે છે, તેવું જ વાર્તાઓ માટે શામળભટના સંબંધમાં બન્યું. ઉપર જણાવેલાં સર્વ કાવ્યો નાનાં છે, તેથી જે એ બધાં સારી રીતે સંશોધીને એક જ પુસ્તક છાપવામાં આવે, તો એ સર્વના તુલનાત્મક અભ્યાસ માટે બહુ સગવડ થાય. વધુ વિસ્તાર નહિ, પણ શામળ અને નરપતિ વચ્ચે કેટલું બધું સામ્ય છે તે જોવા ખાતર બનેની થોડીક કડીઓ આપણે જોઈ જઈએ. નરપતિઃ કામાતુર નર કહીઈ અંધ, જનમજો કહીઈ જયંધ, મદપૂરિત ગજ કહીઈ અંધ, અરથી નર સદાઇ અંધ. એ ચ્યારે કહીઈ આંધળા, પુણ્યરહિત, પાપે પાંગળા, ધર્મતણું તું કરિ વિચાર, પાપત નવ કરિ આચાર. શામળ: જોબનમદ પહેલો આંધળા, બીજો મદ કામે આંધળે, ત્રીજે અંધ ધનમદ જેહને, ચોથો મદ જેની દેહને. પંચમ અંધ જે જીવ આહરે, છઠ્ઠી અંધ જે કેપે ભરે, સાતમો અંધ દબાણ જેહ, આઠમે અંધ વ્યસનીની દેહ. એટલા અંધ વિચાર ન કરે, ના કહીએ તો નિચે મરે. ૧૬૩ Page #173 -------------------------------------------------------------------------- ________________ ઇતિહાસની કેડી નરપતિ: તૃષાકાન્ત મયગલ આવિ, સવરપાલિ પુહતુ થયુ, સીહ તણે પગ દીઠે જિયે તરસ્ય હસ્તી નાઠો હિસ્ય. કેસરી કેશ, ફરિંદમણિ, શરણાગત ઢાંહ, સતી પોહર, કૃપણું ધન એ લી જઈ મૂયાંહ. શામળ: હંસ ગયે સરેવર વિષે, દીઠું અમૃત વાર, પિધા વિણ પાછો વો પડ પાસા પોબાર. સિહ મૂછ, ભોરિંગમણિ, કરપી ધન, સતી નાર, જીવતાં પરધર જાય નહી, પડ પાસા પોબાર.૧૬ પદ્મિનીની સતીત્વપરીક્ષા માટે શામળે જે પાસાની રમતને પ્રસંગ ગોઠવ્યો છે તે બીજે કયાં ય જણાતો નથી. મને લાગે છે, તે એનો પોતાનો મૌલિક છે. એ પ્રસંગ વડે શામળને કાવ્યની મધુરતા અજબ વધે છે. ( ૭ ) ૪. હસાવલી: ખંભાતના કવિ શિવદાસે સં. ૧૬૭૩માં રચેલ હંસાવલીની વાર્તા પ્રસિદ્ધ છે. તેમાં નાયિકા હંસાવલી, જે નસીબયોગે પુષિણી બની હતી, ૧૭ તે છેવટે પૈઠણના શાલિન વાહનના પુત્ર નરવાહન સાથે કેવી રીતે લગ્ન કરે છે તે વાત છે. ૧૬. વિશેષ અવતરણ માટે નરપતિકૃત નંદબત્રીશીને અંતે મેં જોડેલું પરિશિષ્ટ જેવું. ૧૭. પુરુષણિી નાયિકાની વાત આપણું સાહિત્યમાં સ્થળે સ્થળે મળે છે. સં. ૧૫૬૫માં રચાયેલ ઉદયભાણકૃત “વિક્રમરાસ”ની નાયિકા લીલાવતી પુરુષકેષિણી હાઈ કોઈને પરણતી નહોતી. વરછકૃત “કામાવતી'માંની કામાવતી પણ આ પ્રકારની સ્ત્રી છે. શામળભટ્ટની વેતાલપચીશીની નવમી વાર્તાની જયવંતી પણ પુરુષàષિણી હતી. તેનું શામળભટે કરેલું વર્ણન સૌથી ચડી જાય એવું છે. “ઉદ્યમકર્મસંવાદમાં કર્મવાદીના બીજા સિદ્ધાન્તમાંના દષ્ટાન્તમાંની પદ્મિની પણ આવી જ છે. પ્રેમાવતી ની વાર્તામાંની પ્રેમાવતી પણ પુરષષિણ છે. Page #174 -------------------------------------------------------------------------- ________________ આપણું લોકવાર્તાવિષયક પ્રાચીન સાહિત્ય સં. ૧૪૧૧માં જૈન કવિ વિનયભટ્ટે હંસવત્સકથાપાઈ રચી છે. ૧૮ આસાયતકૃત હંસવત્સકથાની હાથપ્રત સં. ૧૫૧૩ની મળેલી છે એટલે કાવ્ય અવશ્ય એ પહેલાનું દેવું જોઈએ. ૧૯ ઉપર્યુક્ત બે કાવ્યોમાંથી એકની હાથપ્રત હું વાંચી શકે નથી, એટલે જૈન કવિઓ અને શિવદાસ વચ્ચે કયાં કયાં સામ્ય કે ફેરફાર છે તે હું જાણી શકયો નથી. પણ શિવદાસના કાવ્યમાં કેટલેક સ્થલે જૈનધર્મની અસર દેખાય છે તે વિયભદ્ર અને આસાયત જેવા પુરોગામીઓને લીધે હશે એમ લાગે છે. ૫. કામાવતી: કામાવતીની વાર્તા પણ આપણી જૂની સામાજિક વાર્તાઓ પૈકીની એક છે. વીરજીએ સં. ૧૭૨પમાં રચેલ કામાવતીની વાર્તા વિશેષ પ્રસિદ્ધ છે. વીરજીને ફારસી–અરબી સાહિત્યમાંની અદ્ભુતરસની વાર્તાઓને પણ ટક્કર મારે એવી રચનાઓ કરવાનું પ્રેમાનંદ સોંપ્યું હતું એમ જે માનવામાં આવે છે, તે મતને તો ઊલટો આ વડે ધક્કો પહોંચે છે, કારણ કામાવતીની વાર્તા વીરજી પહેલાં ખંભાતના કવિ શિવદાસે રચેલી મળી આવે છે.૨૦ શામળભકૃત સિંહાસનબત્રીશીની ચોથી વાર્તામાંની અબોલારાણી પણ આવી જ સ્ત્રી છે. આ સર્વમાં એક ખૂબી છે જ કે છેવટમાં બધે યે પુરુષ સાથે સંધિ થવાની વાત આવે છે. ૧૮. જુઓ જૈન ગૂર્જર કવિઓ, ભાગ ૧, પૃ. ૪૬. ૧૯, હાથપ્રત પ્ર. કાન્તિવિજયજી મહારાજ પાસે છે. ૨૦. હાથપ્રત ફાર્બસ ગુજરાતી સભામાં છે. અદ્યતન સંશોધન અનુસાર વિરજીનાં કાવ્યનું કતૃત્વ પણ શંકાસ્પદ લેખવામાં આવે છે, એ વસ્તુ ખાસ નોંધવી જોઈએ. તા. ૧૧-૬-૪પ. ૧૫ Page #175 -------------------------------------------------------------------------- ________________ ઇતિહાસની કેડી “આ વાર્તાનું મૂળ પાપુરાણ અને ટાપુમારચરિતમાં છે. વીરજીએ પિતાની વાર્તાના સાત કડવામાં વાપુરાણની કથાના સાત અધ્યાય અને બાકીનાં ૧પ કડવામાં કુમારચરિતની આખ્યાયિકામાંથી સંબંધ જોડ્યા છે; પછી એક અજગરની આડકથા પણ જોડી છે.” શિવદાસકૃત “કામાવતી' તથા વીરછકૃત “કામાવતી'માં કદાચ સામ્ય હશે એમ તેના નામ ઉપરથી લાગે છે; પણ વીરજીને કંઈક સૂચન શિવદાસકૃત ‘હંસાવલી”માંથી પણ મળ્યું હોવું જોઈએ; અથવા તો તે સમયે સમાજમાં પ્રસિદ્ધ કઈ ભળતી જ લોકકથામાંથી જોઈતું વસ્તુ તેણે લીધું હોય. તે એ કે કામાવતીમાં પણ હંસાવલીની જેમ ત્રણ અવતારની વાત છે, જેમાં પહેલા અવતારે તેનું નામ હંસાવલી, બીજા અવતારે “પંખિણી” પોપટી તથા ત્રીજા અવતારે કામાવતી છે. જન્મારથી તે પુષિણી છે એ વાત પણ સૂચક છે. બીજી એ વાત જાણવા જેવી છે કે શામળભટકૃત “મદનમોહનામાંની મેહના જેવી રીતે પોતાના પતિને બદલે સ્ત્રીઓ પરણી લાવે છે તેવું જ કામ વીરજીની વાર્તાની કામાવતી પણ કરે છે. મેહના પુરુષવેશમાં રાજા તરીકેની આણ ચલાવે છે અને પિતાને વલ્લભને શોધે છે, પણ તે જડતો નથી ત્યારે મેહનાનું પૂતળું બનાવરાવીને મૂકે છે ત્યાં મદન આવી ચડે છે, પૂતળું જોઇને ખેદ જાહેર કરે છે અને આખરે બન્નેની પરસ્પર એાળખાણ થાય છે. મદનમોહનાનો આ પ્રસંગ વીરજીની કામાવતી સાથે ખૂબ મળતો આવે છે. કામાવતીમાં ઢગલાબંધ સમસ્યાઓ આપી છે. સંવતના સાળમાં સૈકાના આરંભમાં રચાયેલ વીરસિંહકૃત ઉષાહરણમાંની ઉષા-અનિરુદ્ધની વિનોદાત્મક સમસ્યાઓથી માંડીને શામળભટ્ટની મદનમહિના સુધીની સમસ્યાઓ સાથે તે સરખાવવા જેવી છે. Page #176 -------------------------------------------------------------------------- ________________ આપણુ′ લેાકવાર્તાવિષયક પ્રાચીન સાહિત્ય ( ૯ ) ૬. હ‘સાવતી : સ’. ૧૬૦૬માં મધુસૂદને વિક્રમચરિત્ર-હ`સાવતીની વાર્તા રચી છે. હમણાં સુધી હું. શિવદાસકૃત હંસાવલી અને મધુસૂદનકૃત હંસાવતીનું વસ્તુ એક જ સમજતા હતેા, પણ શ્રી શંકરપ્રસાદ રાવલ જેએ આ વાર્તા હાલ સંપાદિત કરે છે તેમણે સાર લખી માલ્યા ત્યાર પછી જ મારા ભ્રમ ભાગ્યા. આ વાર્તામાં વિક્રમના પુત્ર વિક્રમચરિત્રનાં ખંભાતના રાજાની પદ્મિની પુત્રી હંસાવલી સાથેના લગ્નની વાર્તા આવે છે. તેની અને શિવદાસની હંસાવલી વચ્ચે સામ્ય માત્ર એટલું જ છે કે કાશીમાં જને કરવત મુકાવવાની વાત તેમાં આવે છે. સ. ૧૪૯૯માં જૈન કિવ સાધુકાર્તિએ ‘વિક્રમચરિત્રકુમાર રાસ ’ રચ્યા છે૨૧ તેની અને હસાવતીની વચ્ચે સામ્ય છે, સંભવ છે કે મધુસૂદનના જોવામાં આના જેવી જ કાઇ કથા આવી હોય. (૧૦) ૭. વૈતાલપચીશી: શામળભટ્ટ કૃત વેતાલપચીશી અપર નામ મહાપચીશીથી કાઇ અજાણ્યું નથી. વિક્રમ કે ત્રિવિક્રમનાં અજબ સાહસે તેમાં વર્ણવેલાં હાઇ તે બહુ લાકપ્રિય થયેલ છે. વૈતાલપચીશીનુ` મૂળ આપણને ચારિત્સાગરના રારા વતી જૈવવામાં મળે છે. તેમાં પચીશ વાર્તાએ વિસ્તારપૂર્વક આપેલી છે. ચાસરિત્સાગરનું મૂળ પહેલા કે બીજા સૈકામાં રચાયેલ વૃદૃત્વથા સુધી લઇ જવામાં આવે તે આ વાર્તાએ બહુ જ પ્રાચીન ગણાય. ઘણુ કરીને ચાર્તાલાપર ઉપરથી કંઇ ફેરફાર સાથે હિન્દી, ગૂજરાતી, બંગાળી, મરાઠી તથા સંસ્કૃત સુદામાં આ કૃતિ બનેલી છે. પંડિત જીવાનન્દ વિદ્યાસાગરપ્રકાશિત જંભલદત્તપ્રોત વૈતાળચયિંતિ પણ આ સાથે સરખાવી શકાય. ૨૧. હાથપ્રત રા. રામલાલ મેાદી પાસે મે જોઇ હતી. ૧૬૭ Page #177 -------------------------------------------------------------------------- ________________ ઇતિહાસની કેડી હવે ગૂજરાતી રૂપાન્તર વિષેઃ સૌથી જુની કૃતિ ઘણું કરીને દેવશીલ (સં. ૧૬ ૧૯)ની છે. તે પછી વેતાલપચીશીની એક ગદ્યકતિ ઘણું કરીને સેળમાં શતકમાં જ રચાયેલી મળે છે. ૨૩ આ બેની વાર્તાઓની ઘટનામાં ઝાઝો ફેર નથી; એક જ મૂળને બન્ને અનુસરે છે. ૨૪આ કૃતિઓમાં જે બીજી વાર્તા બ્રાહ્મણકન્યા મન્દારવતીની છે તેની સાથે શામળકૃત સિંહાસનબત્રીશીમાંની અબોલારાણીની આડકથા અજબ સામ્ય ધરાવે છે. મન્દાવતીને ત્રણ વાર પરણવા આવે છે, પણ કન્યા મરી જતાં ત્રણેમાંથી એકે પરણી શકતો નથી; દૈવયોગે મન્નપ્રયોગ મળતાં મન્ચારવતી જીવતી થતાં તેને પરણવા ત્રણેને કજિયે જામે છે; વેતાલ વિક્રમરાજાને સાચે વર કોણ એમ પૂછે છે અને ઊડી જાય છે. શામળની કૃતિમાં વિક્રમરાજા અબલારાણીના હાર ઉપર બેસાડેલ વેતાલને આ પ્રશ્ન પૂછે છે, અબાલરાણીને મૌનવ્રત તોડવું પડે છે, વગેરે. સમયના અભાવે બીજી વાર્તાઓ સંબંધી આવું અવલોકન થઈ શકયું નથી; પણ એક વાર્તાના અંશ બીજીમાં કેવી રીતે પ્રવેશે છે તેના માટે આ એક જ ઉદાહરણ બસ છે. ઉપરાંત સં. ૧૬૪૬માં હીરકલશશિષ્ય હેમાણુદે પણ વેતાલ૨૨. પ્રકટકર્તા શ્રી જગજીવન દયાળજી મોદી. ૨૩. પ્રકટર્તા શ્રી જગજીવન દયાળ મેદી. ૨૪. સિંહાસનબત્રીશીમાં પણ આ વસ્તુ જ આપણને દેખાય છે. પૂર્વના જૈન કવિઓ ચાલતી આવેલી પરંપરામાંથી ઘણે ભાગે બહાર જ નીકળ્યા નથી, જેથી એક જ વિષયનાં બે કાવ્યો સાંગોપાંગ વાંચતાં સહેજ કંટાળો આવે છે, જ્યારે શામળે લોકોની રસવૃત્તિને વિચાર કરી પોતાની વાર્તાઓમાં જે નવીન લાગતાં તો દાખલ ક્યાં છે તેથી વિષય એક સમગ્ર વસ્તુ તરીકે પુરોગામીઓએ ચાવી નાખેલો હોવા છતાં હૃદયંગમ થઈ પડે છે. સાહિત્યમાં તે ચિરંજીવ રહ્યો આ જ વિશિષ્ટતા વડે. ૧૬૮ Page #178 -------------------------------------------------------------------------- ________________ આપણું લોકવાર્તાવિષયક પ્રાચીન સાહિત્ય પચીશી રચી છે. ૨૫ પણ એની હાથપ્રત મેં જોયેલ નહિ હોવાથી એમાંની વાર્તાઓ વિષે કંઈ પણ મત આપવો દુરસ્ત નથી.' હવે શામળની કૃતિઃ તેણે મડાપચીશી સિંહાસનબત્રીશીની જ એક વાર્તા તરીકે રચી છે. ખરી રીતે તો જુદી વાર્તા તરીકે જ તેનું વધારે ઔચિત્ય હતું. શામળની વાર્તાઓમાં અને પૂર્વની પરંપરામાં ઘણો જ ફેર છે. જેવી રીતે ઉક્ત જૈન કવિની વેતાલપચીશીની બીજી વાર્તાનું વસ્તુ શામળની સિંહાસનબત્રીશીની ચોથી વાર્તામાં આવી ગયું, તેમ શામળની મડાપચીશીની નવમી વાર્તા જ્યવંતીની વસ્તુગૂંથણીનો કેટલોક ભાગ પૂર્વેની વાર્તાઓ જેવી કે, કામાવતી, હંસાવલી, વિક્રમલીલાવતી વગેરેમાં દેખાય છે.૨૬ શામળે ગુરુ-શિષ્યની ખેંચાણકારક કથા વડે પ્રસ્તાવના લખી હેવાથી તેની વાર્તા વિશેષ રસિક બને છે; સંભવ છે કે આ આખ્યાયિકાનું મૂળ પણ કે જુની વાર્તામાં મળી આવે. એકંદરે, શામળ સૌથી જુદો પડે છે. આવી રીતે વેતાલપચીશી સંબંધી જુદી જુદી કૃતિઓમાંથી વાર્તાઓ ભેગી કરવામાં આવે તો પચીશ તો શું પણ પચાસ સુધી તેની સંખ્યા જવા સંભવ છે. (૧૧). ૮. વિક્રમ-લીલાવતી: માલવદેશપતિ ગર્દભસેનનો પુત્ર વિક્રમ, ચંપાનગરીના રાજા ચંપકસેનની પુત્રી લીલાવતી સાથે સ્વપ્નામાં પરણ્યો. લીલાવતી પુરુષવિણ હતી, ૨૭ તેના મનનું સમાધાન કરીને વિક્રમે તેની સાથે કેવી રીતે લગ્ન કર્યું એ વાત જૈન કવિ ઉદયભાનું સં. ૧૫૬પમાં રચેલા વિક્રમરાસમાં કરે છે. ૨૮ ૨૫. જૈન ગુર્જર કવિઓ, ભાગ ૧, પૃ. ૨૮૮. ૨૬. જુઓ પુરુષàષિણી નાયિકાનું ટિપ્પણ. ૨૭. જુઓ એજન. ૨૮. હાથપ્રત, સાગરના ઉપાશ્રયને ભંડાર, પાટણ. Page #179 -------------------------------------------------------------------------- ________________ ઇતિહાસની કેડી પુરુષદ્રેષિણી સ્ત્રીની વાર્તા આપણી પ્રાચીનકથાઓમાં બહુ પ્રસિદ્ધ હતી એમ આ જ લેખમાં અગાઉ કરેલા ઉલ્લેખે! ઉપરથી જણાશે. ભૂષણભટ્ટસ્કૃત પ્રાકૃત ઢીઢાવા જેસલમેરના ભંડારમાં છે તેમાં પૈણના વિવત્સલ સાતવાહનસિંહલદ્વીપના રાજાની કન્યા લીલાવતી સાથે પરણ્યે! તેની વાત છે. સભવ છે કે કામાવતીની વાર્તામાંના સાતવાહનના પુત્ર નરવાહનની પરંપરાનું મૂળ આમાં સંકળાયેલું હાય. વિક્રમલીલાવતીનું વસ્તુ કંઇક અંશે ઉક્ત સ્રીજા‡દ્દાને મળતું હશે એમ લાગે છે. આ વિષયમાં ઉદયભાણની રચના સૌથી જૂની છે. તેના સમકાલીન બીજા વાર્તાકાર કવિએથી તે એકદમ જુદા પડી આવે છે. તેની શૈલી રસિક અને પ્રાસાદિક છે. શામળભટનાં ને તેનાં વર્ણન ઘણી રીતે મળતાં આવે છે. જૈન કવિ અભયસામે સ. ૧૭૨૪માં વિક્રમલીલાવતીકથા રચેલી છે,૨૯ તથા પરમસાગરની એ જ વિષય ઉપર સ. ૧૭૨૯ લગભગ રચાયેલી કૃતિ પણ પ્રસિદ્ધ છે,૭૦ આ સર્વની પદ્ધતિસર સરખામણી કરવામાં આવે તે ઘણું જાણવાનું મળે. (૧૨) ૯. માધવાનલ : માધવાનલ-કામકુંડલાની શૃંગારરસપ્રચુર કથા આપણા જૂના સાહિત્યમાં પ્રસિદ્ધ છે. માધવાનરિત્રની સંસ્કૃત ગદ્યપદ્ય કૃતિ બહુ પ્રચાર પામેલી છે, અને તેની સંખ્યાબંધ હાથપ્રતા મળી આવે છે. રચનારના નામ વગરની એક એ જૈનકૃતિએ પણ જોવામાં આવે છે. ૨૯. જૈન ગૂર્જર કવિઓ, ભાગ ૨, પૃ. ૧૪૪, ૩૦. હાથપ્રત, પ્ર. કાન્તિવિજયજી જૈનશાસ્ત્રસ’ગ્રહ, વડોદરા. ૧૭૦ Page #180 -------------------------------------------------------------------------- ________________ આપણું લોકવાર્તાવિષયક પ્રાચીન સાહિત્ય ગૂજરાતમાં સૌથી જૂની રચના આમદના કાયસ્થ કવિ ગણપતિએ સં. ૧૫૭૩માં કરી.૩૧ આ કાવ્ય તેની પછીનાં એ વિષયનાં સર્વ કાવ્યોથી મોટું છે-લગભગ ૨૫૦૦ દૂહાનું. કાવ્યત્વની દૃષ્ટિએ પણ પછીની સર્વ રચનાઓ કરતાં તે શ્રેષ્ઠ છે. સં. ૧૬૧૬માં કુશલલાભે “માધવકાકુંડલારાસ રચ્યો છે. તેની પણ પુષ્કળ પ્રતો મળી આવે છે. જૈન કવિએ પોતાના નિયમ મુજબ કૃતિને માત્ર શૃંગારપ્રધાન ન બનાવી દેતાં પાછળથી શીલમહિનામાં ઘટાવી છે. એમાંની સમસ્યાઓ પાછળની સમસ્યાઓ સાથે સરખાવવા જેવી છે. કોઈ અજ્ઞાત વૈદિક કવિએ રચેલ માધવાનલની વાર્તા સં. ૧૭૨ ૭માં નકલ કરેલી ગુજરાત વર્નાક્યુલર સોસાયટીના સંગ્રહમાં છે તે પણ આ સાથે સરખાવવા જેવી છે.૩૧-અ શ્રી છગનલાલ વિદ્યારામ રાવલને “માધવચરિત્ર” નામે આ જ વિષયનું એક રસભર્યું કાવ્ય મળેલું છે. આ વિષય ઉપરની સૌથી છેલ્લી કૃતિ શામળભટની. પણ ગણપતિ કરતાં તે એ ન જ ચઢે. માધવાનલની વાર્તા એક જ પરંપરા પ્રમાણે ચાલી આવી જણાય છે. ઉપર જણાવેલી સર્વ રચનાઓ ઘણે ભાગે પરસ્પર સંગત છે. ૩૧, શ્રી મંજુલાલ મજમુદારે સંપાદિત કરેલું આ કાવ્ય ગાયકવાડ પ્રાચ્યમાલામાં છપાયું છે. ૩૧–આ. આ વાર્તાનું સંપાદન મેં કર્યું છે અને તે ગૂ. વ. સ. તરફથી બહાર પડનાર “સત્તરમા શતકનાં પ્રાચીન ગૂર્જર કાવ્ય”માં પ્રસિદ્ધ થશે. તા. ૧૨–૬–૪૫. ૩ર. આ કાવ્ય ગણપતિના કાવ્યના પરિશિષ્ટ તરીકે છપાયું છે. ૧૭૧ Page #181 -------------------------------------------------------------------------- ________________ ઇતિહાસની કેડી તે સમયના વિદગ્ધ વર્ગમાં માધવાનની કથા બહુ લોકપ્રિય હશે એમ લાગે છે. કારણ સં. ૧૭૦૬માં રચાયેલ “રૂપસુન્દરકથા' નામે શૃંગારિક વાર્તાના મંગલાચરણમાં જ માધવ–કામકુંડલાનો માનભેર ઉલ્લેખ છે. સ્વાગતા માધવાનલ વિષે રક્ત કામા, ધન્ય તે ચતુર સુન્દર રામા, વજદુ:ખ વહાણું પામ્યા, જીવતાં તે વલી ફરી સુખ પામ્યા. (૧૩) ૧૦. ચંદનમલયાગિરિ: ચન્દનમલયાગિરિ પણ આપણી જુની શુદ્ધ સામાજિક વાર્તાઓમાંની એક છે. અદ્યપર્યત તે વિષયનાં જેટલાં કાવ્યો જણાયાં છે તે સર્વ જૈનોનાં જ છે. એ વાત પણ એમણે શીલમહિમારૂપે ઘટાવી છે. મારવાડી–રાજસ્થાનમાં આ વાત ખૂબ પ્રસિદ્ધ છે; ગૂજરાતીમાં સૌથી જૂની કૃતિ તો સં. ૧૬ ૭પમાં રચાયેલ ભસેનની હાલ તે મળી આવે છે. એ પહેલાં પણ ગૂજરાતી સાહિત્યમાં આ વાર્તાનું અસ્તિત્વ હોવું જોઈએ એમ લાગે છે, કારણ, | કિહાં ચન્દન, કિહાં મલયાગિરિ, કિહાં સાયર, કિહાં નીર, જિમ જિમ પડઈ અવOડી તિમ તિમ સહઇ શરીર. એ દૂહો ભદ્રસેનની કૃતિમાં છે, તે જ સહેજ પાઠાર સાથે સં. ઉપર ૬માં રચાયેલ કર્મણના સીતાહરણમાં છે; તે ઉપરથી આપણને સહજ ઉપર્યુક્ત અનુમાન કરવાનું મન થાય છે. ૩૩ ૩૩. દી. બ. કેશવલાલ ધ્રુવ સંપાદિત “પ્રાચીન ગૂર્જરકાવ્ય,” ઉપઘાત. ૧૭૨ Page #182 -------------------------------------------------------------------------- ________________ આપણું લેકવાર્તાવિષયક પ્રાચીન સાહિત્ય અઢારમા શતકમાં સાત જૈન કવિઓએ ચંદનમલયાગિરિની વાર્તા રચી છે. સં. ૧૭૦૪માં જિન, સં. ૧૭૪પમાં જિનહર્ષે, સં. ૧૭૧૧માં સુમતિએ, સં. ૧૭૩ ૬માં અજિતચંદે, સં. ૧૭૪૭માં યશોવર્ધન, સં. ૧૭૭૧માં ચતુરે, તથા સં. ૧૭૭૬માં કેસરે.૩૪ - આ આઠ કૃતિઓમાંથી મેં માત્ર ભદ્રસેનત તથા જિનાહ" (સં. ૧૭૪૫) કૃત એ બે જ કૃતિઓ મુનિશ્રી જશવિજયજી પાસેથી જોઈ હતી, એટલે એ વિષે વધારે લખવું ઠીક નથી. અભ્યાસી ઉપરનાં સાધનોનો ઉપયોગ કરી લે. ચંદનમલયાગિરિ વિષેની આ આઠે કૃતિઓ ટુંકી છે, અને ઉપદ્યાત સાથે જે તે એક જ પુસ્તકમાં પ્રકટ કરવામાં આવે તો અભ્યાસની દષ્ટિએ બહુ જ ઉપયોગી થાય. (૧૪) ૧૧. સદયવલ્સ : સદયવત્સ–સાવલિંગા, સદયવસવીરચરિત્ર, કે સદેવંત–સામલિપ નામથી ઓળખાતી વાર્તા સુપ્રસિદ્ધ છે. સંસ્કૃતમાં રત્નશેખરણિકૃત સત્સવીરચરિત્ર મળી આવે છે. બીજા કેટલાક જૈન કવિઓની પણ નાની મોટી ગદ્ય-પદ્ય રચનાઓ ભંડારામાં છે. ગૂજરાતીમાં આ વિષય ઉપરનું સૌથી જૂનું કાવ્ય જૈનેતર કવિ ભીમનું છે. વડોદરા પ્રાચ્યવિદ્યામન્દિરમાં તેની સંવત ૧૮૮૮માં ૩૪. જુઓ જૈન ગૂર્જર કવિઓ, ભાગ ૨. ૩૫. સામ૮િ નામ ભીમના કાવ્યમાં મળે છે: “ તિદિ સુગ સુરવાર સર્ચ સનદિ મત્તા ” જો કે “સામલી” શબ્દનો મૂળ અર્થ “સાંવરી – “સી” એટલે જ માત્ર છે: જુઓ હેમાચાર્યને અપભ્રંશ અવતરણોમાં ---- जिम जिम बंकिम लोअणहं णिरु सामलि सिक्खेइ । तिम तिम वम्महु निअय-सरु खर-पत्थरि तिकवेइ ।। ૧૭૩ Page #183 -------------------------------------------------------------------------- ________________ ઇતિહાસની કેડી લખાયેલી બહુ જ અશુદ્ધ હાથપ્રત છે; તે ઉપરથી એને કવનકાળ એ સમયથી સહેજે પા-અડધી સદી પૂર્વે લઇ જવા ઘટે. આશરે સેા કડીનું એ ટુંકુ કાવ્ય છે. એનાં વર્ણનાની બરાબરી કરે એવાં વના આપણા સાહિત્યમાં થેાડાં જ છે. અજ્ઞાત જૈન કવિકૃત સંવત્ ૧૬૫૨ પહેલાં રચાયેલ સદેવંતની વાર્તા તથા કીર્તિવર્ધનકૃત સં. ૧૯૯૭ પહેલાં રચાયેલ સદેવતસાલિંગારાસ એ પછીનાં છે.૩૬ નિત્યલાભકૃત સદેવંતસાલિંગારાસ સ. ૧૭૮૨માં રચાયેલ છે. ૩૭ એ પછી એક જૈન કવિની૮ સ. ૧૮૫૬માં રચાયેલી એક લાંબી-૩૦૦૦ થી પણ વધારે કડીની– આ વિષય ઉપરની વાર્તા જોવામાં આવે છે. સયવત્સ સંબંધી ધણું કરીને એ કાવ્ય જ સૌથી છેલ્લું છે. ઉપર જણાવ્યાં તે કાવ્યેાની પરંપરા લગભગ એકસરખી જ છે. ઉજ્જયિનીના પ્રભુવત્સ રાજાના કુંવર, સયવત્સની અદ્ભુતરસિક વાર્તા તેમાં આવે છે. સ. ૧૮૫૬વાળા કાવ્યમાં કેટલાંક નામ ફેર છે, તથા વિસ્તાર બહુ છે એટલું જ માત્ર; બાકી વાર્તાનું ખાખુ મેટે ભાગે ભીમનું જ છે. ' હાલમાં પ્રસિદ્ધ સદેવંત-સાળિંગાની વાર્તા'નું વસ્તુ ઉપરનાં કાવ્યેાથી બહુ જુદું છે ઃ શરૂઆતમાં શિવ-પાર્વતીના સંવાદ, પાર્વતીની હરુ અને છેવટે શિવે સદેવતની વાર્તા કહેવી. વાંદરા-વાંદરી વગેરે સાત અવતારની વાત; નિશાળમાં સદેવંત-સાળિંગાનુ તારામૈત્રક; ગુરુજીનું કાપવુ', એ બધું જુની કૃતિઓમાં નથી.( આ પ્રસિદ્ ૩૬. જુએ જૈન ગૂર્જર કવિએ, ભાગ ૧. ૩૭. જએ જૈન ગૂર્જર કવિઓ, ભાગ ૨. ૩૮. પ્ર. કાન્તિવિજયજી મહારાજ પાસે બેયેલી આ કાવ્યની હાથપ્રત આશરે સવાસા પાનાંની હતી. ૧૭૪ Page #184 -------------------------------------------------------------------------- ________________ આપણું લોકવાર્તાવિષયક પ્રાચીન સાહિત્ય સદેવંતની વાર્તાના રચનારનું નામ જણાતું નથી). આથી ઊલટું, પ્ર. કાન્તિવિજયજી મહારાજના વડોદરાના સંગ્રહમાં સદેવંત વિષેની મારવાડી મિશ્રિત ગદ્યપદ્યવાળી બે જુદી હસ્તલિખિત કથાઓ મેં જોઈ હતી એમાં એ પ્રસંગો છે, એટલે આ પ્રસિદ્ધ વાર્તાની પણ જૂની પરંપરા તો છે જ, પણ એ પરંપરાનું મૂળ બીજે ક્યાં શોધી શકાતું નથી. નિશાળમાં સદેવંત અને સાવળિંગાનો પ્રેમ તથા તે તરફ ગુરુજીનું કેપે ચડવું એ હકીકત લયલા મજનૂની પ્રસિદ્ધ પ્રેમકથા સાથે કેટલી બધી મળતી આવે છે? આવી જ રીતે લોકકથાઓને અમુક અંશેની આયાત-નિકાસ થયાં કરે છે. ભીમની વાર્તામાંના અભુતરસના પ્રસંગો પણ અજબ રંગત જમાવે છે; પ્રેમ અને પરાક્રમના મિશ્ર પ્રસંગો તો એથી યે વધારે. કચરા જેવી સ્થિતિમાં નવીન પરંપરાવાળી કથાને બહાર પાડીને બુકસેલરોએ એ વાર્તાને નાહક બદનામ કરી છે, બાકી ભીમનું કાવ્ય વાંચતાં એમ લાગે છે કે ગુજરાતીના જુના સાહિત્યમાં ઘણું કરીને 241 07 214 Qu Romance 3. (૧૫) ૧૨. બિહણકાવ્ય : બિહણકાવ્યને સામાન્ય વાર્તાના વર્ગમાં મૂકવું કોઈને અજુગતું લાગશે. અત્રે એ વિષે એટલું જ જણાવવાનું કે બિલ્ડણ-શશીકલાની ઘટના સત્ય હો વા ન હો, પણ આપણા પ્રાચીન વાર્તાના સાહિત્ય ઉપર તેની જબરી અસર થઈ છે, એટલે અહીં એ વિષે લખવું પ્રસ્તુત છે. સંસ્કૃત બિહણકાવ્યનું ગૂજરાતી ભાષાન્તર ઘણું કરીને સોળમાં સૈકામાં જ્ઞાનાચાર્યું કર્યું. બહુ લોકપ્રિય થયું, એટલે સ્વકલ્પનાએ શશીકલાપંચાશિકા લખવાનું પણ તેને સૂઝયું, પણ એ કાવ્ય, કાવ્ય તરીકે ફિક્કું જ રહ્યું. બિલ્ડણકાવ્યનું બીજું ભાષાન્તર સં. ૧૬પર લગભગ જૈન કવિ સારંગ કર્યું છે. ૧૫ Page #185 -------------------------------------------------------------------------- ________________ ઇતિહાસની કેડી શિક્ષક-શિષ્યા વચ્ચેના પ્રેમની કથાની પરંપરા કદાચ કોઇ જૂના ગ્રન્થમાં હશે,૩૯ પણ ગૂજરાતી સાહિત્ય ઉપર તે। મુખ્ય અસર બિલ્ડકાવ્યની જ છે. સ. ૧૭૦૬માં રૂપસુન્દરકથા નામે એક વૃત્તબદ્ધ વાર્તા રચાયેલી છે, તેમાં રૂપાં નામની રાજકુંવરીના, પેાતાના શિક્ષક વિશ્વનાથના પુત્ર સુન્દર ઉપરના પ્રેમનુ વર્ણન છે. કાવ્યમાંને કેટલાક ભાગ બિલ્ડણ કાવ્યના અનુવાદ જેવા લાગે છે, અને સમગ્ર કાવ્યની ૨૫ના તે। બિલ્ડણુકાવ્ય ઉપરથી જ લીધેલી છે. શામળભટકૃત મદનમેહનામાં પણ મેહનાના શિક્ષણના પ્રસ્તાવ, પંડિતનું આવવું વગેરે શરૂઆતના ભાગ ચિળાસ્થ્યને જ આભારી છે. બિળયાળની એક વિશિષ્ટ અસર આપણા સાહિત્ય ઉપર બીજી રીતે પણ થઇ છે: તે સમસ્યાપ્રેષણ. निरर्थकं जन्म गतं नलिन्या यया न दृष्टं तुहिनांशुबिम्बम् । उत्पत्तिरिन्दोरपि निष्फलैव स्पृष्टा प्रबुद्धा नलिनी न येन ॥ આવી ાિવ્યમાંની સમસ્યાએની અસર નીચે જ મદનમેહનાની સમસ્યાએ રચાઇ એમ લાગે છે, એ જ અસર વીરસિંહકૃત ઉષાહરણ, કુશલલાભકૃત માધવાનલ, શામળકૃત પદ્માવતી, ભદ્રાભામિની એ સમાં કંઇ કંઇ ફેરફાર સાથે દેખાય છે. સંસ્કૃત સાહિત્ય પણ નિષ્ફળાવ્યની અસરથી મુક્ત રહ્યું નથી;૪ ૩૯. સ. ૧૪૦૫માં રચાયેલ રાજશેખરસૂરિના પ્રવધારાના મનત્તિપ્રક્ષ્યમાં પણ શિષ્યા સાથેના પ્રેમની કથા છે. પ્રોરા જના પ્રન્થેા ઇત્યાદિ ઉપરથી રચાયેલ હોવાથી જ મવની પ્રવન્યનું મૂળ કદાચ મિલ્હેણુ કરતાં પણ જૂતું હોય. ૪૦. જુઓ, પંડિત મહાવીરપ્રસાદ દ્વિવેદીકૃત વિમા,વરિતનાં. ૧૯૬ Page #186 -------------------------------------------------------------------------- ________________ આપણું લોકવાર્તાવિષયક પ્રાચીન સાહિત્ય પણ તેમાંના ગૂજરાતમાં એાછા પ્રસિદ્ધ કઈ એક ગ્રન્થ ઉપરથી આ અસર ખોળવી તેના કરતાં ગૂજરાતમાં સત્કાર પામેલ વિશ્વનું એ બાબતમાં ઋણ સ્વીકારવું તે વધારે ઠીક છે. ( ૧૬ ) ૧૩. વિદ્યાવિલાસિની : “એક વણિક શેઠનો મૂર્ખ છોકરે ગુસેવામાં વિનય દાખવવાથી વિનયચંદ્ર કહેવાય. તેને ગુરુકૃપાથી સરસ્વતીને પ્રસાદ મળતાં એ વિદ્યાને વિલાસ કરનાર થયો, અને આખરે વિદ્યાના પ્રતાપથી રાજકન્યા પરણી રાજ્ય પણ મેળવ્યું. એ રીતે વિદ્યાવિલાસ રાજાનું નામ દષ્ટાન્તયેગ્ય ગણાયું” સંવત ૧૨૮૫ની આસપાસ રચાયેલ વિનયચન્દ્રકૃત મનાથકાવ્યમાં આ કથા એક આડકથા તરીકે મૂકેલી છે. તપની મહત્તાનું તેમાં વર્ણન છે. ૨૦૩ લોકની એ આખ્યાયિકા, ૨૩૦૦ કડીના શામળભટના કાવ્યના રૂપમાં કેવી રીતે આવી જાય છે તે નોંધવા જેવું છે. ઉપરના સંસ્કૃત ઉપાખ્યાન પછી સં. ૧૪૮પમાં હીરાણંદસૂરિએ વિદ્યાવિલાસ પવાડો ગૂજરાતીમાં ર. તે ઘણે ભાગે વિનયચન્દ્રના સંસ્કૃત ઉપાખ્યાનને અનુસરે છે. એ પછી સં. ૧૫૩૧માં કોઈ અજ્ઞાત જૈનકવિકૃત વિદ્યાવિલાસચોપાઈ,૪૧ તથા સં. ૧૬૭રમાં માણેસ્કૃત વિદ્યાવિલાસ રાસ આવે છે.૪૨ અઢારમા શતકમાં જિન, અમરચંદ અને ઋષભસાગર૪૩ એ જૈન કવિઓએ આ કાવ્ય રચ્યું છે. એ ઉપરાંત સુરતના રહે ૪૧. જૈન ગૂર્જર કવિઓમાં આ કાવ્યની નોંધ નથી. હાથપ્રત, હાલાભાઈને ભંડાર, પાટણ. ૪૨. જૈન ગૂર્જર કવિઓ, ભાગ છે. ૪૩. એજન, ભાગ ૨. ૧૭૭ Page #187 -------------------------------------------------------------------------- ________________ ઇતિહાસની કેડી વાસી લઘુ અને સુખ એ વણિક ભાઈઓએ સં. ૧૭૨૩માં વિનયચક્રની વાર્તા રચી છે; એ તો શામળ ભટ્ટને બહુ મળતી આવે છે. હવે, સંસ્કૃત કથા તથા શામળભટ્ટમાં ફેરફાર છે તે જોઈએ; તેમાં ખાસ નેધવા જેવું એ છે કે પહેલાંની કથામાં વિદ્યાવિલાસ પુચ્છનું નામ છે તે શામળ ભટના કાવ્યમાં રાજકુંવરી વિદ્યાવિલાસિનીમાં ફેરવાઈ જાય છે. રાજપુત્રી સૌભાગ્યમંજરી રાતે છાનીમાની પ્રધાનપુત્ર (ખરી રીતે વિચટ્ટ) સાથે ઊંટ ઉપર બેસી નાસી જાય છે. મૂળ સંસ્કૃતમાં એ વખતે રસ્તામાં કંઈ ન બોલવાના સંકેત છે. હીરાણદે એ સ્થળે કેટલીક સમસ્યાઓ મૂકી છે; જ્યારે શામળભરમાં એ કંઈ નથી. સંસ્કૃતમાં જ્યાં સધિવિગ્રહનો ગુપ્ત લિપિવાળો લેખ ઉકેલવાની હકીકત આપી છે ત્યાં હીરાણંદ, જયસિહદેવ તળાવ ખોદાવતા હતા ત્યાં પ્રાચીન તામ્રપટ નીકળ્યું એવી હકીકત આપી છે. શામળભટ હીરાણુંદને જ લગભગ અનુસરે છે, પણ લિપિના ઉકેલને અંતે વિદ્યાવિલાસને મંત્રીપદ મળ્યું એનું રસભર વર્ણન એના જેવું બીજા કેઈએ કર્યું નથી. નગરદેવતા આગળ નૃત્યપ્રસંગે સૌભાગ્યમંજરીની આંગળીએથી વીંટી સરી પડે છે, પણ શામળની વિલાસિનીનું ઝાંઝર નીકળી જાય છે અને એ બહાને અબોલા ભાંગે છે. સર્પદંશમાંથી પ્રધાનને ઉગારીને, વેશ્યા તે પોતાની પાસે જ રહે એવું માગી લે છે અને પછી તેને દિવસે મોર અને રાતે મનુષ્ય બનાવી દે છે. જ્યારે હીરાણંદ અને શામળમાં વર માગવાની હકીક્ત નથી, પણ, ગણિકા પ્રધાનને પિપટ બનાવી દે છે તે વાત છે. શામળભટે વિનયચન્દ્ર કે હીરાણંદની કથા વાંચી હશે, પણ સૂરતના વણિક બંધુઓના કાવ્યની તેના ઉપર કંઈક વધારે અસર થઈ છે એમ નીચેનાં અવતરણો ઉપરથી લાગશેઃ ૧૭૮ Page #188 -------------------------------------------------------------------------- ________________ આપણું લોકવાર્તાવિષયક પ્રાચીન સાહિત્ય શામળ ભટ્ટ: વળતી સરસ્વતિ એમ વદે, ભગત ન આણીશ ભ્રાન્ત, વિચટના ગુણ ગાશે જહાં, ત્યાં વસે વાસ એકાન્ત. સેવક મારો વલ્લભ મુને જેમ જેમ સે અપાર, અક્ષર મુખથી ઊચરે તેમ કરું હું સાર. કવણુ વિનેચટ ક્યાં હો, કોણ જાત કેણ દેશ. માત - તાત કેણુ તેહનાં, રંક કિવા નરેશ. લધુ-સુખ : વલતી સરસ્વતી એમ વદે, ભગત ન આણીશ ભ્રય, વિચટના ગુણ ગાશે નહીં, તહીં હું વસુ એકાન્ત. સેવક માર વાલે મુંને, જમ જમ સેવે અપાર, અક્ષર મુખથી ઓચરે તે હવે કફ અમે સાહાર. કવણ વિચટ, કહાં હુએ, કોણ જાત, કોણ દેશ. માત તાત કણ એહનાં, કવણ પુર નરેશ.૪૪ કેટલેક સ્થળે તો વાકયો સુદ્ધાં મળે છે. મુકાબલે આ સમકાલીનની જ અસર શામળ ઉપર વધારે જણાય છે.૪૪ સંઘવિયની સિંહાસનબત્રીશીમાં એક અજ્ઞાન બ્રાહ્મણપુત્રની કથા છે. તે કાશ્મીર જઈને ગુરુકૃપાથી સરસ્વતીની કૃપાપાત્ર થાય છે. ગુરુ તેને સારસ્વત મંત્ર આપે છે, એટલી વાત વિનયચંદ્રના સંસ્કૃત ઉપાખ્યાનનો બહુ અંશે મળતી છે. પછીની વાર્તા પ્રસંગાનુસાર કવિ ફેરવે છે, તે છતાં એ સમયે વિદ્યાવિલાસની કથા તો તેના ૪૪. વિશેષ અવતરણ માટે “નયુગ માસિક પુ. ૩માં “બુદ્ધિપ્રકાશ'માંથી ઉદ્ધત લેખ. ૪૪-અ. સ્વ. નવલરામ ત્રિવેદીએ એમ પૂરવાર કરી આપ્યું છે કે શામળની કહેવાતી “વિદ્યાવિલાસિન ની વાર્તા ખરેખર શામળની નથી, પણ લઘુ અને સુખની કૃતિના આદિ-અંતમાં શેડ ઘાલમેલ કરીને કેઈએ શામળના નામે ચડાવી દીધી છે. આ લેખ લખતાં મૂળ હાથપ્રતો તપાસવાને પ્રસંગ મને મળેલ નહીં, તેથી આ વસ્તુ હું જોઈ શક્યો નહોતો. તા. ૧૨-૬-૪પ. ૧૭૯ Page #189 -------------------------------------------------------------------------- ________________ ઇતિહાસની કેડી મગજમાં હોવી જ જોઈએ એમ લાગે છે, કારણ બ્રાહ્મણપુત્રનું વર્ણન તે “જાણે બીજે વિદ્યાવિલાસ” એ પ્રમાણે કરે છે. (૧૭) ૧૪. શુકબહોતેરી : સામાન્ય માન્યતા એવી છે કે શુકબહોતેરી --સુડાબહેતરીની વાર્તા “તૂતીનાહ” એ મૂળ ફારસી ઉપરથી સંસ્કૃતમાં તથા હિન્દની બીજી ભાષામાં ઉતરી આવી છે. જૈન સાહિત્યના પ્રસિદ્ધ વિદ્વાન ડે. હર્ટલનું માનવું છે કે એ કૃતિના મૂળ ઉત્પાદક જૈનો છે, કારણ સંસ્કૃત અવસતિની કેટલીક વાર્તાઓમાં શ્વેતામ્બર જૈનો માટે માનભર્યું લખાણ છે તથા શ્રીમદ્ હેમચંદ્રાચાર્યના યોગશાસ્ત્રમાં कथासप्ततिसंशंसौ मार्जायेव शुकोऽनया । नीतिज्ञोऽपि गृहीतोऽसि जगादेत्यभयं च सः ॥ એ પ્રમાણે શુક્ષતિની કથા કહેનાર નીતિન શુકનો માનભેર ઉલ્લેખ છે, વગેરે.૪૫ * એ વિવાદાસ્પદ વિષયની લંબાણ ચર્ચા કરવાનું આ સ્થાન નથી; પણ એટલું તો ખરું જ કે ઘણાક દેશોના સાહિત્યમાં એ વાર્તાઓ ખૂબ પ્રસિદ્ધિ પામી છે. સ્વ. તનસુખરામ ત્રિપાઠીએ નીરવની ટિપ્પણીમાં દ્વિનાનિJસતિને ઉલ્લેખ કર્યો તે ઉપર બતાવેલ સત્તથી ભિન્ન છે કે કેમ તે જાણી શકાતું નથી. ગૂજરાતીમાં પૂર્ણિમા ગચ્છના રત્નસુન્દરસૂરિએ શુકબહેતરી રચી છે. પ્રસિદ્ધ કવિ શામળભટે સં. ૧૮૨૧ માં ખૂબ લાંબી સુડાબહોતેરી રચી છે. ૪૫. જુઓ, “જૈનયુગ, પુ. ૩, પૃ. ૧૫-૧૫૩. ૧૮૦ Page #190 -------------------------------------------------------------------------- ________________ આપણું લોકવાર્તાવિષયક પ્રાચીન સાહિત્ય ઉપરની બે કૃતિઓ તો જાણીતી છે, પણ તે ઉપરાંત ડો. ભાંડારકર ઇસ્ટિટયૂટમાં મારવાડી ભાષામાં લખેલ સુડાબહોતેરી છે; તથા પાલનપુરમાં ડાયરાના ભંડારમાં સં. ૧૮૦પમાં ગૂજરાતી ગદ્યમાં બ્રાહ્મણને હાથે લખેલી સુડાબહોતેરીની એક પ્રત છે.* શામળભટની વાર્તાઓમાં એ વાર્તાઓનું અંતિમ ધ્યેય તો અનીતિને સ્થાને નીતિનું ખંડન કરવાનું હોવા છતાં પણ નીતિનાં તત્તને ઉઘાડે ભંગ થાય છે, એટલું જ નહિ પણ અનીતિની ફત્તેહ સુદ્ધાં દેખાય છે. શામળભટની વાર્તાઓ સર્જાશે સપ્તતિને અનુસરતી નથી. કેટલીક તે તેણે પોતે ઉપજાવી કાઢી હોય એમ જણાય છે. કેટલીક વાર્તાએમાંથી શામળના સમયની લોકોની સ્થિતિ ઉપર પણ પ્રકાશ પડે છે, અને કૃતિ શુદ્ધ સામાજિક હોવાથી બીજી રીતે પણ તે સમસામયિક સંસારનું અમુક અંશે પ્રતિબિંબ પાડે છે, એટલે એ પુસ્તક બાળી નાખવા” જેવું તો નથી જ. (૧૮) ૧૫. આરામશોભા: આરામશોભા એક આદર્શ ગૃહિણીની વાર્તા છે. બહુ જુના સમયથી એ વાર્તા ગુજરાતને જેનો અને જૈનેતરમાં સહેજ ફેરફાર સાથે ચાલતી આવી છે. આરામશોભાનાં જ્ઞાત અને અજ્ઞાત જૈન કવિઓએ રચેલાં ઘણાંક સંસ્કૃત ગદ્ય-પદ્ય પ્રતીક મળી આવે છે, પણ ગુજરાતમાં સૌથી ૪૬. જુઓ, “જૈનયુગ, પૃ. ૩, પુ. ૧૫૭. ૪૭. જુઓ, પંજાઋષિની આરામશોભા ઉપર પં. લાલચંદ્ર ગાંધીને ઉપઘાત. ૧૮૧ Page #191 -------------------------------------------------------------------------- ________________ ઈતિહાસની કેડી જૂની કૃતિ સં. ૧૫૮૩માં વાચક વિનયસમુદ્રની છે.૪૭-અ તે પછી પૂજઋષિએ સં. ૧૬પરમાં આરામશોભા એપાઈ, રાજસિંહે સં. ૧૬૮૭માં આરામશોભા ચોપાઈ,૪૮ તથા સં. ૧૭૬૧માં જિનહ૪૯ આરામશોભારાસ રચ્યો છે. એટલે આ વિષયની સર્વ પ્રાચીન કૃતિઓ પ્રાયઃ જૈનોની જ છે. જૈન કવિઓની રચનાઓ ઘણું કરીને એકસરખી જ છે, પણ આરામશોભાની વાર્તા નામફેર, સહેજ ફેરફાર સાથે ગૂજરાતમાં જૈન જૈનેતર સ્ત્રીઓ, બાળાઓમાં પ્રસિદ્ધ છે. જૂની કૃતિઓમાં ઓરમાન મા ઝેરના લાડુ બનાવરાવીને આરામશોભાને સાસરે મોકલે છે, આરામશોભાના ધર્મપિતા નાગદેવ આ વસ્તુ પિતાની દિવ્ય દષ્ટિથી જાણું જાય છે, અને રસ્તામાં ઝેરના લાડુને બદલે અમૃતના લાડુ બનાવી દે છે. જ્યારે પ્રચલિત દન્તકથામાં, ઓરમાન મા રાખના રોટલાનું ભાતું આપીને દીકરીને ગાયો ચારવા મોકલે છે અને ગાયનું દૂધ દીકરીએ રાફડામાં રેડેલું એટલે નાગદેવ રોટલા અમૃતમય બનાવે છે, વગેરે ફેર છે. જુની કથામાં આરામશોભાની આસપાસ નાગદેવની કૃપાથી હંમેશાં ઉપવન રહેતું. એનું ખરું નામ તો વિદ્યુપ્રભા, ૩રમ ઉપવનને લીધે જ આરામશોભા નામ પડ્યું, એ બાબત દન્તકથામાં નથી; બાકી સર્વ વસ્તુ એક જ છે. આ પ્રમાણે જૈન કવિઓની વાર્તા અને પ્રચલિત દંતકથાનું મૂળ એક જ હોય એમ લાગે છે. નાગદેવની કૃપાની વાર્તાઓ આપણા સાહિત્યમાં સ્થળે સ્થળે મળે છેઃ ૪૭–-અ. પં. અમૃતલાલ ભોજક પાસેથી કરતિ નામે જૈન કવિએ સં. ૧૫૩૫માં રચેલ “આરામશોભા એપાઈ”ની હાથપ્રત ઘેડા સમય ઉપર મને મળી છે, તે આ પૂર્વે ની છે. તા. ૧૨–૬–૪૫. ૪૮. જૈન ગુર્જર કવિઓ, ભાગ ૧. ૪૯. એજન, ભાગ ૨. ૧૮૨ Page #192 -------------------------------------------------------------------------- ________________ આપણું લોકવાર્તાવિષયક પ્રાચીન સાહિત્ય પ્રોરાના ગાર્યનાન્ટિગારમાંની કુલવધુ વૈરાધ્યાએ સગર્ભાવસ્થાના દોહદ પામેલ નાગણને દૂધપાક ખવરાવ્યો હતો, તેથી નાગે તેને ધર્મની પુત્રી કરીને રાખી હતી, અને અજાણે પિતાનો પુત્ર તેને હાથે મરણ પામ્યો તે છતાં કંઈ ઈજા કરી નહોતી.પ૦ અદ્યપર્યન્ત સ્ત્રીઓમાં પ્રચલિત નાગપાંચમની વ્રતકથામાં આની આ જ વાર્તા સહેજ ફેરફાર સાથે—માત્ર જૈન સંપર્ક સિવાય-જોવામાં આવે છે એ નેધવા યોગ્ય છે.પ૧ પ્રસિદ્ધ શાલિવાહનની વાર્તામાં, શાલિવાહન નાગદેવની કૃપાથી વિક્રમ ઉપર જય મેળવે છે એવી વાર્તા છે. આ સર્વની કંઈ અસર આરામશોભા ઉપર, આરામશોભાની આ સર્વે ઉપર, અથવા તો કળી ન શકાય એવી રીતે આ વાર્તાઓની એક બીજા ઉપર અસર થઈ છે એમ તો સર્વ કે સ્વીકારશે જ. હવે વાર્તા વિશે બે શબ્દ : જેવી રીતે સદવસ એ જૂની ગૂજરાતીનું સર્વોત્તમ Romance છે, તેવી રીતે ઉદાર નારીહૃદયના નાજુકમાં નાજુક ભાવો રજૂ કરતી આ એક અત્યુત્તમ વાર્તા છે. એના પ્રસંગે પ્રસંગમાંથી મળતા ટપકે છે. આપણા જૂના અને કદાચ નવા સાહિત્યમાં પણ આધુનિક રસવૃત્તિને તે ન ચ્ચે એ જુદી વાત છે) આના જેવી નાજુક અને કરુણરસભરી વાર્તાઓ બહુ ઓછી છે. ભીમ જેવા કે પ્રવીણ લેખકનો હાથ ફર્યો હોત તો, માત્ર વાંચી જનારને માટે પણ તે વધુ રસભરી બનત. (૧૯) અહીં જે વાર્તાઓની ટૂંક સમીક્ષા કરી છે, તેના વાંચનારને એ ૫૦. કાર્યવિશ્વનો અનુવાદ “ગુણસુન્દરી - ફેબ્રુઆરી ૧૯૩૩માં મેં છપાવ્યો હતો. ' પ૧. જુઓ શ્રી. મેઘાણી સંપાદિત “કંકાવટી.” ૧૮૩ Page #193 -------------------------------------------------------------------------- ________________ ઇતિહાસની કેડી વાર્તા–કારણ એ સર્વ જાણીતી છે–ને સામાન્ય સારની ખબર હશે એમ માનીને જ કરી છે. નહિ તો જે સર્વ વાર્તાઓનો સાર આપવામાં આવે તો આ નિબંધ, છે તે કરતાં ત્રણ ગણો લાંબા થઈ જાય. એટલે જ જે સમીક્ષા કરી છે તેને સર્વગ્રાહી માનવાની નથી, કારણ સર્વ સાધને મેળવીને આટલી બધી વાર્તાઓને માટે તેમ કરી શકાય એમ નહોતું. સંપૂર્ણ સમીક્ષા ત્યારે જ કરી શકાય કે જ્યારે એમાંની કઈ વાર્તાની તુલનાત્મક દૃષ્ટિએ સંશોધિત આવૃત્તિ બહાર પાડવાનો પ્રસંગ આવે–ભવિષ્યમાં અનુકૂળતા મળતાં સદયવચ્છ, નંદબત્રીશી વગેરે માટે તેમ કરવાને ઈરાદે છે. હાલ તો કોઈને સહેજ પણ માર્ગદર્શક થાય એટલા જ માત્ર ઉદ્દેશથી આ લેખ જાહેર સમક્ષ મૂક્યો છે. (૨૦) વચ્છરાજ કૃત રસમંજરી, વચ્છ અને બીજા જૈન કવિઓ રચિત મૃગાંકલેખા, સગાલસાહઆખ્યાન,પર ચન્દ્રહાસાખ્યાન,૫૩ કેકશાસ્ત્ર, ૫૪ વિક્રમ-ખાપરો ચાર, વિક્રમ–શનિશ્ચરરાસ, ગોરાબાદલ પર. ભોજે, નાકર, કનકવિજય, સુખરામ, રતનદાસ વગેરે આઠ કવિઓ રચિત સગાલ સાહઆખ્યાન જે. ગુ. વ. સ. તરફથી બહાર પડનાર છે તેના ઉપઘાતમાં સંપાદકે એ બાબત સારી ચર્ચા કરી છે. - ૫૩. ચન્દ્રહાસાખ્યાનમાં વિવિધ લોકકથાઓના અંશેનો કેવી રીતે પ્રવેશ થયો તે સ્વ. ચિમનલાલ દલાલે બતાવેલું. એ જ વિષય ઉપરનું ટી. બ. કેશવલાલ ધ્રુવનું વ્યાખ્યાન મનનીય છે. ૫૪. “ “કશાસ્ત્રને વળી લેકવાર્તામાં સ્થાન શી રીતે મળે ?” એવો પ્રશ્ન થશે તો જણાવવાનું કે ગુજરાતી કકશાસ્ત્રની એ જ ખાસિયત છે. ભૈરવસેન રાજાની તથા કોકદેવ પ્રધાનની વાત તેમાં આવે છે. વચ્ચે કવચિત આડકથા પણ આવે છે. તે વખતના કેટલાક વિચિત્ર વહેમ, જેનું નામનિશાન સંસ્કૃત ૧૮૪ Page #194 -------------------------------------------------------------------------- ________________ આપણું લેકવાર્તાવિષયક પ્રાચીન સાહિત્ય (પવિની ચોપાઈ), ઢોલામાર, ગુલબંકાવલી, ૫૫ પદ્માવતી, ૫૧ પ્રેમાવતી, ૫૭ ચન્દ્રકુમારની વાર્તા, મદનમોહના, બરાસકસ્તુરી, ભદ્રાભામિની, કપૂરમંજરી,૧૮ મદનરેખા, ચિત્રસેન પદ્માવતી, લલિતાંગચરિત્ર, સ્ત્રીચરિત્ર વગેરે પ્રસિદ્ધ પ્રાચીન વાર્તાઓની આ કે બીજી ઢબે સમીક્ષા થવી ઘટે. સમસ્ત સાહિત્યના તુલનાત્મક અભ્યાસને ધ્યાનમાં લઈએ તે અભિમન્યુ, ઉષા, નળ, હરિશ્ચન્દ્ર, ધ્રુવ, સુદામા વગેરે પુરાણકથાના પણ અનેક વિષયો ઉપર વિવિધ કાવ્યો રચાયેલાં છે; અને એ વિષયો ઉપર કંઈ પણ લખતાં કે બેલતાં તે સર્વને પદ્ધતિસર અભ્યાસ થવો જરૂરી છે. અને અત્ર, ઉક્ત કથન માત્ર લોકકથાના વિષયને જ લાગુ પાડીને આ નિબંધમાં ક્ષેત્રને મર્યાદિત બનાવ્યું છે તેમ છતાં દરેકને આ સિદ્ધાન્ત તો સરખી રીતે જ લાગુ પડે છેઃ “શામળ, પ્રેમાનંદ, દયારામ આદિ કવિઓનાં પ્રસિદ્ધ કાવ્યોની મૂળ વસ્તુ શી હતી, તેમાં એ કવિઓએ શા શા અને કેવા ફેરફાર કર્યા અને સુધારાવધારા કર્યા, સમકાલીન પ્રચલિત સાહિત્યને તથા કામશાસ્ત્રોમાં મળતું નથી તે આમાં દેખાય છે. જૈન કવિ નબુંદાચાર્યની કશાસ્ત્ર ચતુષ્પદી, તથા બીજી બે ગદ્યકૃતિઓ મેં જોઈ હતી. હવે, સાધુ વળી કોકશાસ્ત્ર કેમ રચે ? નારસર્વવત્ રચનાર બૌદ્ધ શ્રમણ પદ્મશ્રીને જે બચાવ સ્વ. તનસુખરામભાઇએ કર્યો હતો તે જ માત્ર આગળ ધરી શકીએ. ૫૫. આ વાર્તા ફારસી પરથી આવ્યાનું કહેવાય છે. ૫૬. આનો સંબંધ પ્રેમાવતીની ગાથામાં શ્રી મંજુલાલ મજમુદારે શેવ્યો છે. ૫૭. જુઓ, ટિપ્પણું નં. ૫૬. ૫૮. આ વાર્તા ફાર્બસ ગુજરાતી સભાના સૈમાસિકના ૧૯૪૧ના અંકમાં મારા તરફથી છપાયેલ છે. તા. ૧૨-૬-૪૫. ૧૮૫ Page #195 -------------------------------------------------------------------------- ________________ ઇતિહાસની કેડી પૂર્વના કવિઓને તેઓ કેટલે દરજે આભારી છે અને તેમની એમનાં કાવ્યો પર કેવી અસર થઈ છે, તે જાણવાને પ્રથમ, મળી આવતાં તમામ હસ્તલિખિત પુસ્તકને સંગ્રહ તથા તપસલવાર નોંધ થવાની જરૂર છે, જેથી પ્રાચીન સાહિત્ય અને ઈતિહાસ વિષે ઘણું નવું જાણવાનું મળશે તેમ જ એ કવિએની ખરી મહત્તા તેમ જ ખૂબીઓ આપણે પિછાણી શકીશું.” * બુદ્ધિપ્રકાશના મે ૧૯૧૬ના અંકમાં મુદ્રિત સંકુલની નંદબત્રીશી ઉપરની તન્નીની નોંધમાંથી પ્રસ્તુત અવતરણ લીધું છે. ૧૮૬ Page #196 -------------------------------------------------------------------------- ________________ નરસિંહ પૂર્વેનું ગૂજરાતી સાહિત્ય પ્રાચીન ગૂજરાતી સાહિત્યના સંશોધનનો આરંભ થયો તે અરસામાં ભાષા અને સાહિત્યની ઉત્ક્રાનિ સંબંધે જે મતમંડને કરવામાં આવ્યાં હતાં તે પૈકી અને પાછળથી અવિશ્વસનીય હોવાનું જણાયું છે. પુરાતત્ત્વસંશોધનનો વિષય જ પ્રાગતિક છે, એટલે વધુ સાધનસામગ્રી મળતાં જૂના મતનું સ્થાન, તે સાધનસામગ્રીને આધારે ઘડાયેલા નવા મતો લે એ તદ્દન કુદરતી છે. સંસ્કૃત સાહિત્યના વિષયમાં જાણીતા પાશ્ચાત્ય વિદ્વાનોએ ઓગણીસમી સદીમાં સ્થાપેલા મત આજે પાછળના ગણાય છે અને આજના મતો હંમેશને માટે સ્થિર રહેશે કે કેમ એ કહી શકાય એવું નથી. ગૂજરાતી સાહિત્યની બાબતમાં લગભગ હમણાં સુધી નરસિંહ મહેતાને ગૃજરાતના આદિકવિ ગણવામાં આવતા હતા અને નરસિંહ મહેતા પૂર્વે ભાષામાં સાહિત્યકૃતિઓનો અભાવ હતો, એવી કંઈક માન્યતા પ્રચલિત હતી. ગૂજરાતી સાહિત્યના આદ્ય સંશોધકે કવિ દલપતરામ તથા સદ્ગત ઈચ્છારામ દેસાઈ, અને હરગોવિન્દદાસ કાંટાવાળાની એવી માન્યતા હતી કે પાંચસો વર્ષ પૂર્વેથી માંડી અત્યાર સુધીમાં ગૂજરાતી ભાષાના સ્વરૂપમાં ઝાઝા ફેરફાર થયા નથી. શ્રી. કાંટાવાળાએ તો ૧૯૨૦માં છઠ્ઠી સાહિત્ય પરિષદના પ્રમુખસ્થાનેથી આપેલા ભાષણમાં પણ આ મતનો પુરસ્કાર કર્યો હતો. પરંતુ છેલ્લા લગભગ ત્રણ દસકાઓમાં પ્રાચીન ગુજરાતી સાહિત્યનું જે સંશોધન થયું છે, જેન ભંડારોમાં રહેલું અપભ્રંશ અને પ્રાચીન ગૂજરાતીનું જે સાહિત્ય બહાર આવ્યું છે તથા આ સર્વ નવીન ૧૮૭ Page #197 -------------------------------------------------------------------------- ________________ ઇતિહાસની કેડી વિગતેના પ્રકાશમાં ભાષા અને સાહિત્યની ઉત્ક્રાન્તિ પરત્વે જે વિચારણાઓ તથા ચર્ચાઓ થઈ છે તે ઉપરથી ઉપર્યુક્ત બને તો અવિશ્વસનીય પૂરવાર થઈ ચૂક્યા છે. નરસિંહ મહેતા પૂર્વનાં, લગભગ તેરમા શતક જેટલાં પ્રાચીન સંખ્યાબંધ જૈન કાવ્યો તથા તે કરતાં મુકાબલે અર્વાચીન છતાં નરસિંહ મહેતા કરતાં પ્રાચીન એવાં કેટલાંક જૈનેતર કાવ્યો પણ મળ્યાં છે તે જોતાં નરસિંહ મહેતાને ગૂજરાતી ભાષાના આદિકવિનું પદ હવે આપી શકાય તેમ નથી. ભાષાના સ્વરૂપ પર જે મત પ્રચલિત કરવામાં આવ્યો હતો તે વિષે પણ એમ જ કહી શકાય. નરસિહનાં જે કાવ્ય છપાયાં છે તે તે સારી પેઠે સંસ્કારાઈને અર્વાચીન ભાષામાં જ પ્રગટ થયાં છે. નરસિંહના સમકાલીન તથા તેના પુરગામી કવિઓ તથા લેખકેની પંદરમા-સોળમા સૈકાની અથવા તેથી યે જૂની હસ્તલિખિત પ્રત સંખ્યાબંધ મળી આવે છે; છતાં આશ્ચર્યની વાત એ છે કે નરસિંહના કાઈ પણ કાવ્યની હસ્તલિખિત પ્રત સત્તરમા શતકના ઉત્તરાર્ધ પહેલાંની મળતી નથી. નરસિંહના સમયની ભાષા અત્યારની ભાષાના સરખી જ હોવાનો મત અર્વાચીન–અને તે કારણે ઓછી વિશ્વસનીય હાથપ્રતોના ઉપયોગને કારણે બંધાયો હોય તો નવાઈ જેવું નથી. પણ એ પછી જૂની હાથપ્રતોના સંશોધન પ્રત્યે સંશોધકોનું વધુ પ્રમાણમાં ધ્યાન દોરાતાં જાણીતા સંસ્કૃત વિદ્વાન ડો. બુલ્હરે થરાદના જૈન ભંડારમાંથી પદ્મનાભના ‘કાન્હડદેપ્રબન્ધની હાથપ્રત મેળવી તથા સદ્ગત નવલરામે તે કાવ્ય “ગૂજરાત શાળાપત્ર'માં પ્રસિદ્ધ કર્યું કવિ નર્મદાશંકરે “નર્મકોશ'ના ઉપોદઘાતમાં તથા શાસ્ત્રી વ્રજલાલ કાલિદાસે “ગૂજરાતી ભાષાના ઈતિહાસમાં સંખ્યાબંધ પ્રાચીન ૧. જુઓ, કવીશ્વર દલપતરામ હસ્તલિખિત પુસ્તકસંગ્રહની તથા ફેબસ ગુજરાતી સભાનાં હસ્તલિખિત પુરતાની મુદ્રિત સૂચિઓ તથા “જૈન ગુર્જર કવિઓ ભાગ ૧. ૧૮૮ Page #198 -------------------------------------------------------------------------- ________________ નરસિહ પૂર્વેનું ગૂજરાતી સાહિત્ય હસ્તલિખિત પ્રતના ઉતારા આપીને પ્રાચીન ગૂજરાતીના સ્વરૂપને સ્પષ્ટતર ખ્યાલ આપ્યો, સદ્ગત હરિલાલ હર્ષદરાય ધ્રુવને સં. ૧૪૫૦માં રચાયેલું “મુગ્ધાવધઔક્તિને પ્રાપ્ત થતાં જૂની ગુજરાતી ભાષાને એક અગત્યનો સીમાસ્તંભ ઉપલબ્ધ થયો. નરસિંહના લધુવયસ્ક સમકાલીન કવિ ભાલણે કરેલ સંસ્કૃત “કાદંબરી'ના ગૂજરાતી પદ્યાનુવાદની સત્તરમા શતકની આખરે લખાયેલી હાથપ્રત ઉપરથી-અંગ્રેજ આદિકવિ ચોસરની ભાષા અને અર્વાચીન અંગ્રેજી ભાષા વચ્ચે માલુમ પડે છે તે ભેદ નરસિંહના સમકાલીન ભાલણની ભાષા અને અર્વાચીન ગૂજરાતી ભાષા વચ્ચે હોવાનું જણાયું છે. ત્યાર પછી તો ખાસ કરીને જૈનોના હાથે લખાયેલું નરસિહ મહેતા પૂર્વેનું થોકબંધ સાહિત્ય બહાર આવ્યું છે અને એમાંનું કેટલુંક પ્રગટ પણ થયું છે. મધ્યકાલીન અને અર્વાચીન ગૂજરાતીને અપભ્રંશ સાથેનો સંબંધ દર્શાવનાર એ સાંકળ છે અને ગુજરાતી ભાષા અને સાહિત્યને પદ્ધતિસર અભ્યાસ કરતાં નરસિંહ પૂર્વના આ સાહિત્યની જરા પણ અવગણના થઈ શકે એમ નથી. એ સાહિત્યનો શક્ય પરિચય આપવાનો પ્રયાસ આ નિબંધમાં કર્યો છે. આ વિષયમાં આગળ વધતાં પહેલાં નરસિંહ મહેતાના સમયનિર્ણયના પ્રશ્ન ઉપર થયેલી ચર્ચાઓનું વિહંગાવલોકન કરી લેવાનું જરૂરી છે. બલ્કાવ્યદોહન'ના સંપાદક સગત ઈચ્છારામ સૂર્યરામ દેસાઈ વગેરેએ નરસિંહ મહેતાનો જન્મકાળ સં. ૧૪૭ન્ના અરસામાં સ્થાપિત કર્યો હતો અને હારાર્પણ પ્રસંગ સં. ૧૫૧રમાં બન્યો હોવાનું જૂની હસ્તલિખિત પ્રતોમાંના ઉલ્લેખ પરથી મનાતું હતું, એટલે મહેતાની કાવ્યપ્રવૃત્તિનો આરંભ અનુમાને સં. ૧૫૦૦ પછી ૨. કવીશ્વર દલપતરામ હસ્તલિખિત પુરતíગ્રહની સૂચિ, પ્રવેશકપૃ. ૭. Page #199 -------------------------------------------------------------------------- ________________ ઇતિહાસની કેડી ગણવામાં આવતો હતો. ઘણાં વર્ષ સુધી આ મત પ્રમાણભૂત મનાતો હતો, પરંતુ સં. ૧૯૬૧માં શ્રી. આનંદશંકર ધ્રુવે વસન્તમાં એક લેખ લખીને પહેલી ગૂજરાતી સાહિત્ય પરિષદના પ્રમુખ શ્રી ગોવર્ધનરામના ભાષણ પર ટીકા કરતાં નરસિંહને સમય બદલવાનું પ્રથમવાર સૂચન કર્યું. આ પછી સં. ૧૯૮૨માં શ્રી. કનૈયાલાલ મુનશીએ નરસિંહ મહેતાના વૃદ્ધમાન્ય સમય સંબંધમાં “ગુજરાત” માસિકમાં તથા ગુજરાતી સાહિત્ય અને ભક્તિ' નામના લેખમાં શંકા ઉઠાવી અને ત્યાર પછી આ વિષયમાં રસાકસીભરી ચર્ચા શરૂ થઈ. શ્રી. મુનશીની દલીલેનો જવાબ તે વખતે શ્રી. અંબાલાલ જાનીએ “કૌમુદી'માં અને શ્રી. દુર્ગાશંકર શાસ્ત્રીએ પ્રસ્થાન'માં આપ્યો હતો. આ પછી સત નરસિંહરાવે મુંબઈ યુનિવર્સિટી તરફેનાં પિતાનાં વ્યાખ્યાનોમાં આ બન્ને પક્ષોની દલીલોની રજૂઆત કરી હતી, પણ છેવટે તેમણે પણ શ્રી. મુનશીનો મત સ્વીકાર્યો નહોતો. ગૂજરાતી પ્રેસ તરફથી સં. ૧૯૮૭માં બહાર પહેલ ત્રીકમદાસનાં કાવ્યોના પરિશિષ્ટમાં તેના સંપાદક શ્રી. નટવરલાલ દેસાઈ તથા શ્રી. નયનસુખરાય મજમુદારે આ વિષે ચર્ચા કરીને વૃદ્ધમાન્ય કાળનું સમર્થન કર્યું હતું. આ સર્વ ચર્ચાઓનો જવાબ શ્રી. મુનશીએ સં. ૧૯૮૯માં “કૌમુદી'માં એક લાંબો લેખ લખીને તથા “નરસૈયો ભક્ત હરિનો’ એ તેમના પુસ્તકના ઉપદ્યાતમાં આપ્યો છે. શ્રી. મુનશી એવી કલ્પના કરે છે કે “અરાઢમી સદીમાં સં. ૧૫૧૨ (હારાર્પણ)નું વર્ષ કવિઓએ સ્વીકાર્યું હતું અને તેનું કારણ માંડલિકના હારપ્રસંગની દંતકથા લાગે છે.” તેમના મત પ્રમાણે, હારમાળાની રચનાનો સમય સં. ૧૬૭પ થી ૧૭૦૦નો ગણી શકાય. સં. ૧૬૦૦માં નરસિહની કીર્તિ આખા ગૂજરાતમાં તથા ઉત્તર હિન્દમાં પ્રસરેલી હતી અને એ જ અરસામાં માંડલિકની સમકાલીનતાનો પ્રસંગ માન્યતામાં આવેલો દેખાય છે, એમ તેઓ માને છે. Page #200 -------------------------------------------------------------------------- ________________ નરસિંહ પૂર્વેનું ગુજરાતી સાહિત્ય ' આજના વિષયને નરસિંહના સમયની સુક્ષ્મ ચર્ચાએ સાથે સબંધ નથી, એટલે તે સંબધી વિવેચનને અહીં અવકાશ નથી; પરન્તુ ચૈતન્યના શિષ્ય ગેાવિન્દદાસકૃત કડછા કે જેને શ્રી. મુનશી પાતાને · સૌથી વધુ નિર્ણયાત્મક પુરાવા' ગણે છે તે બનાવટી હાવાનુ ઢાકા મ્યુઝિયમના ક્યુરેટર ડૉ. આર. સી. મજમુદારે સાપ્તાહિક અમૃતબઝાર પત્રિકા'માં એક લેખ લખીને પુરવાર કરી બતાવ્યું છે. ૩ આમ શ્રી. મુનશીને એક સૌથી જબ્બર પુરાવે। નાપાયાદાર જણાયા છે. હારમાળામાં પાછળથી પદેાની પુષ્કળ ઘાલમેલ થઇ છે, પરન્તુ મૂળે તે નરસિંહની કૃતિ જ નથી, અને એ આખુ યે પ્રકરણ પાછળના કવિએએ ઉપજાવી કાઢેલું છે એમ માની શકાય એવુ નથી. હારમાળાનેા રચનાકાળ ફેરવતાં માંડલિકની સમકાલીનતાને આખા પ્રસંગ જ ઉડી જવાની સ્થિતિ પેદા થાય છે. હારમાળાની સં. ૧૬૭૫ની પ્રત મળી આવી છે તે ઉપરથી એ સ્પષ્ટ છે કે તેના ર્તા વિશ્વનાથ જાની કે પ્રેમાનંદ નથી. શ્રી. મુનશીના મત પ્રમાણે નરસિંહને અવસાન કાળ સ. ૧૬૨૦ માનીએ તે આટલા ટૂં’કા ગાળામાં આવી વિચિત્ર બનાવટ થાય એ અસંભવિત જણાય છે. એવી બનાવટ થાય અને એકમતે તે સ્વીકારાય એ પણ એટલું જ વિચિત્ર છે. હારમાળાની સંકડા પ્રતિએ એવી મળી આવે છે કે જેમાં સ. ૧૫૧૨ની સાલ મળે છે. ૪ પંદરમા શતકના અંતમાં અને સેાળમા શતકના આરંભમાં નરિસહ હયાત હતા, એવા સંખ્યાબંધ ઉલ્લેખ પુસ્તકા અને શિલાલેખામાંથી મળે છે. એકંદરે નરસિંહ મહેતાના વૃદ્ધમાન્ય કાળને ફેરવે તેવાં કાષ્ટ મજબૂત પ્રમાણે! મળ્યાં નથી ૩. જુઓ, · પ્રાબ‘ધુ ’ તા. ૧૮-૧૦-૧૯૩૬ તથા તેનું અવતરણ-ફા સ ગુજરાતી સભા ત્રૈમાસિક પુ, ૧, અંક ૪, : ૪. હારમાળાનાં પદો તથા વસ્તુના સૂક્ષ્મ પૃથક્કરણ માટે જીએ શ્રી. કેશવરામ રશાસ્ત્રીસંપાદિત ‘ હારમાળા 'ના ઉપાદ્ધાત, ફાર્માંસ ગુજરાતી સભા ત્રૈમાસિક, પુ. ૧, અંક ૨-૩. ૧૯૧ Page #201 -------------------------------------------------------------------------- ________________ ઇતિહાસની કેડી અને શ્રી. મુનશી વગેરેનો પક્ષ એવાં પ્રમાણ ન મેળવી શકે ત્યાં સુધી વૃદ્ધમાન્ય કાળને જ પ્રમાણભૂત ગણવામાં કંઈ હરકત નથી. આમ નરસિંહ મહેતાની કાવ્યપ્રવૃત્તિના આરંભકાળ માટે સં. ૧૫૦૦નું સીમાચિહ્ન નક્કી કરતાં ગૂજરાતી ભાષાના આરંભકાળથી સં ૧૫૦૦ સુધીના સાહિત્યની વિચારણા કરવાનું આ નિબંધમાં પ્રાપ્ત થાય છે. પ્રાચીન ગૂજરાતીને આરંભ એક સમય એવો હતો કે જ્યારે રાજપૂતાના, માળવા, ગૂજરાત અને મહારાષ્ટ્રના મોટા ભાગમાં અપભ્રંશ નામથી ઓળખાતી થોડાક દેશ્ય ફેરફારવાળી ભાષા બોલાતી હતી. મુસલમાનના આગમન પછી આ પ્રાન્ત વચ્ચેનો સંપર્ક ઓછો થતાં તે તે પ્રાન્તની ભાષાઓની સ્વતંત્ર ખીલવણી થવા લાગી અને પ્રાદેશિક ભાષાઓ અપભ્રંશમાંથી વ્યુત્પન્ન થઈ. પાટણમાં વનરાજની મૂર્તિના લેખની નીચે સં. ૮૦૨ની સાલ છે, તે ઉપરથી ગુજરાતી ભાષા એટલી પ્રાચીન છે, એવો એક મત રજૂ કરવામાં આવ્યો હતો, પરંતુ એ લેખ તે આધુનિક છે એમ પાછળથી જણાયું છે. સિદ્ધરાજ અને કુમારપાલના સમકાલીન પ્રસિદ્ધ જૈનાચાર્ય હેમચંદ્ર પિતાના “સિદ્ધહેમ” વ્યાકરણના આઠમા અધ્યાયમાં પ્રાકૃત ભાષાઓનું વ્યાકરણ આપ્યું છે. તેમાં મહારાષ્ટ્રી પ્રાકૃત, શૌરસેની, માગધી. પશાચી અને ચૂલિકા પિશાચી ભાષાઓની સાથે અપભ્રંશનું વ્યાકરણ પણ આપ્યું છે અને તત્કાલીન અપભ્રંશ સાહિત્યમાંથી સંખ્યાબંધ અવતરણો આપ્યાં છે. એ કાવ્યની ભાષા પ્રાચીન ગુજરાતી સાથે અનેક રીતે મળતી આવે છે. દી. બ. કેશવલાલ ધ્રુવે બીજી સાહિત્ય પરિષદના પ્રમુખસ્થાનેથી આપેલા ભાષણમાં ગૂજરાતીનું મૂળ હેમચન્દ્રનાં અપભ્રંશ સૂત્રો સુધી ૧૯૨ Page #202 -------------------------------------------------------------------------- ________________ નરસિંહ પૂર્વેનું ગૃજરાતી સાહિત્ય ખાળ્યું હતું અને પાછળથી પ્રાચીન ગુજરાતીનું વધુ સાહિત્ય મળી આવતાં તેમને એ મત તદ્દન વાસ્તવિક હોવાનું જણાયું છે. હેમચંદ્રની સાહિત્યપ્રવૃત્તિ વિક્રમના ભારમાં શતકના ઉત્તરાર્ધમાં વિકાસ પામી હતી, એટલે પ્રાચીન ગુજરાતીનેા ઉદ્ગમકાળ લગભગ એ જ નક્કી કરવામાં આવે તે તે કંઇ વધારે પડતું નથી. તેરમા ચૌદમા શતકમાં તે। ગૂજરાતી સ્પષ્ટ રીતે સાહિત્યભાષાનું સ્થાન પામી ચૂકી હતી અને તે પૂર્વે કેટલાક સૈકાએ થયાં, તે ખેલાતી હોવી જોઇએ. સ. ૮૩૫માં પ્રાકૃતમાં રચાયેલ દાક્ષિણ્યચિહ્નસૂરિષ્કૃત કુવલયમાલા ’માં નીચે પ્રમાણે એક ઉલ્લેખ મળે છે— < घणलोणिय पुगे धम्मयरे सधिविग्गहे निउणे । " 6 ण उरे भल्लउं भणिरे अह पेच्छइ गुज्जरे अवरे ॥ અર્થાત્ પછી ગૂર્જર લેાકાને જોયા. એ લેાકા ઘી અને માખણથી પુષ્ટ શરીરવાળા, ધર્મપરાયણ, સંધિવિગ્રહમાં નિપુણ અને ‘ ણ ઉરે ભલ્લઉં’ એમ ખેલનારા હોય છે. લાટના પ્રદેશને પણ અત્યારે તે! ગૂજરાતમાં સમાવેશ થાય છે. એ વિષે તેમાં નીચે પ્રમાણે ઉલ્લેખ છે— पहा ओलित्तविलिते कय सीमंते सोहियंगत्ते । 6 'अम्हं काउं तुम्हें' भणिरे अह पेच्छर लाडे ॥ ( અર્થાત્ પછી લાટના લેાકાને જોયા. એ લેાકા માથામાં સેથે પાડનારા, લેપન કરનારા, સુશોભિત શરીરવાળા અને ' અમ્ડ ટાઉ તુમ્હે' એમ ખેલાનારા હોય છે. જો કે આ અવતરણા ઉપરથી કાઇ દૂરસ્થ અનુમાનેા ખેંચવાનુ મુશ્કેલ છે, છતાં તે વખતના ગૂજરાતી એક વિશિષ્ટ ખેાલી હાવાને ખ્યાલ આપણને તે ઉપરથી થાય છે. જેસલમેરના ભંડારમાંથી સ. ૧૯૩ Page #203 -------------------------------------------------------------------------- ________________ ઇતિહાસની કેડી ૧૩૩૬માં રચાયેલા ખાલશિક્ષા' નામે એક વ્યાકરણગ્રંથ મળેલે છે. ગૂજરાતી ઉપરથી સંસ્કૃત કાત્ર વ્યાકરણનુ જ્ઞાન થવા માટે તે લખાયેલા છે. આથી તે પૂર્વે આશરે એક-બે સદી થયાં પ્રાચીનતમ ગૂજરાતી અથવા જેને Post-Apabhramsha કહેવામાં આવે છે તે ભાષાનું સ્વરૂપ સુસ્થિત થયું હાવુ ોઇએ એ સ્પષ્ટ છે. પ્રાચીનતમ ગુજરાતી સાહિત્ય C હેમચન્દ્રે અપભ્રંશ વ્યાકરણના નિયમેાના ઉદાહરણ તરીકે માટે ભાગે દસમા અગિયારમા શતકમાં રચાયેલા ગ્રંથામાંથી અથવા તત્કાલીન લેાકેાક્તિઓમાંથી પદ્યો. ઉતાર્યાં હોવા જોઇએ. આથી હેમચન્દ્રના વ્યાકરણની ઉપયેાગતા તત્કાલીન લેાકભાષાના અભ્યાસની દષ્ટિએ અદ્વિતીય છે. હેમચન્દ્રે ઉષ્કૃત કરેલાં પદ્યોમાં મેાટા ભાગ દેહાના છે અને તેમાં ઘણાખરા દેહા શૃંગારરસના છે; પણ તે ઉપરાંત ૧૮ વીરરસના, ૬૦ ઉપદેશમય, ૧૦ જૈન ધાર્મિક, ૫ દંતકથા-પુરાણમાંના, ૧ કૃષ્ણ-રાધા વિષે, ૧ બલિરાજા તથા વામન વિષે, ૧ રામ– રાવણ વિષે અને ૨ મહાભારતને લગતા છે. શૃંગારરસના દેહાએ પૈકી એ તેા મુંજ વિષેના છે. માળવાના પ્રસિદ્ધ વિદ્યાવિલાસી રાજા મુંજ એ જ આ પદ્યોમાં વર્ણવાયેલ મુંજ હોય એ અસંભિવત નથી. કવિત્વની દૃષ્ટિએ પણ હેમચન્દ્રે ઉતારેલાં પદ્યો ઉત્કૃષ્ટ છે. ઉપમા અને સચાટ શબ્દરચનાની દૃષ્ટિએ સારામાં સારાં સંસ્કૃત પદ્મોની બરાબરી કરે એવું કવિત્વ ઘણાં પદ્મામાં નજરે પડે છે. પંદરમા અથવા સાળમા સૈકામાં થયેલા કાઇ અજ્ઞાત જૈન લેખકે આ અપભ્રંશ દેહાએ ઉપર ‘દાગ્યવૃત્તિ’ નામની સસ્કૃત ટીકા લખી છે,પ તે પ્રસ્તુત અવતરણાની વિદગ્ધપ્રિયતાના પુરાવા રજૂ ૫. પ્રસિદ્ધ હેમચંદ્રાચાય જૈન ગ્રંથમાળા. ૧૯૪ Page #204 -------------------------------------------------------------------------- ________________ નરસિંહ પૂર્વેનું ગુજરાતી સાહિત્ય કરે છે, કેમકે અપભ્રંશ જેવી ભાષાનાં કાવ્યો પર સંરકૃતમાં ટીકા લખાયાનાં ઉદાહરણો સાહિત્યના ઈતિહાસમાં અત્યંત વિરલ છે. અપભ્રંશ “ભવિયત્તહા” અથવા “પંચમીકહા ના ઉપદ્દઘાતમાં ડો. ગુણે કહે છે તેમ, હેમચન્દ્રનું આ વ્યાકરણ “ગૂજરાતી, હિન્દી, મરાઠી ઇત્યાદિ દેશી ભાષાઓ માટે અતિશય ઉપયોગી અને મૌલિક છે, કારણ કે સર્વ પ્રાકૃત વ્યાકરણકારોમાં માત્ર જૈન ચંડે અપભ્રંશ વિષે કંઈક કહ્યું છે અને પછી જૈન હેમાચાર્યો અપભ્રંશ ભાષા વિષે બીજાઓ કરતાં ઘણી કાળજીથી તેમજ વિસ્તારથી વિવેચન કર્યું છે અને વધુ અગત્યનું તો એ છે કે તેમણે તેનાં ઉદાહરણ તરીકે અપભ્રંશ દોહા આપેલ છે. આથી અપભ્રંશ ભાષાના અભ્યાસની દષ્ટિએ હેમચંદ્રનું સૌથી વધુ મહત્ત્વ છે.” કુમારપાલના મરણ પછી નવ વર્ષે એટલે કે સં. ૧૨૪૧માં બીજા એક જૈનાચાર્ય સોમપ્રભસૂરિએ “કુમારપાલપ્રતિબધ' નામના પ્રાકૃત ગ્રન્થની રચના કરી છે. તેમાં સંખ્યાબંધ અપભ્રંશ પદ્યો આવે છે. એ પૈકી કેટલાંક એ જ સ્વરૂપે હેમચન્દ્રમાં પણ માલૂમ પડે છે. આવાં પ્રકીર્ણ અપભ્રંશ પદોની દષ્ટિએ બીજે એક મહત્વને ગ્રન્થ મેતુંગાચાર્યકૃત “પ્રબન્ધચિન્તામણિ છે. સં. ૧૭૬૧માં વઢવાણમાં તે રચાયેલ છે. આ ગ્રન્થ સંસ્કૃત ગદ્યમાં રચાયેલો છે, પણ વચ્ચે ક્વચિત્ અપભ્રંશ અને સંસ્કૃત પદ્યો પણ આવે છે. શ્રાવકે અને સાધુઓના મનોરંજન અને ઉપદેશ અર્થ જૂની શ્રુતપરંપરાને આધારે પૌરાણિક, ઐતિહાસિક અને અર્ધ ઐતિહાસિક પુરુષોનાં ચરિત્રો તેમાં આપેલાં છે અને ગૂજરાતના હિન્દુ રાજાઓના ઈતિહાસની બાબતમાં આ ગ્રન્થ સામાન્યતઃ પ્રમાણભૂત ગણાય છે. એમાં કુલ ૩૧ અપભ્રંશ પદ્યો છે, અને તે વખતે લોકોમાં તે સારી પેઠે પ્રચલિત હેય એમ ગ્રન્થની સંકલનાના પ્રકાર ઉપરથી જણાય ૬. “ભવિસયત્તકહા” પર ડૉ. ગુણેની પ્રસ્તાવના (ગા. ઓ. સી.) ૧૫ Page #205 -------------------------------------------------------------------------- ________________ ઇતિહાસની કેડી છે. માળવાના પ્રસિદ્ધ રાજા મુજને લગતા દૂહાઓ પણ તેમાં છે. રા' ખેંગાર મરણ પામતાં રાણકદેવીના વિલાપના દૂહાઓ ગૂજરાત તથા કાઠિયાવાડમાં તુરી લેાકેા ગાય છે તથા લેાકામાં પણ પ્રચલિત છે, તેનું મૂળ આપણે ‘ પ્રબન્ધચિન્તામણિ ’માં ખેળી શકીએ છીએ. દાખલા તરીકે— राणा सव्वे वाणिया जेसल वड्डउ सेठि । काहूं वणिजडु माण्डिअउ अम्मीणा गढ हेठि ॥ (અમારા ગઢ હેઠ ફેણે તંબુ તાણિયા, સધરા મેાટા શેડ, ખીન્ન વર્તાઉ વાણિયા.) पइं गिरुआ गिरनार काहू मणि मच्छरु धरिउ । मारीतां खङ्गार एकु वि सिहरु न ढलिउ ॥ (ગાઝારા ગિરનાર વળામણ વેરીને થયા, મરતાં રા' ખે’ગાર ખરડી ખાંગો નવ થયા.) वाढि तो वढवाण वीसारतां न वीसरइ । सोना समा पराण भोगावह परं भोगवीइ ॥ ( વારું શહેર વઢવાણ, ભાગોળ ભેાગાવા વહે, [આટલા દિ’] ભાગવતા ખેંગાર, [હવે ભાગવ ભાગાવાવણી.) ‘ પ્રબન્ધચિન્તામણિ’નાં પદ્યો મુકાબલે વધુ અર્વાચીન હાઇને મધ્યકાલીન ગુજરાતીની વધારે નજદીક છે. એ પદ્યોને કારણે માત્ર ઐતિહાસિક દૃષ્ટિએ જ નહીં પણ ભાષાશાસ્ત્રની દૃષ્ટિએ પણ ‘ પ્રબન્ધચિન્તામણિ’નું મૂલ્ય ઊંચું છે. આ ઉપરાંત રાજશેખરસૂરિએ સ. ૧૯૦૫માં સંસ્કૃતમાં ‘ચતુર્વિં શતિપ્રબન્ધ’ અથવા ‘ પ્રબન્ધકાશ’ રચ્યા છે, તેમાં પણ કવચિત તે વખતની અંતિમ અપભ્રંશનાં પથ્થો મળી આવે છે. ૧૯૬ Page #206 -------------------------------------------------------------------------- ________________ નરસિંહ પૂર્વેનું ગુજરાતી સાહિત્ય આ સર્વ ઉપરથી જણાય છે કે બારમી, તેરમી તથા ચૌદમી સદીમાં અપભ્રંશનું સાહિત્ય સારી પેઠે ખીલેલું હતું અને પ્રસિદ્ધ પુરુષોને લગતાં કથાનકે, વાર્તાઓ અને દૂહાઓ પણ લોકોમાં સારી પેઠે પ્રચલિત હતાં.૭ હવે, નરસિહ પૂર્વના સાહિત્યનું વિષયવાર અવલોકન કરવાનું પ્રાપ્ત થાય છે. જે સાહિત્ય અત્યારે મળી આવે છે તે કરતાં અનેકગણું ભૂતકાળમાં નાશ પામેલું હોવા છતાં એકંદરે જતાં ગૂજરાતી ભાષા કે જે તે વખતે કેવળ બાલ્યાવસ્થામાં જ હતી તેનું સાહિત્ય તેની એ બાલ્યાવસ્થામાં પણ કેટલા સારા પ્રમાણમાં વિકાસ પામેલું હતું, એની કલ્પના ઉપલબ્ધ સાહિત્ય ઉપરથી થઈ શકે છે. ઐતિહાસિક કાવ્યો સૌથી પ્રથમ ઐતિહાસિક કાવ્યો લઈએ. ઐતિહાસિક પ્રસંગોને ધાર્મિક સ્વરૂપે જાળવી રાખવાની વૃત્તિ જેનોમાં વિશેષ હતી એમ જણાય છે અને એ વૃત્તિને પરિણામે જ ગૂજરાતના મધ્યકાલીન ઇતિહાસ ઉપર પ્રકાશ ફેંકનારા અનેક સંસ્કૃત પ્રબન્ધાત્મક ગ્રન્થો અને પ્રાચીન ગુજરાતી કાવ્યો જૈન ભંડારમાંથી મળી આવે છે. આવાં કાવ્યોમાં વિજ્યસેનસૂરિકૃતિ “રેવંતગિરિ રાસ' ૮ સૌથી પ્રાચીન છે. એ રાસનાં ચાર કડવાં છે અને દરેકમાં અનુક્રમે ૨૦, ૧૦, ૨૨ અને ૨૦ કડીઓ છે. વનરાજના શ્રીમાળી મંત્રી જાબના વંશજ સજજનને સિદ્ધરાજે સોરઠનો દંડનાયક નીમ્યો હતે. આ સજજને સોરઠની ઊપજ ખર્ચીને ગિરનાર ઉપરનાં લાકડાનાં જૂનાં દહેરાસરોને ઉદ્ધાર કરીને નવું પાકું મન્દિર સં. ૧૧૮૫માં બંધાવ્યું ૭. જુઓ, આ લેખકનું “પ્રબન્યચિન્તામણિ”નું અવલોકન, “બુદિપ્રકાશ,” એપ્રિલ-મે-જૂન ૧૯૩૫. ૮. મુદ્રિતઃ “પ્રાચીન ગૂર્જર કાવ્યસંગ્રહ” (ગા. ઓ. સી.) Page #207 -------------------------------------------------------------------------- ________________ ઇતિહાસની કેડી હતું. પ્રસ્તુત રાસ આ બનાવને રસમય ભાષામાં વર્ણવે છે. આ રાસ સ. ૧૨૮૫ આસપાસ રચાયે। હાવાનું અનુમાન થાય છે. પ્રાકૃત ‘રૈવતકલ્પ’માં પણ આ જ પ્રસંગનું વર્ણન કરેલુ છે. આ પછી સ. ૧૭૬૩માં પ્રજ્ઞાતિલકસૂરિએ અથવા તેમના કાઇ શિષ્યે ‘ પુછૂલીરાસ’ ૧૦ રચ્યા છે. લી એ આબુ પાસેનું એક ગામ છે. આ કાવ્યમાંથી કેટલીક ઐતિહાસિક વિગતા તથા ઉપયેગી સંવતા મળી આવે છે. સ. ૧૭૭૧માં અંખદેવરિએ ‘સમરારાસ’૧૧ રચ્યા છે. આ રાસના નાયક મંત્રી સમરસિંહને અલાઉદ્દીન ખીલજીના સેનાપતિ અલક્ખાને તિલ’ગના સુખેા બનાવ્યા હતેા. તેણે સં. ૧૯૭૧માં શત્રુંજય તીના ઉદ્ઘાર કર્યાં હતા, અને આ રાસ પણ તે જ વર્ષોમાં રચાયેલા હાઇ વિશ્વાસપાત્ર હકીકતા પૂરી પાડે છે. આ સમરસિંહમાં કવિત્વશક્તિ હતી અને તેણે લખેલાં કેટલાંક સ્તવને મળી આવે છે. શત્રુંજયના આ ીહારની પ્રશસ્તિ અર્થે કસૂરિએ સંસ્કૃતમાં ‘નાભિનદનાહારપ્રબંધ' લખ્યા છે. ૧૨ ' આ પછી મંડલિક નામે એક કવિએ રચેલ પેથડરાસ ’૧૩ મળી આવે છે. પાટણ પાસેના સંડેર ગામના વતની સધપતિ પેથડનાં સત્કૃત્યનુ તેમાં વન છે. કેટલાંક આનુષંગી પ્રમાણે ૯. મુદ્રિત : એજન, પરિશિષ્ટ પ. ૧૦. મુદ્રિત: એન. ૧૧. મુદ્રિત: એજન. ૧૬. સ. પ`ડિત ભગવાનદાસ હરખચંદ; તથા જીએ, પં. લાલચ દ્ર ગાંધીના લેખ ‘શ્રીશત્રુંજય તી'ના ઉદ્ધારક સમરસિંહ,' (જૈનયુગ, વર્ષાં ૧ પૃ. ૧૦૨, ૨૮૩, ૨૫૫, ૪૦૩) ૧૩. મુદ્રિતઃ પ્રા. શૂ. કા. સ ૧૯૮ Page #208 -------------------------------------------------------------------------- ________________ નરસિંહ પૂર્વેનું ગુજરાતી સાહિત્ય ઉપરથી૧૪ આ રાસ સં. ૧૭૬૦ આસપાસ રચાયો હોવાનું અનુમાન થઈ શકે છે. આ રાસમાં સંખ્યાબંધ શહેર તથા ગામનાં નામ આવતાં હાઈ ઇતિહાસ ઉપરાંત ભૂગોળની દષ્ટિએ પણ તે ઉપયોગી છે. “દીઠલા, “લાગલ્લા,' મંડિયલે,” “કીલે,' “કવિયલે,” “તુમ્હચિ' વગેરે મરાઠીમિશ્રિત પ્રયોગો ગૂજરાત અને મહારાષ્ટ્રના તે વખતના ભાષાસંપર્કનું સૂચન કરે છે. સં. ૧૪પ૪ લગભગ એક જૈનેતર કાવ્ય આવે છે. એ કાવ્ય તે ઈડરના રાવ રણમલના પુરહિત શ્રીધર વ્યાસકૃત “રણમલ છંદ” છે. ૧૫ અમદાવાદના સુલ્તાનની સવારીને રણમલ્લે કેવી રીતે પાછી હઠાવી એનું અત્યંત જુસ્સાદાર અને રસિક વર્ણન તેમાં છે. કવિએ સિંહવિલોકિત, ભુજંગી, સારસી, મરહટ્ટા, દુમીલા, નારાએ, છપય વગેરે સંખ્યાબંધ છંદોનો પ્રયોગ કર્યો છે. કાવ્યનો મોટો ભાગ ચારણ અવસ્થ” ભાષામાં છે, અને માત્ર ઐતિહાસિક રીતે જ નહીં પણ ઉત્કૃષ્ટ કાવ્યના નમૂના તરીકે પણ તેનું મહત્ત્વ ઘણું છે. આ કાવ્યના સંપાદક દી. બ. કેશવલાલ ધ્રુવના શબ્દોમાં કહીએ તો, “રાઠોડ વીર (રણમલ)નાં સ્થાવર અને જંગમ સ્મારક રણમલ ચકી અને રણમલછંદ. ગઢ ઉપરની બેઠક તો રણમલનું જ મરણ આપશે; શ્રીધરનો પવાડે તે રાણાને અને કવિને ઉભયને ચિરંજીવ રાખશે. રણમલછંદના જેટાનું વીરરસનું ખંડકાવ્ય, ગૂજરાતીમાં છે નહીં.”૧૬ આ જ શ્રીધર વ્યાસે “સપ્તશતી,’ તથા કવિત ભાગવત” પણ વિવિધ છંદમાં લખ્યું છે. ૧૪. મુનિશ્રી પુણ્યવિજયજીનો લેખ “એક ઐતિહાસિક જૈન પ્રશસ્તિ ” (પુરાતત્વ, પૃ. ૧, અંક ૧.) તથા આ લેખકનો લેખ “સંડેર”( શારદા, ફેબ્રુ. ૧૯૩૭). ૧૫. મુદ્રિત દી. બ. ધ્રુવ સંપાદિત “પ્રાચીન ગુર્જર કાવ્ય” ૧૬. એજન, પ્રસ્તાવના, પૃ. ૯ ૧૯ Page #209 -------------------------------------------------------------------------- ________________ ઇતિહાસની કેડી t રણમલછંદ ’ની સાથે કાન્હડદેપ્રબન્ધ 'ને! ઉલ્લેખ કરવેા પણ ઉચિત જણુશે, ‘ કાન્હડદેપ્રબન્ધ ’ના કર્તા વધારે અર્વાચીન હેાઇ નરસિંહના સમકાલીન છે, પર`તુ શ્રીધર વ્યાસના નાનકડા ખંડકાવ્યમી સાથે પદ્મનાભના લાંબા વીરસિક કાવ્યની~~આ બન્ને ઉત્તમ કવિએની શૈલીની તુલના રસમય થઇ પડે તેવી છે. : આ ઉપરાંત સ. ૧૪૮૪માં હીરા દસૂરિએ ‘વસ્તુપાલ-તેજપાલ રાસ ’ રચ્ચેા છે,૧૭ તેમાંથી ગુજરાતના વીર મંત્રીએ વસ્તુપાલ તથા તેજપાલ વિષે કેટલીક હકીકતા મળી આવે છે. વાર્તા-કથાનકા વાર્તાએ—કથાનકાનું સાહિત્ય પણ આ સમય દરમિયાન ઠીક પ્રમાણમાં મળી આવે છે. સ. ૧૩૨૫ના અરસામાં રત્નસિંહસૂરિના શિષ્યે ‘ ઉપદેશમાલા’ ૮૧ છપ્પયમાં ગથી છે અને તેને ‘ વએસમાલ કહાય છય ’૧૮ એવુ નામ આપ્યું છે. સ. ૧૪૧૧માં વિજયભદ્રકૃત હંસરાજવત્સરાજ ચાપાઇ ’૧૯ આવે છે. જૈનેતર આસાયતે પણુ ‘ હંસવત્સકથા’ લખી છે, તેને સમય પણ પંદરમા શતકમાં કલ્પી શકાય છે, કેમકે સ'. ૧૫૧૩માં લખાયેલી તેની હસ્તલિખિત પ્રત જાણવામાં આવી છે.૨૦ વિજયભદ્ર તથા આસાયતનાં આ કથાનકા આપણા પ્રાચીન લેાકવાર્તા સાહિત્યના અભ્યાસમાં ઉપયાગી થાય તેવાં છે. સ. ૧૬૭૩માં ખંભાતના કવિ શિવદાસે હંસાવલીની વાર્તા લખી છે, તેની સાથે આ વાર્તાઓ 6 " ૧૭. જૈન સાહિત્યના સંક્ષિપ્ત ઇતિહાસ, પૃ. ૪૮૭, ૧૮. મુદ્રિત: પ્રા. ગ્રૂ, કા. સ ૧૯. જૈન ગૂર્જર કવિઓ, ભાગ ૧, પૃ. ૧૫. ૨૦. એજન. પૃ. ૪૭, આ કાવ્યના અંતર્ગના અવલાકન પછી શ્રી. કેશવરામ રસાસ્ત્રી તેના ર્તા જૈનેતર હોવાના નિણૅય પર આવ્યા છે. ૨૦૦ Page #210 -------------------------------------------------------------------------- ________________ નરસિંહ પૂર્વેનું ગૂજરાતી સાહિત્ય સરખાવવા જેવી છે. શિવદાસના કાવ્યમાં કેટલેક સ્થળે જૈન ધર્મની અસર જણાય છે તે પૂર્વની જૈન કૃતિઓને કારણે હોઈ શકે. જૈનેતર કવિ ભીમકૃત “સદયવત્સચરિત્ર”ની સં. ૧૪૮૮માં લખાયેલી હસ્તલિખિત પ્રત વડોદરાના પ્રાચ્યવિદ્યામન્દિરમાં છે.૨૧ એ પ્રત ઘણી જ અશુદ્ધ છે, તેથી કાવ્યનો રચનાકાળ અનુમાને પંદરમા શતકના અધવચ સુધી લઈ જઈ શકાય. આ “સદયવત્સચરિત્ર” તે જ સદેવંત–સાવલિંગાની વાર્તા. સંસ્કૃતમાં રત્નશેખરગણિનું સંવત્સવીરચરિત્ર મળી આવે છે. પાછળથી સંખ્યાબંધ જૈન લેખકોનાં ગદ્યપદ્ય લખાણો આ વિષય પર મળે છે. જો કે અત્યારે બજારમાં વેચાતી સદેવંત–સાવલિંગાની વાર્તામાં અને આ કથાનકેના વસ્તુમાં મોટો તફાવત છે. ભીમની કતિ આશરે છ કડીની છે. એણે શંગાર અને અદ્ભુત રસને પ્રસંગો અત્યુત્તમ રીતે વર્ણવ્યા છે; અને એકંદરે તેના જેટાનું કથાનક પ્રાચીન ગૂજરાતી સાહિત્યમાં મળવું મુશ્કેલ છે.૨૨ પછી સં. ૧૮૮૫માં હીરાણંદસૂરિએ રચેલ વિદ્યાવિલાસ પવાડો' ૨૩ પણ એક મહત્ત્વનું કાવ્ય છે. સં. ૧૪૮૪માં તેણે રચેલો વસ્તુપાલ-તેજપાલ રાસ મળી આવે છે. “વિદ્યાવિલાસિનીની વાર્તાનું મૂળ આપણે હીરાણંદસૂરિના પવાડામાં શોધી શકીએ છીએ. પવાડામાં વર્ણવાયેલ વસ્તુ સં. ૧૨૮૫ આસપાસ રચાયેલ વિનયચંદ્રકૃત ૨૧. આ ઉપરાંત પ્રાચ્યવિદ્યામન્દિરમાં તેની બીજી બે તથા પાટણમાં સાગરના ઉપાશ્રયના ભંડારમાં એક હસ્તલિખિત પ્રત છે. ૨૨. આ સંબંધમાં વધુ માટે જુઓ અગિયારમાં સાહિત્ય સંમેલનમાં આ લેખકનો લેખ “આપણું લોકવાર્તાવિષયક પ્રાચીન સાહિત્ય: એક તુલનાત્મક દ્રષ્ટિ.” ૨૩. બીજાં સંખ્યાબંધ પ્રાચીન કાવ્યોની સાથે આ રાસ પણ સંપાદિત થઈને સૂરસાવત્રિએ સંગ્રહમાં ગા. એ. સી. તરફથી પ્રકટ થનાર છે. (સંપાદકે–પ્રો. બળવંતરાય ઠાકર, શ્રી. મધુસૂદન મોદી અને શ્રી. મોહનલાલ દેસાઈ). ૨૦૧ Page #211 -------------------------------------------------------------------------- ________________ ઈતિહાસની કેડી મષ્ટિના કાવ્યમાં ૨૦૩ શ્લોકની આડકથા રૂપે મળી આવે છે. ૨૦૩ શ્લોકની આ આખ્યાયિકા ૨૩૦૦ કડીને કાવ્યના રૂપમાં કેવી રીતે આવી જાય છે તે નોંધવા જેવું છે. મૂળ કથામાં વિદ્યાવિલાસ પુચ્છનું નામ છે, જ્યારે પછીના કાવ્યમાં તે રાજકુમારી વિદ્યાવિલાસિનીમાં ફેરવાઈ જાય છે. મધ્યકાલના સંખ્યાબંધ જૈન કવિઓએ પણ આ વિષય પર કલમ ચલાવી છે. ૨૪ સં. ૧૪૧પમાં જિનદયરિન ત્રિવિક્રમરાસ” ૨૫ અને સં. ૧૪૯૯માં સાધુ કીર્તિને “વિક્રમચરિત્રકુમાર રાસ ૨૬ મળે છે. સં. ૧૬૧૬માં જૈનેતર મધુસૂદને “વિક્રમચરિત્ર-હંસાવતીની વાર્તા ૨૭ લખી છે તે સાથે સાધુ કીર્તિના કાવ્યનું કેટલુંક સામ્ય છે. એકંદરે નરસિંહના કાવ્યકાળ પૂર્વના આ યુગમાં લોકવાર્તાને લગતું સાહિત્ય સારા પ્રમાણમાં મળી આવે છે અને આપણી લોકવાર્તાઓના પદ્ધતિસર અને તુલનાત્મક અભ્યાસમાં તે સારી પેઠે ઉપયોગી થાય તેમ છે. પુરાણકથાને લગતાં કાવ્યો. જૈન પુરાણકથાનાં કાવ્યો તરફ દૃષ્ટિ ફેંકતાં સં. ૧૨૪૧માં રચાયેલ લિભદ્રસૂરિકૃત “ભરતેશ્વર બાહુબલિ રાસ ૨૮ સર્વથી ૨૪. વિદ્યાવિલાસિનીના વસ્તુના પૃથક્કરણ માટે જુઓ ટિ. રરમાં ઉલ્લેખ કરેલ લેખ. ૨૫. જૈન ગુર્જર કવિઓ ભાગ ૧, પૃ. ૧૭. ૨૬. હસ્તલિખિત પ્રત શ્રી. રામલાલ મોદી પાસે છે. ૨૭. મુદ્રિત ફાર્બસ ગુજરાતી સભા તરફથી. ૨૮. જૈન ગુર્જર કવિઓ, ભાગ ૧, પૃ. ૧(આચાર્ય શ્રી જિનવિજયજીએ તેમ જ પ. લાલચંદ ગાંધીએ આ રાસનાં સંપાદન કર્યા છે. તા. ૧૬-૬-૪૫). ૨૦૨ Page #212 -------------------------------------------------------------------------- ________________ નરસિંહ પૂર્વેનું ગૂજરાતી સાહિત્ય પ્રથમ ધ્યાન ખેંચે છે. ગુજરાતી ભાષાના ઉદ્દગમકાળને તેરમા શતક સુધી લઈ જવામાં તે સહાયભૂત થાય છે. આ પછી સં. ૧૨૬ ૬માં ધર્મકૃત “જંબુસ્વામીચરિત, ૨૯ સં. ૧૩૨૫ આસપાસમાં વિનયચંદ્રકૃત બનેમિનાથ ચતુષ્પાદિકા,” ૩૦ સં. ૧૩૯૦ આસપાસમાં જિનપદ્મસુરિત “ધૂલિભદ્ર ફાગ,”૩૧ સં. ૧૪૦૫ લગભગ માલધારી રાજશેખરસૂરિકૃત “નેમિનાથ ફાગ,” ૩૨ સં. ૧૪૩૦માં અજ્ઞાત કવિકૃત “જંબુસ્વામી ફાગ,”૩૩ પંદરમા શતકના અંતમાં પ્રસિદ્ધ સોમસુન્દરસૂરિકૃત “નેમિનાથ નવરસ ફાગ” ૩૪ તથા અનુમાને આ જ અરસામાં થઈ ગયેલા ગણવામાં આવતા સર્વનન્દસૂરિકૃત “મંગલકલસ ચોપાઈ” ૩૫ ઇત્યાદિ આ યુગનાં મુખ્ય કાવ્યો છે. આ ઉપરાંત પણ જૈનોનાં નાના મોટાં ઘણાં કાવ્યો છે, પણ તે સર્વ વિસ્તારભયથી અત્રે નોંધી શકાય તેમ નથી. ૩૬ આમાં “ફાગ' સંજ્ઞાવાળાં કાવ્યો થોડીક નેંધ માગી લે છે. આ પ્રકારનાં કાવ્યો દેવૈવિધ્ય, ઝડઝમક અને અલંકારયુક્ત ભાષાથી ભરપૂર હોય છે. એમાં જંબુસ્વામી કે નેમિનાથ જેવાં પૌરાણિક પાને અનુલક્ષીને ઉદ્દીપક શંગારરસનું વર્ણન કરેલું હોય છે, પરંતુ ૨૯ મુદ્રિતઃ પ્રા. .કા. સં. ૩૦. મુદ્રિત એજન. આ કાવ્યનું વર્ણન બારમાસ રૂપે છે. ૩૧. મુકિત: એજન ૩૨. મુદ્રિત એજન ૩૩. મુદ્રિતઃ મારા તરફથી, ગુજરાતી, દીપોત્સવી અંક સં. ૧૯૮૮ ૩૪. મુદ્રિતઃ “જૈન શ્વેતામ્બર કૅન્ફરન્સ હેરલ્ડ ઑગસ્ટ ૧૯૫૭. ૩પ. જૈન ગૂર્જર કવિઓ ભાગ ૧, પૃ. ૩૫. ૩૬. એજન, પૃ. ૧ થી ૩૬. ૨૦૩ Page #213 -------------------------------------------------------------------------- ________________ ઈતિહાસની કેડી તેનો અંત હંમેશાં શીલ અને સાત્વિક્તાના વિજયમાં અને વિષયોપભોગના ત્યાગમાં જ આવે છે. જૈન કવિઓએ લખેલી પ્રેમકથાઓમાં પણ અંત આવા જ પ્રકારનો હોય છે. આ “કાગ'કાવ્યો ચિત્ર માસમાં ગવાતાં હોય એમ અનુમાન થાય છે. (સરખાવો હોળીના “ફાગ) જિનપદ્મસુરિએ પોતાના “સ્થૂલિભદ્ર ફાગ'ની અંતિમ પંક્તિએમાં લખ્યું છે કે खरतरगच्छि जिणपउमसूरिहिं किउ फागु रमेवउ । खेला नाचइ चैत्रमासि रंगिहि गावेवउ ॥ ઉત્તમ કવિત્વની દષ્ટિએ આ “ફાગ'કાવ્યો જૂના સાહિત્યમાં ચું સ્થાન લે તેવાં હોય છે. આ જ અરસામાં એક જૈનેતર કવિકૃત પુરાણકથાને લગતાં બે કાવ્ય મળી આવે છે. “રણમલ છંદના કર્તા શ્રીધર વ્યાસે “કવિત ભાગવત’ ૩૭ તથા “સપ્તશતી અથવા દેવીકવિત’ ૩૮ લખેલ છે. કવિત ભાગવત’માં ભાગવતના દશમ સ્કન્ધનું ઇન્દોબદ્ધ ભાષાન્તર છે અને ‘સપ્તશતી માં માર્કડેયપુરાણનાં દેવીચરિત્રો સંક્ષેપમાં વર્ણવ્યાં છે. “સપ્તશતી' એ એકસો વીસ કડીનું કાવ્ય છે. “આરંભે એક શાર્દૂલવિક્રીડિત સંસ્કૃતમાં છે. તે પછી ચાર ઘાત (ચોપાઈ) છે. ત્યાર પછી બે આર્યા (ઉપગીતિ), ચાર રૂપક અને એક પૂરવછાહુ (દોહરો) મળી પરસ્પર ચમકથી સાંકળી લીધેલી સાત સાત તૂકના સોળ ખંડ આવે છે. છેવટે ચાર છપય મુક્યા છે.” ૩૯ ૩૭. આ કાવ્યની તૂટક હાથપ્રત સ્વ. મણિલાલ વ્યાસને મળી હતી (પ્રાચીન ગુર્જર કાવ્ય, પ્રસ્તાવના પૃ. ૬). ૩૮. આ કાવ્યની હાથપ્રતો વડોદરાના પ્રાચ્યવિદ્યામંદિરમાં તથા અમદાવાદમાં ગૂજરાત વર્નાક્યુલર સોસાયટીના સંગ્રહમાં છે. ૩૯. પ્રાચીન ગૂર્જર કાવ્ય, પ્રસ્તાવના પૃ. ૬-૭. ૨૦૪ Page #214 -------------------------------------------------------------------------- ________________ નરસિંહ પૂર્વેનું ગુજરાતી સાહિત્ય આ કાવ્યની એક કરતાં વધુ હસ્તલિખિત પ્રતો મળતી હોઈ તે સારી રીતે સંશોધિત થઈ પ્રકટ થવાની જરૂર છે. બીજું પણ એક નોંધપાત્ર પૌરાણિક કાવ્ય આ સમયમાં મળે છે. આ કાવ્ય તે શાલિસૂરિનું ‘વિરાટપર્વ. ૪૦ ભાષાના સ્વરૂપ ઉપરથી તેને સમય આશરે પંદરમા શતકના અંતમાં મૂકીએ. તેની વિશિષ્ટતા એ છે કે તે આખુંયે અક્ષરમેળ વૃત્તોમાં રચાયેલું છે અને કવિતા તરીકે પણ કાવ્ય ઊંચું સ્થાન લે તેવું છે. ઓગણીસમા સિકા પછી જ ગુજરાતીમાં અક્ષરમેળ વૃત્તોની રચના શરુ થઈ હતી, એવી એક જૂની માન્યતાને આ કાવ્ય સચોટ જવાબરૂપ છે. આ જ કવિનું એક “પાંડવચરિત્ર ૪૧ પણ મળી આવે છે. ધાર્મિક વિષયને લગતાં કાવ્ય. ધર્મ અને તત્ત્વજ્ઞાનનાં કાવ્યોમાં સં. ૧૩૨૭માં રચાયેલ સપ્તક્ષેત્રી રાસ,૪૨ પાકૃત “દૂહામાતૃકા,”૪૩ સોલત “ચર્ચરિકા, ૪૪ સં. ૧૪૧૦ આસપાસ જયાનંદસૂરિકૃત “ક્ષેત્રપ્રકાશરાસ,૪૫ સં. ૧૩૩૧ આસપાસ જગડુકૃત “સમ્યકત્વમાઈ પાઈ,૪૧ તથા અજ્ઞાતકવિકૃત “માતૃકા ચોપાઈ’ મુખ્ય છે. “સપ્તક્ષેત્રી રાસમાં જિનમંદિર, જિનપ્રતિમા, જ્ઞાન, સાધુ, સાધ્વી, શ્રાવક અને શ્રાવિકા એ ૪૦. આ કાવ્ય ગૂર્જરરાવ િમાં પ્રકટ થનાર છે. ભાઈશ્રી મધુસૂદન મોદીના સૌજન્યથી તેનો કેટલોક ભાગ વાંચવા મળ્યો હતો. ૪૧. શ્રી. મોહનલાલ દ. દેસાઇને આની હસ્તલિખિત પ્રત મળી હતી. ૪૨. મુદ્રિત: પ્રા. ગુ. કા. સં. ૪૩. મુદ્રિત : એજન. ૪૪. મુદ્રિત: એજન. ૪૫. જૈન ગૂર્જર કવિઓ, ભાગ, ૧ પૃ. ૧૩ ૪૬. મુદ્રિત : પ્રા. ગુ. કા. સં. ૨૦૫ Page #215 -------------------------------------------------------------------------- ________________ ઇતિહાસની કેડી સાત પુણ્યક્ષેત્રની ઉપાસનાનું વર્ણન છે. પદ્યકૃત “દૂહામાતૃકામાં બારાખડીને પ્રત્યેક વર્ણ લઈને તે ઉપર ઉપદેશ આપનાર દૂહાઓ છે. આ જ કવિએ લખેલ “શાલિભદ્ર કકક'માં શાલિભદ્ર નામે મહાસમૃદ્ધિમાન શ્રાવકે મહાવીર પાસે દીક્ષા લીધી હતી તેના ગુણનું વર્ણન વર્ણમાળાનો પ્રત્યેક વર્ણ લઈને કરેલ છે. જગકૃત “સમ્યકત્વમાઈ ચોપાઈ'માં પણ વર્ણમાળાને દરેક અક્ષર લઈને સમ્યકત્વને વિષય ચર્ચા છે તથા “માતૃકાચોપાઈ'માં પણ એ જ પ્રકારે ધર્મોપદેશ કરવામાં આવેલો છે. સં. ૧૨૪૧માં “ભરતેશ્વર બાહુબલિરાસ લખનાર શાલિભદ્રસૂરિના બુદ્ધિરાસ'માં સામાન્ય હિતોપદેશ આપવામાં આવેલો છે. ૪૭ - ચૌદમા શતકના અધવચમાં બીજાં બે મહત્ત્વનાં કાવ્યો મળે છે. સં. ૧૪૪૦માં દેવસુન્દરસૂરિશિષ્યકૃત “કાબંધી ચોપાઈ”૪૮ તથા સં. ૧૪૬ર લગભગ વસ્તિગત “ચિહ્રગતિ ચોપાઈ.”૪૯ પહેલા કાવ્યમાં વર્ણમાલાનો દરેક અક્ષર લઈને ધર્મબોધ કરવામાં આવ્યો છે, અને બીજામાં અનેક પ્રકારની યોનિમાં ભટકતાં જીવને કેવાં દુઃખો ભોગવવા પડે છે તથા એ દુઃખમાંથી છૂટવાનો ઉપાય અરિહંત અને ગુરુ છે, એમ પ્રતિપાદન કરવામાં આવ્યું છે. જૈન કવિઓએ લખેલાં બીજાં પણ કેટલાંક નાનાં કાવ્યો આ ૪૭. આ કાવ્યની હસ્તલિખિત પ્રત પાટણમાં પ્ર. કાન્તિવિજયજી મહારાજ પાસે મેં જોઈ હતી. ૪૮. જૈન ગુર્જર કવિઓ, ભાગ ૧, પૃ. ૨૦–૨૧. ૪૯. આ કાવ્ય રસાવઢિમાં પ્રસિદ્ધ થનાર છે. સ્વ. મણિલાલ વ્યાસે આપેલા તેના પરિચય માટે જુઓ “ ફાર્બસ ગુજરાતી સભા ત્રિમાસિક,” પુ. ૧, પૃ. ૨૮૨-૮૩, ૨૦૬ Page #216 -------------------------------------------------------------------------- ________________ નરસિંહ પૂર્વેનું ગુજરાતી સાહિત્ય સમયમાં મળે છે.૫૦ તત્ત્વજ્ઞાનના વિષય પર લખાયેલું જૈનેતર કવિનું એક પણ કાવ્ય આ સમયમાં મળતું નથી. પ્રકીર્ણ કાવ્યો સં. ૧૪૬ર પછી જયશેખરસૂરિએ રચેલ ત્રિભુવનદીપક પ્રબન્ધ' અથવા “પ્રબોધચિન્તામણિપ૧નો ખાસ ઉલ્લેખ અત્રે કરવો જરૂરી છે. આ કાવ્ય એક સુન્દર રૂપક છે. વિશ્વનું સામ્રાજ્ય ધરાવતો પરમહંસ નામનો રાજા મેહ નામના શત્રુ ઉપર કેવી રીતે વિજય મેળવે છે, એનું તેમાં વર્ણન છે. જો કે આ પૂર્વે પણ પ્રાચીન ગૂજરાતી તથા અપભ્રંશમાં ટૂંકાં રૂપકે મળી આવે છે,પર પરંતુ સાહિત્યમાં ઉચ્ચ સ્થાન લઈ શકે એવું સુશ્લિષ્ટ રૂપક તે જયશેખરસૂરિનું જ પ્રથમ છે. સંસ્કૃતમાં કૃષ્ણમિશ્રના પ્રસિદ્ધ “પ્રધચન્દ્રોદય” નાટક ઉપરાંત બીજાં સંખ્યાબંધ રૂપકે છે.પ૩ જયશેખરસૂરિએ પોતે પણ સં. ૧૪૬રમાં સંસ્કૃત કાવ્યમાં “પ્રબોધચિન્તામણિ' રચ્યું છે. ગૂજરાતીમાં પણ ત્યારપછી વાણિજ્યમૂલક અને ષાગુર્યમૂલક અનેક નાનાં-મોટાં રૂપકે લખાયાં છે, પણ તેમાંનું કોઈ જયશેખરસૂરિના ઉક્ત કાવ્યની બરાબરી કરી શકે તેમ નથી. કાવ્યમાં છંદનું વૈવિધ્ય છે અને રસનિષ્પત્તિ અસાધારણ છે. દી. બ. કેશવલાલ ધ્રુવ તે વિષે લખે છે, “આ એક જ ગુર્જર કાવ્યથી જૈન કવિ પ. જૈન ગુર્જર કવિઓ, ભાગ ૧, પૃ. ૧ થી ૩૬. ૫૧. ૫. લાલચંદ ગાંધીએ આ કાવ્યનું પ્રથમ સંપાદન હ્યું હતું. પચાસેક કડીઓ છોડી દઈને દી. બ. કેશવલાલે તે પ્રા. ગુ. કા. માં પ્રકટ કરેલ છે. પર. વ્યક્તિ, નિનામું–મોરાગ વિનચત્તિ, વગેરે. જુઓ આ લેખકે સંપાદિત કરેલ મવ્યક્તિની પ્રસ્તાવના (ઉ. ગુ. સભા સૈમાસિક, પુ. ૧, પૃ. ૧૪૫–૫૬). ૫૩. એજન. ૨૦૭ Page #217 -------------------------------------------------------------------------- ________________ ઇતિહાસની કેડી પ્રથમ પંક્તિનો સાહિત્યકાર બને છે......કવિની પ્રતિભા વસ્તુની ગુંથણીમાં, પાત્રની યોજનામાં અને રૂપકની ખીલવણીમાં એકસરખી વિશાળી નીવડે છે. પ્રસ્તાવોનું વૈચિત્ર્ય અનેક રસની ખીલાવટને પિસે છે અને કાર્યને વેગ તથા સંવિધાનનું ચાતુર્ય વાંચનારનું કૌતુક છેવટ સુધી ટકાવી રાખે છે......જૈનેતર સાહિત્યની પેઠે જૈન સાહિત્ય ચકલે ચૌટે ગવાયું હોત, તો જયશેખરસૂરિએ પણ ભાલણ અને પ્રેમાનંદના જેવી પ્રસિદ્ધિ લોકમાં મેળવી હોત.”૫૪ ભાષાના અભ્યાસની દૃષ્ટિએ પણ આ કાવ્ય ખૂબ મહત્ત્વનું છે અને જૂની ગૂજરાતીના પ્રત્યેક અભ્યાસીએ એનું પરિશીલન કરવા જેવું છે. આ પછી અજ્ઞાત કવિકૃત ઉન્માદક શૃંગારકાવ્ય “વસંતવિલાસ પ૫ આવે છે. તેની હસ્તલિખિત પ્રત સં. ૧૫૦૦ની મળી આવે છે તે ઉપરથી તેનો રચનાકાળ પંદરમા શતકના અંતમાં હોવાનું અનુમાન થાય છે. આ અરસામાં “વસંતવિલાસ’ને મળતું –એ જ વિષય અને એવા જ છંબંધવાળું નતર્ષિ (?) નામે કવિનું “ફાગુ૫ર કાવ્ય મળે છે. “વસંતવિલાસ'માં સામાન્ય દંપતીનાં વસંતવિહાર, વિયોગ અને સંયોગનું વર્ણન છે, જ્યારે આ બીજા કાવ્યમાં કૃષ્ણ અને તેની પટરાણીઓને વિલાસ વર્ણવાય છે. ‘વસંતવિલાસ'ની કેટલીક પંક્તિઓ આ “ફાગુ'ની પંક્તિઓ સાથે અદ્ભુત સામ્ય ધરાવે છે. ૫૭ બને કાવ્યને વિષય, વર્ણનશૈલી અને અંતર્યમક એકસરખાં ૫૪. જુઓ, પ્રા. ગુ. કા. ની પ્રસ્તાવના, પૃ. ૩૨-૩૩. - પપ. મુદ્રિત : પ્રા. ગૂ. કા. દી. બ. કેશવલાલ આ કાવ્યના કર્તાને જૈનેતર માને છે. શ્રી સારાભાઈ નવાબે તેના કર્તા જેન છે, એમ બતાવવાને પ્રયાસ કર્યો છે (ફા ગુ. સભા સૈમાસિક, પુ. ૧, પૃ. ૪૪૨-૪૭). પ. આ કાવ્યના પરિચય માટે જુઓ ફા. ગુ. સભા ત્રિમાસિક, પુ. ૧. ૫. ૪૩૨-૩૭. પ૭. એજન, પૃ. ૪૩૩. ૨૦૮ Page #218 -------------------------------------------------------------------------- ________________ નરસિંહ પૂર્વેનું ગુજરાતી સાહિત્ય છે અને બન્નેનો કર્તા કદાચિત એક જ વ્યક્તિ હોય એ સંભવિત લાગે છે. આ બે કાવ્યોને કર્તા જે એક માનવામાં આવે તો પછી વસંતવિલાસ'નો લેખક જૈન હવા વિષેનો પ્રશ્ન જ ઉપસ્થિત થતો નથી. આને જ મળતું એક ત્રીજું કાવ્ય કોઈ અજ્ઞાત કવિરચિત અમૃતકોનાં ૫૮ નામનું છે. તેનો સમય પણ આશરે પંદરમા શતકના અંતમાં મૂકી શકાય. એ કાવ્યમાં પણ છટાદાર ભાષામાં કૃષ્ણની લીલાઓનું વર્ણન કરવામાં આવેલું છે. “મયણન્દ' પ૯ નામે બીજું એક સુન્દર છંદબદ્ધ કાવ્ય મળી આવે છે. તેમાં કવિએ રાધાકૃષ્ણનો ગાર ગાય છે. આ જ અરસામાં જ્ઞાનાચાર્ય નામના એક જૈન યતિએ પ્રસિદ્ધ બિલ્પણ કવિકૃત “બિલ્ડણપંચાશિકા” ૧૦ ને ચોપાઈમાં અનુવાદ કર્યો છે અને તે ઉપરથી સ્વકલ્પનાએ બિલ્હણની પ્રેયસી શશીકલાને વિલાપ વર્ણવતી “શશીકલાપંચાશિકા'ની ૬૧ રચના કરી છે. આ શશીલાપંચાશિકા'માં તો મસાંકળી પણ છે. બન્ને કાવ્યો ઉચ્ચ કેટિનાં છે. પાછળથી સત્તરમા સૈકામાં બીજા એક જૈન કવિ સારંગે પણ “બિલ્ડણપંચાશિકા'નો અનુવાદ કરેલો છે. બિલ્હણનું આ સંસ્કૃત કાવ્ય ગૂજરાતમાં સારી પેઠે પ્રચલિત હતું. ગુજરાતના જૂના સાહિત્યમાં શિક્ષક-શિષ્યાના પ્રેમની તથા સમસ્યાપ્રેષણની કથાની પરંપરાની જે અસર જણાય છે તે મુખ્યત્વે “બિલ્ડણકાવ્ય'ને આભારી છે. સં. ૧૭૦૬માં “રૂપસુંદર કથા”૬૨ નામે એક વૃત્તબદ્ધ વાર્તા રચાયેલી છે. તેમાં રૂપાં નામે રાજકુંવરીના પિતાના શિક્ષક ૫૮. હાથપ્રત વડોદરાના પ્રાચ્યવિદ્યામંદિરમાં છે. ૫૯. હાથપ્રત વડોદરાના પ્રાચ્યવિદ્યામંદિરમાં છે. ૬૦. મુદ્રિત : “સાહિત્ય, ગસ્ટ ૧૯૩૨. ૬૧. મુદ્રિતઃ “ગુજરાતી ને દીપોત્સવી અંક, સં. ૧૮૮૪ ૬૨. મુદ્રિત: ફાર્બસ ગુજરાતી સભા તરફથી. ૨૦૯ Page #219 -------------------------------------------------------------------------- ________________ ઇતિહાસની કેડી વિશ્વનાથના પુત્ર સુન્દર ઉપરના પ્રેમનું વર્ણન છે, એમાંના કેટલાક ભાગ તે। · બિલ્ડણુકાવ્ય 'ના અનુવાદ જેવા લાગે છે અને સમગ્ર કાવ્યની કલ્પના તે ઉપરથી જ લીધેલી છે. શામળભટકૃત ‘ મદન મેહના’માં પણ મેાહનાના શિક્ષણના પ્રસ્તાવ, પંડિતનું આવવું વગેરે ભૂમિકા ‘ બિલ્ડણુકાવ્ય ’ને આભારી છે અને વીરસિંહકૃત ‘ઉષાહરણ,' કુશલલાભકૃત ‘માધવાનલ,’ શામળભટકૃત ‘ પદ્માવતી, ‘ ન દબત્રીશી ’ એસમાં નજરે પડતી સમસ્યાઓમાં બિલ્હેણુકાવ્ય ’ની અસર એક યા બીજી રીતે નજરે પડે છે. 6 ગદ્યમા ગદ્યલખાણે! પણ પદ્યલખાણા જેટલા જ જૂના કાળથી પ્રાપ્ત થાય છે. જો કે ગદ્યસાહિત્ય એ પદ્યસાહિત્ય જેટલે વિકાસ પામેલુ નહેાતું, છતાં સાદી, સુન્દર અને કેટલીક વાર અલંકારયુક્ત શૈલીમાં લખાયેલા ગદ્યના નમૂનાઓ મળે છે. સ. ૧૯૩૦માં લખાયેલા તાડપત્રમાંથી ગદ્યમાં લખાયેલ · આરાધના, ’૬૩ સ. ૧૩૪૦માં લખાયેલા જણાતા તાડપત્રમાંથી ‘ અતિચાર, ’ ૬૪ સ. ૧૩૫૮માં લખાયલી હાથપ્રતમાંથી ગદ્યાત્મક સતી નમસ્કારસ્તવન ’૬૫ તથા અનુમાને એ જ અરસાનું ‘નવકાર વ્યાખ્યાન સદ્ગત ચિમનલાલ દલાલે મેળવેલ છે. સ. ૧૩૬૯માં લખાયેલા તાડપત્રમાંથી ‘અતિચાર ” પણ તેમણે પ્રકટ કરેલ છે. ૧૭ , 6 ૬૬ આ પછીના સમયમાં ‘ બાલાવાધ' નામથી ઓળખાતા સંખ્યાબંધ ગૂજરાતી ગદ્યગ્રન્થા મળી આવે છે. અહીં ‘ બાલ’ના ૬૩. મુદ્રિત : પ્રાચીન ગ ર કાવ્યસંગ્રહ. ૬૪. મુદ્રિત : એન્જન, ૬૫. મુદ્રિત : એજન, : ૬૬. મુદ્રિત : એજન ૬૭. મુદ્રિત : એન. ૨૧૦ Page #220 -------------------------------------------------------------------------- ________________ નરસિહ પૂર્વે નુ' ગુજરાતી સાહિત્ય અર્થ ‘અણુસમજુ,' ‘અજ્ઞાન' એવે કરવામાં આવેલા છે. જૈન સિદ્ધાન્તા આરંભે પ્રાકૃતમાં રચાયા એ સબંધમાં એક Àાક છે કે बाल श्रीमन्दमूर्खाणां नृणां चारित्र्यकाङ्क्षिणाम् । अनुग्रहार्थं तत्त्वज्ञः सिद्धान्तः प्राकृतः कृतः ॥ [: એ જ પ્રમાણે મુદ્ધિમાં બાલક એવાં સ્ત્રપુસ્યા માટે ભાષામાં ઉતારવામાં આવેલા ‘ શાસ્ત્રગ્રન્થા 'ને બાલાવબેાધ નામ આપવામાં આવ્યું, એમ કહી શકાય. સ. ૧૪૧૧માં તરુણુપ્રભસૂરિએ ‘ગૂજરાતના પાટનગર શ્રી અણહિલવાડ ’માં ‘ ષડાવસ્યક બાલાવબેાધ’ની ૧૮ રચના કરી છે. પંદરમા શતકના ઉત્તરાર્ધમાં થઇ ગયેલા મહાપતિ અને પ્રભાવક આચાર્ય. સેમસુન્દરસૂરિએ સંખ્યાબંધ ખાલાવાધે લખ્યા છે, સંખ્યાબંધ શાસ્ત્રગ્રન્થા ગૂજરાતીમાં ઉતાર્યાં છે. તેમણે ‘ઉપદેશમાલા’ ( સ. ૧૪૮૫ ), ૧૯ હેમચંદ્રકૃત ‘ચેાગશાસ્ત્ર, ' ૭૦ ‘ પડાવશ્યક,’ નવતત્ત્વ, 'નેમિચન્દ્ર ભંડારીકૃત ‘ષષ્ટિશતક' " " ‘ આરાધનાપતાકા, ( સ. ૧૪૯૬ ) વગેરે પર ખાલાવમેધ રચ્યા છે.૭૧ આ ઉપરાંત સ. ૧૪૯૧માં મુનિસુન્દરસૂરિએ ‘યેાગશાસ્ત્ર-ચતુર્થાં પ્રકાશ ' પર, એ જ વર્લ્ડમાં જિનસાગરસૂરિએ ષ્ટિશતક ' પર, સ. ૧૪૯૭માં ... 6 ૬૮. આમાંનાં કેટલાંક કથાનકો માટે જી, શ્રી જિનવિજયજી સ’પાદિત ‘પ્રાચીન ગુજરાતી ગદ્યસન્દર્ભ ’ ૬૯, આમાંનાં કેટલાંક માટે જીએ એન્જન. ૭. એન્જન. ૭૧. શ્રી. મેાહનલાલ દેસાઇકૃત ‘ જૈન સાહિત્યના સંક્ષિપ્ત ઇતિહાસ. ’ ૫. ૪૮૬-૮૭. ( - ષષ્ટિરાતક’ ઉપર સામસુન્દર, જિતસાગર અને મેરુન્સુન્દરે રચેલા ત્રણ બાલાવબાધેનું સ`પાદન સિધી ગ્રન્થમાળા માટે હાલમાં હું કરુ` છું. તા. ૨૩-૬-’૪૫). ૧૧ Page #221 -------------------------------------------------------------------------- ________________ ઇતિહાસની કેડી દયાસિંહગણિએ “સંગ્રહણી' પર, સં. ૧૫૦૦માં હેમહંસગણિએ નમસ્કાર–નવકાર” પર,૭૨ સં. ૧૫૦૧માં તેમણે જ “પડાવશ્યક' પર તથા એ જ વર્ષમાં માણિક્યસુન્દરગણિએ મલધારી હેમચંદ્રકૃત ભવભાવના સૂત્ર” બાલાવબોધ રચ્યા છે. વિક્રમને પંદરમા શતકમાં પ્રચલિત ગૂજરાતી ભાષા પર આ સર્વ રચનાઓ સ્વાભાવિક રીતે પ્રકાશ ફેકે છે અને ભાષાના શાસ્ત્રીય અભ્યાસમાં સહાયભૂત થઈ શકે એ માટે એ સર્વનું પદ્ધતિસર સંપાદન અને પ્રકાશન થવાની જરૂર છે. બાલાવબે ઉપરાંત બીજા પણ કેટલાક ગદ્યગ્રન્થો આ સમયમાં મળી આવે છે. સં. ૧૪૬૬માં લખાયેલ “શ્રાવક વ્રતાદિ અતિચાર” શ્રી જિનવિજ્યજીએ પ્રકટ કરેલ છે.૭૪ સં. ૧૪૭૮માં માણિક્યસુન્દરસૂરિએ રચેલ “પૃથ્વીચન્દ્રચરિત્ર અથવા વાગ્વિલાસ”૭૫ એ અસામાન્ય મહત્ત્વનો ગ્રન્થ છે. પાંચ ઉલ્લાસમાં તે લખાયેલો છે. તે સામાન્ય ગદ્યમાં લખાયેલો નથી, પણ તેના નામ વિસ (વાણીને--બોલીનો વિલાસ) વડે સચવાય છે તેમ “બેલીમાં રચાયેલ છે. અક્ષરના, રૂપના, માત્રાના અને લયના બંધનથી મુક્ત છતાં તેમાં લેવાતી છૂટ ભોગવતું પ્રાસયુક્ત ગદ્ય તે બેલી. મધ્યકાલીન ગૂજરાતીમાં “સભાશંગાર’ નામથી ઓળખાતો એક ગ્રન્થ છે. તેમાં સભારંજનાથે જુદી જુદી વસ્તુઓ અને વિષયોનાં બોલી ”મય વર્ણને - હર. મુદ્રિતઃ શ્રી જિનવિજયજી સંપાદિત “પ્રાચીન ગુજરાતી ગદ્ય સંદર્ભ. ૭૩. શ્રી મોહનલાલ દેસાઈકૃત “જૈન સાહિત્યને સંક્ષિપ્ત ઇતિહાસ, પૃ. ૪૮૬-૮૭. ૭૪. “પ્રાચીન ગુજરાતી ગદ્યસન્દર્ભ” ૭૫. મુદ્રિતઃ “પ્રાચીન ગુર્જર કાવ્યસંગ્રહ” તથા “પ્રાચીન ગુજરાતી ગઘસન્દર્ભ.” ર૧૨ Page #222 -------------------------------------------------------------------------- ________________ નરસિહ પૂર્વે નું ગુજરાતી સાહિત્ય મળી આવે છે. જૂની ગુજરાતીના પદ્યમય ગ્રન્થામાં પણ વચ્ચે કેટલેક સ્થળે ખેાલીના ઉપયેગ થયેલા દેખાય છે. જયશેખરસૂરિષ્કૃત ‘ પ્રત્યેાધચિન્તામણિ, ’ નરપતિકૃત ‘ પંચડ, ' વીરસિંહકૃત ‘ ઉષાહરણ’ વગેરે કાવ્યામાં આ ‘ખેલી’ના વપરાશ જોવામાં આવે છે. જૂના કવિએ તથા ભાટચારણે। વગેરેમાં એને ઉપયાગ એક યા બીજા સ્વરૂપે ચાલુ રહેલા છે. કેડ એગણીસમી સદીમાં શ્રી ગણપતરામ રાજારામે પણ એના ઉપયાગ કરેલા છે. માણિયસુન્દરસૂરિની ‘ખેલી ’ના એક નમૂના જોઇએ. r - હવ તે કુમરી, ચડી ચૌવનભર; પરિવાર પરિકર, ક્રીડા કરઇ નવનવી પિ. સિ” અવસર આવિક આષાઢ, ઇતરગુણિ સંખાઢ; કાઇયઇ લેહ, ધામતણ નિરાહ; છાસ ખાટી, પાણી વીયાઇ માટી; વિસ્તવિક વર્ષીકાલ, જે પંથીત કાલ, નાઉ દુકાલ. ણિઇ વર્ષાકાલિ મયૂરધ્વનિ મેહુ ગાજઇ, દુર્ભિક્ષતણા ભય ભાજઇ, જાણે સુભિક્ષભૂપતિ આવતાં જયઢક્કા વાજઇ; ચિત્તુ દિસિ વીજ ઝલહલઇ, પથી ધરભણી પુલ; વિપરીત આકાશ, ચદ્રસૂ` પારિયાસ; રાતિ અધારી, લઇ તિમિરી; ઉત્તરનઽ ઊનયણ, છાયઙ ઞયણ; દિસિ ધાર, નાચઇ મેર; સંધર, વરસઇ ધારાધર; પાણીતણા પ્રવાહ વહલઇ, વાડિઉપરિ વેલા વલઇ, નદી મહાપૂર આવઇ, પૃથ્વીપીડ પ્લાવÛ; નવાં કિસલય ગહગઢ, વલ્લીવિતાન લહુલહુ; કુડુ'બીલેાક માચઇ, મહાત્મા બદડાં પુસ્તક વાચઇ; પર્યંતતણૐ નીસરણ વિશ્ર્વ, ભરિયાં સાવર ફુઈ, ’૭૬ ભાષાશાસ્ત્રની દૃષ્ટિએ આ ગ્રન્થ અત્યંત ઉપયેાગી છે, એટલુ જ નહીં પણ તે એક વિસ્તૃત વર્ણનપ્રધાન વાર્તાગ્રન્થ હોવાને કારણે તત્કાલીન સમાજસ્થિતિને લગતી પણ કેટલીક ઉપયેગી માહિતી તેમાંથી મળી આવે છે. સં. ૧૬૪૮માં પાટણમાં બ્રાહ્મણ રાજકીર્ત્તિમિશ્ર લખેલ ૭૬. પ્રાચીન ગૂર્જર કાવ્યસ’ગ્રહ' પૃ. ૧૦૦, r ૧૧૩ Page #223 -------------------------------------------------------------------------- ________________ ઇતિહાસની કેડી ગણિસાર ”૭૭ નામે એક ગ્રન્થ મળી આવે છે. તેમાં શ્રીધરાચાર્યના ગણિતસાર' પર તત્કાલીન ગુજરાતી ભાષામાં વિવરણ છે. વિદ્યાર્થીઓને તત્કાલીન તોલ, માપ અને નાણાંનું જ્ઞાન કરાવવાના ઉદ્દેશથી તે લખાયેલ, છતાં તે સમયની ભાષાના સ્વરૂપ ઉપર પણ તે કેટલાક પ્રકાશ પાડે છે. જના સમયમાં સંસ્કૃતના પ્રારંભિક વિદ્યાર્થીઓને “લઘુ ચાણક્ય” અને “વૃદ્ધ ચાણક્ય નીતિશાસ્ત્રના છોકો શીખવવામાં આવતા. જૂની ગૂજરાતીમાં જૈને તેમ જ બ્રાહ્મણના હાથે લખાયેલાં તેનાં સંખ્યાબંધ વિવરણ મળી આવે છે. સોળમા શતકમાં લખાયેલું એક વિવરણ પાટણના ભંડારમાંની આશરે સત્તરમા શતકમાં લખાયેલી એક હસ્તલિખિત પ્રત ઉપરથી મેં પ્રકટ કરેલ છે.૭૮ આ પ્રકારનાં વિવરણની પંદરમા શતક જેટલી પ્રાચીન પ્રત જે મળી આવે તે વધારે ઉપયોગી થઈ પડે. વ્યાકરણના ગ્રન્થો - વ્યાકરણના પણ કેટલાક ગ્રન્થા પ્રાપ્ત થાય છે અને ભાષાશાસ્ત્રની દષ્ટિએ તે સર્વ અતી ઉપયોગી છે. એમાં સૌથી પ્રાચીન “બાલશિક્ષા”૭૯ છે. સં. ૧૯૩૬માં શ્રીમાલવંશીય ઠકુર કૂરસિંહના પુત્ર સંગ્રામસિંહે તેની રચના કરેલી છે. “બાલાવબેધ”માં “બાલ'ને ૭. મુદ્રિતઃ બારમા સાહિત્ય સંમેલનમાં રજૂ થયેલા મધ્યકાલીન ગુજરાતનાં તોલ, માપ અને નાણાં વિષે કેટલીક માહિતી એ શીર્ષક નીચેના મારા લેખમાં. ૮. બુદ્ધિપ્રકાશ, મે-જૂન ૧૯૩૨. ૭૯. આ ગ્રન્થની મૂળ હાથપ્રત જેસલમેરના ભંડારમાં છે અને તે ઉપરથી ઉતરાવેલી પ્રત વડોદરામાં મુનિશ્રી હરવિજયજીના પુસ્તકસંગ્રહમાં છે. તે ઉપરથી પં. લાલચંદ ગાંધીએ “પુરાતત્ત્વ'(પુ. ૩, અંક ૧) માં તેને પરિચય કરાવેલો છે. ૨૧૪ Page #224 -------------------------------------------------------------------------- ________________ નરસિંહ પૂર્વેનું ગુજરાતી સાહિત્ય જે અર્થ થાય છે તે અહીં પણ સમજવાનું છે. અહીં જે અર્થમાં “બાલ' શબ્દ લેવામાં આવેલ છે તે જ અર્થમાં અનુભૂતિ સ્વરૂપાચાર્યની સારસ્વતી પ્રક્રિયા (સારસ્વત વ્યાકરણ)ના આરંભમાં વાદ્ધિસિદ્ધશે એ વાક્યખંડમાં “બાલ” શબ્દ વપરાયેલો છે. તે વખતની ગૂજરાતી ભાષા દ્વારા સંસ્કૃત કાતંત્ર વ્યાકરણનું જ્ઞાન થવા માટે આ “બાલશિક્ષા' લખાયેલ છે. સંજ્ઞાપ્રક્રમ, સંધિપ્રઝમ, સ્વાદિપ્રક્રમ, કારકપ્રક્રમ, સમાસ પ્રક્રમ, અન્યોક્તિવિજ્ઞાનપ્રક્રમ સંસ્કારપ્રક્રમ અને ત્યાદિપ્રક્રમ એ પ્રમાણે આઠ પ્રક્રમમાં આ ગ્રન્થ વહેંચાયેલ છે. ગૂજરાતને છેલ્લો હિન્દુ રાજા કર્ણ વાઘેલા પરાજિત થયો અને મુસ્લિમેનું રાજ્ય સ્થપાયું (સં. ૧૩૬ ૦ ) તેથી પચીસ વર્ષ પૂર્વે, આજથી આશરે સાડાછ વર્ષ ઉપર ગૂજરાતી ભાષાનું સ્વરૂપ કેવા પ્રકારનું હતું તે પર આ ગ્રન્થ પ્રકાશ પાડે છે; એના જુદા જુદા પ્રક્રમોમાં સંગ્રહાયેલા શબ્દો તે વખતની ભાષાના એક નાનકડા શબ્દકોશની ગરજ સારે છે. આ પછી કુલમડનગણિનું મુગ્ધાવબોધ ઔક્તિક’૮૦ આવે છે. ઉક્તિ-ભાષાને લગતું અનુશાસન તે “ઔતિક;” એ પ્રમાણે ઔક્તિકનો અર્થ થઈ શકે. “મુગ્ધાવબોધ ઔકિતક' ગ્રન્થ પણ સાધારણ અભ્યાસીને ગૂજરાતી ભાષા વડે સંસ્કૃતિનું જ્ઞાન થવા માટે લખાયેલ છે. સં. ૧૪પ૦માં તેની રચના થયેલી છે. પ્રાચીન અને મધ્યકાલીન ગૂજરાતીના અભ્યાસમાં આ ગ્રન્થનું સ્થાન અત્યંત મહત્ત્વનું છે. સં. ૧૪૫૦ આસપાસમાં “ષકારક’૮૧ નામે એક વ્યાકરણનો ગ્રન્થ ૮૦. આની પ્રાચીન હાથપ્રત ગુ. વ. સો. ના સંગ્રહમાં છે. સદ્ગત હરિલાલ હર્ષદરાય ધ્રુવે તે પ્રકટ કરેલ છે. ૮૧. આની સ. ૧૪૮૫ તેમજ સં. ૧૫૪૩ માં લખાયેલી બે પ્રતના પરિચય માટે જુઓ “નરસિહ યુગના કવિઓ” (ફ. ગૂ. સભા સૈમાસિક, પુ. ૧, પૃ. ૨૭૭) ર૧પ Page #225 -------------------------------------------------------------------------- ________________ ઇતિહાસની કેડી રચાયેલો છે. આ ઉપરાંત સં. ૧૪૮૪માં ખંભાતમાં શ્રીગેડ જ્ઞાતિના એક બ્રાહ્મણના હાથે લખાયેલ “ઉક્તિયકમ'–કિતકની હાથપ્રત મને મળી હતી.૮૨ તે વખતની ભાષાદ્વારા સંસ્કૃત શીખવવાને તેને ઉદ્દેશ છે. ચૌદમા અને પંદરમા શતકની ભાષાના નમૂનાઓ તરીકે આ સર્વ ગ્રન્થો ઘણા ઉપયોગી છે અને તત્કાલીન ભાષાના શાસ્ત્રીય અભ્યાસમાં અનેક રીતે મદદગાર થાય છે. છન્દો, વૃત્તો, દેશીઓ વગેરે પ્રેમાનંદનાં નાટકના કર્તુત્વ વિષે સ્વ. નરસિંહરાવે જ્યારે શંકા ઉઠાવેલી ત્યારે પિતાના પક્ષના સમર્થનમાં તેમણે એવી એક દલીલ રજુ કરેલી કે પ્રેમાનંદના કાળમાં ગૂજરાતમાં અક્ષરમેળ વૃત્તોને પ્રચાર નહતો–બલકે અક્ષરમેળ વૃત્તો અર્વાચીન સાહિત્યના ઊગમકાળ પછી એટલે કે નર્મદાશંકર અને દલપતરામથી લખાવા માંડ્યાં હતાં. ૧૯૦૯માં સ્વ. નરસિંહરાવે ઉપર્યુક્ત નાટકના કર્તુત્વ વિષયે શંકા ઉઠાવી ત્યારે પ્રાચીન ગૂજરાતી સાહિત્યના અભ્યાસની બાબતમાં અલ્પસાધની સ્થિતિ પ્રવર્તતી હતી, નરસિંહનું સમકાલીન સાહિત્ય પણ ઘણું ઓછા પ્રમાણમાં બહાર આવ્યું હતું અને નરસિંહની પૂર્વેના તો ભાગ્યેજ એક અથવા બે ગ્રન્થ ઉપલબ્ધ હતા. પાછળથી જૂની ગુજરાતીનું જે વિપુલ સાહિત્ય બહાર આવ્યું છે તેને પરિણામે સ્વ. નરસિંહરાવનો ઉપર્યુક્ત મત નાપાયાદાર પુરવાર થયો છે. જુની ગૂજરાતીના સંખ્યાબંધ ગ્રન્થમાં અક્ષરમેળ વૃત્તો મળી આવે છે અને એક કરતાં વધારે ગ્રન્થ એવા છે કે જે સળંગ વૃત્તબદ્ધ છે.૮૩ ૮૨. આ પ્રતના પરિચય માટે જુઓ “જૂની ગુજરાતીમાં એક ટૂંકી સમાસશિક્ષા” (સાહિત્ય, મે ૧૯૩૨). ૮૩. જુઓ સં. ૧૭૦૬માં સળંગ વૃત્તબદ્ધ રચાયેલ “રૂપસુંદરકથા નિ Page #226 -------------------------------------------------------------------------- ________________ નરસિંહ પૂર્વેનું ગુજરાતી સાહિત્ય આ જ નિબંધમાં અગાઉ જેનો ઉલ્લેખ કરેલ છે તે શાલિસૂરિનું વિરાટપર્વ” આખું યે શુદ્ધ અક્ષરમેળ વૃત્તોમાં રચાયેલું છે. એકંદરે પ્રાચીન તથા મધ્યકાલીન ગુજરાતીમાં વૃત્તોનો પ્રયોગ વિપુલ પ્રમાણમાં થતો નહોતો, પરંતુ તે અણછતો પણ નહતો, એ અત્યાર સુધી મળી આવેલાં સાધનો ઉપરથી સ્પષ્ટ થાય છે. ઇન્દોની બાબતમાં પણ એમ જ કહી શકાય. અનેક પ્રાચીન ગુજરાતી કાવ્યો ઇન્દબદ્ધ રચાયેલાં છે તેનો ઉલ્લેખ આગળ આવી ગયો છે. જૈન કવિઓના સાહિત્યમાં છંદબદ્ધ કાવ્યો પુષ્કળ છે. જયશેખરસુરિકૃત પ્રબંધચિન્તામણિ” ઇન્દોના મનોરમ પ્રગનું એક ઉત્કૃષ્ટ ઉદાહરણ છે. શ્રીધર વ્યાસકૃત “રણમલ્લ છન્દ ” “કવિત ભાગવત” અને “સપ્તશતી માં પણ ઇન્દોની બુદ્ધિયુક્ત યેજના છે. ભીમકવિનું “સદયવસવીરચરિત્ર” પણ સુન્દર છન્દોમાં છે. નરસિંહ પૂર્વેના સાહિત્યમાં મુકાબલે દેશીઓ કરતાં ઇન્દને પ્રચાર અધિક છે. એ પછી આતે આતે દેશને પ્રચાર વધે છે અને છંદને પ્રચાર ઘટે છે, પણ છંદનો પ્રયોગ કદી પણ વિરલ તે નથી જ બને. દી. કેશવલાલ ધ્રુવ કહે છે તેમ, “પ્રાકૃત પાસેથી વારસામાં મળેલી છંદની છ વધારીને અપભ્રંશે ગૂજરાતીને આપી. એને લીધે ગુજરાતીનું પુરાતન સાહિત્ય છંદમાં રચાયું. સમય જતાં ગૂજરાતીએ નવું સાહસ ખેડી વિવિધ દેશીને લયબંધ ઉપજાવ્યો. ચિરંતન ગૂજરાતી સાહિત્ય એછું ઉપલબ્ધ અને એ છેરું પ્રસિદ્ધ હોવાથી, ગત કાળનું ગૂજરાતી સાહિત્ય તે દેશમાં જ હેય, છંદમાં ન હોય, એવી માન્યતા બાંધનાર પુરુષ અપભ્રંશે આપેલો ઉપઘાત તથા સાતમી એરિએન્ટલ કેન્ફરન્સમાં મારે નિબંધ “પ્રાચીન ગુજરાતી સાહિત્યમાં વૃત્તરચના.” (આ વિષય ઉપરની “પ્રાચીન ગુજરાતી સાહિત્યમાં વૃત્તરચના” એ નામની મેં લખેલી એક સ્વતંત્ર પુસ્તિકા ગુજરાત વર્નાક્યુલર સોસાયટી તરફથી પ્રસિદ્ધ થયેલ છે. તા. ૨૩-૬-૪૫) ૨૧૭ Page #227 -------------------------------------------------------------------------- ________________ ઇતિહાસની કેડી વારસા ભૂલી જાય છે......વળી, છંદને કલામય ઉપયાગ આજકાલને નથી પણ કલા જેટલે! જૂને છે. , ૮૪ મધ્યકાલીન ગૂજરાતીને સુભાષિતઇન્દ્ર દૂા આજે લગભગ અદૃશ્ય થયા છે. અપભ્રંશે વારસામાં આપેલા અનેક સુન્દર ઇન્દો પઘડી, સારસી, ઘાત, ચેપાઈ, વસ્તુ, મરટ્ટા, દુમિલા, છપ્પય વગેરે પણ આજ વિરલ બન્યા છે, પણ મધ્યકાલના ગુજરાતી સાહિત્યને ઘણા મેટા ભાગ એ છંદોમાં જ રચાયેલા છે એ ભૂલવાનું નથી. કિવ નાનાલાલે એક વાર કહેલુ કે “ ગૂર્જર સાહિત્યમાં કવિ પ્રેમાનન્દે ગૂર્જર ભૂમિનાં જ ‘વૃત્તસતાને ’–ગૂજરાતી રાગેા જેવા કે મારુ, સામેરી, રામગ્રી આદિ દેશી રાગને બહુ છૂટથી ઉપયોગ કર્યો છે. ૮૫ આ કથન સર્વાંશે સાચું નથી, કારણ કે દેશીએને બહુ છૂટથી ઉપયોગ માત્ર પ્રેમાનંદે જ કર્યાં છે. એવું નથી, પૂર્વકાળના અનેક જૈન કવિએએ પણ એને પુષ્કળ પ્રમાણમાં ઉપયાગ કર્યો છે. ‘દેશી,’ ‘ ઢાળ, ‘ ચાલ, ’ ‘ લઢણ, ’ ‘ રાહ, ’ ‘ ભાસ’ એવાં નામાના તેમણે પ્રયાગ કર્યો છે. સમયસુન્દરે તે મારવાડ, ગૂજરાત, સિન્ધ, મેવાડ, દિલ્હી વગેરે અનેક સ્થળેનાં ગીતે તથા દેશી લઇ તેના લયમાં પેાતાની ઢાળે! બનાવી કુશળતાથી રસને ખીલવી કાવ્યચાતુરી બતાવી છે.૮૬ વિનયવિજય જેવાએ તે સંસ્કૃતમાં પણ દેશીએ ઉતારી છે.૮૭ " નરસિંહ પૂર્વેના સાહિત્યની વાત કરીએ તે અગાઉ જે વિષે ૮૪. પ્રાચીન ગૂર્જર કાવ્ય, પ્રસ્તાવના. પૃ. ૩૬-૩૭. ૮૫. · ગુજરાતી કવિતા અને સ’ગીત ’ (‘વસ’ત, ’ ફાગણ સ’. ૧૯૬૦) એ આનંદકાવ્ય મહોદધિ મૌ. છમાં શ્રી. મેાહનલાલ દેસાઇના લેખ ‘ કવિવર સમયસુન્દર.’ ૮૬. ૮૭. નમૂના તરીકે જીએ— ૨૧૮ > Page #228 -------------------------------------------------------------------------- ________________ " નરસિંહ પૂર્વેનું ગુજરાતી સાહિત્ય ઉલ્લેખ કરવામાં આવેલ છે. તે ‘રેવ'તિમિરરાસ, • સમરારાસ’ ‘ પેથડરાસ ’ વગેરે દેશીબદ્ધ છે. સેામસુન્દરસર અને જયશેખરસૂરિનાં કાવ્યાના પણ કેટલેાક ભાગ દેશીમાં છે. નરસિંહ મહેતાનાં પ્રભાતિયાંને ‘ઝૂલા’ કહેવા કરતાં ‘ ઝૂલણાના રાહ ’ કહેવાં એ વધારે ઉચિત છે. ગૂજરાતી સાહિત્યમાં દેશના ઉપયેગ વિક્રમના તેરમા શતક જેટલા પ્રાચીનકાળ સુધી લઇ જઇ શકાય તેમ છે; તે બતાવે છે કે ગૂર્જર ભૂમિએ પેાતાનાં ‘વૃત્તસતાના વિકાસ સાધવાના આરંભ ઘણા જૂના સમયથી કર્યાં હતા. ભાષાનું સ્વરૂપ તેરમા શતકના અંતમાં અને ચૌદમા શતકના આરંભમાં ભાષા અપભ્રંશના સપના ધીરે ધીરે ત્યાગ કરીને શુદ્ધ ગૂજરાતી સ્વરૂપમાં આવવાને મથી રહી હતી. પ્રથમા એકવચનમાં અકારાન્ત શબ્દોમાં અપભ્રંશ કાળને ૩ પ્રત્યય ઘસાતા જતા હતા. અપભ્રંશકાળના સપ્તમીને રૂ પ્રત્યય અકારાન્ત નામેામાં અન્તત દશામાં માલૂમ પડે છે. મુગ્ધાવમેધ ઔતિક ’( સ. ૧૪૫૦ )ની તથા માણિકયસુન્દરસૂરિષ્કૃત ‘ પૃથ્વીચન્દ્રચરિત્ર’(સ. ૧૪૭૮ )ની ભાષામાં પ્રથમા એકવચનના પ્રત્યયને લેાપ નજરે પડે છે. ચૌદમી સદી આખી તથા પંદરમી સદીના પૂર્વાર્ધની ભાષાને શ્રી કેશવરામ શાસ્ત્રી ' મધ્યકાલીન ગુજરાતીની * नटरागेण गीयते । महावीर मेरो लालन ए देशी ॥ संयमवाङ्मयकुसुमरसैरतिसुरभयनिजमध्यवसायम् । चेतनमुपलक्षय कृतलक्षणज्ञानचरणगुणपर्यायम् ॥ वदनमलङ्कुरु पावनरसनं जिनचरितं गायं गायम् । सविनयशान्तिसुधारसमेनं चिरं नन्द पायं पायम् ॥ (જૈન સાહિત્યના સંક્ષિપ્ત ઇતિહાસ પૃ. ૬૪૭). ૮૮. ગુજરાતી પ૬બન્ધ ‘મહાભારત, ’ ભાગ ૨ નો ઉપાદ્ધાત. ૨૧૯ Page #229 -------------------------------------------------------------------------- ________________ ઇતિહાસની કેડી પ્રથમ ભૂમિકા” નામ આપે છે. (૧) વર્તમાનકાળમાં સમર્, સ+૩, મ+ઉં અસંયુક્ત, (૨) ત્રીજી અને સાતમી વિભક્તિમાં કરૂં અસંયુક્ત, તેમ છતાં અકારાન્ત નામમાં મનિ વગેરેમાં છે તેમ અન્ય પ્રકાર લુપ્ત થયે હસ્વ રૂકાર અન્તર્ગત, (૩) નર-નાન્યતર જાતિમાં વિકારી રૂપમાં સ+૩, +8 અસંયુક્ત ; તે વિશેષણ હોય ત્યારે તૃતીયા– સપ્તમીને રૂ વિશેષ્યને લાગતાં તેને પણ લાગે. પરંતુ ત્યાં પણ મ+રૂ અસંયુક્ત, (૪) બીજા શબ્દોમાં પણ અન–ડું, ન–રું, સિ૩, ગેસ, પછ–રું વગેરેમાં સ્વરો અસંયુકત, (૫) નારીજાતિના મૂળ દીર્ઘ ઈકારાન્ત તેમ જ સ્વ ઇ કારાન્ત શબ્દોનો અન્ય રૂકાર ઝાઝે ભાગે હસ્વ જ, (૬) આજ્ઞાર્થ બીજા પુરુષ એકવચનમાં સંયુક્ત રૂ, પણ બહુવચનમાં ૩૫+૩ અસંયુક્ત–વગેરે આ ભૂમિકાનાં લક્ષણો છે.૮૯ આમ છતાં કેટલીક મુકાબલે અર્વાચીન પ્રતિમાં મુકાબલે પ્રાચીન રૂપે મળી આવે છે. સં. ૧૪૫૦ માં રચાયેલ “મુગ્ધાવબોધ ઔક્તિક'માં પ્રથમા એકવચનમાં અંત્ય ૩ ને કેટલીક વાર અભાવ જણાય છે, જ્યારે સં. ૧૪૪૯માં લખાયેલ “ગણિતસાર'માં આ ૩ ની બહુલતા જણાય છે. જેમ કે – शिवु भणीइ देवाधिदेवु भट्टारकु महेश्वरु किसु जु परमेश्वर कैलासशिषरुमंडनु पार्वतीहृदयरमणु विश्वनाथु जिणं विश्व नीपजाविउं तसु नमस्कार करीउ बालावबोधनाथु बाल भणीइ अज्ञान तीहं अवबोध जाणिवा तणइ अर्थि आत्मीय यशोवृद्ध्यर्थं श्रेयस्करणाथु श्रीधराचार्यु गणितु प्रकटीकृतु ।४० એ જ પ્રમાણે, સ્વ. મણિલાલ વ્યાસે ધેલી “પકારક ની બે પ્રતો પૈકી સં. ૧૮૮૫ની પ્રતમાં પ્રથમા એકવચનનાં રૂપમાં ઘણે અંશે કારનો અભાવ જણાય છે, જ્યારે એ જ પુસ્તકની ૫૮ વર્ષ ૮૯. એજન, પૃ. ૨૩-૨૪. ૯૦. બુદ્ધિપ્રકાશ, પુ. ૮૩, પૃ. ૩૬૫. Page #230 -------------------------------------------------------------------------- ________________ નરસિંહ પૂર્વેનું ગુજરાતી સાહિત્ય પછી સં. ૧૫૪૩માં લખાયેલી પ્રતમાં વિશેષતઃ સકારાન્ત રૂપો નજરે પડે છે. ૯૧ પાછળથી નકલ કરનાર લહિયાઓ પણ ઘણી વાર ભાષાને જાણી જોઈને પ્રાચીન સ્વરૂપે લખે છે અથવા કેટલીક વાર જે આદર્શ પરથી નકલ કરવામાં આવી હોય છે તે આદર્શ વધુ પ્રાચીન હોય છે ત્યારે આ પ્રકારની વિચિત્રતાઓ નજરે પડે છે. પ્રાચીન અને મધ્યકાલીન ગૂજરાતી સંબંધી જે હકીકતો આજે આપણને મળે છે તે લિખિત સાધને ઉપરથી પ્રાપ્ત થયેલી છે. એ વખતનાં ઉચ્ચારણો કેવાં હતાં તે જાણવાનું કોઈ સાધન આપણી પાસે નથી. એવી સ્થિતિમાં લિખિત પુસ્તકમાં મળી આવતાં રૂપે તે વખતનાં ઉચ્ચારણોના વાસ્તવિક સ્વરૂપ ઉપર પ્રકાશ પાડે છે, એમ સામાન્ય રીતે માનવામાં આવતું હતું, પરંતુ જૂની ગૂજરાતીમાં પણ વૃત્તબદ્ધ કાવ્યો મળી આવતાં એ માન્યતા ઉપર કેટલાક પ્રહાર પડે છે. શાલિસૂરિના ‘વિરાટપર્વ'માં કુતવિલમ્બિતની બે પંક્તિઓ નીચે પ્રમાણે છે भमरडउ मरिवा अणबीहतउ पसरि पइसि केतकिइ हतउ। હસ્તલિખિત પ્રતમાં આ પ્રમાણે મળી આવે છે, પણ એ અવતરણને 'વૃત્તના માપને બંધબેસતું બનાવવું હોય તો મમરડાનું ઉચ્ચારણ મન, મળવીતરનું કાવતી અને તરનું તેં એ પ્રમાણે કરવું પડે છે. સં. ૧૫૦૨માં રચાયેલા ધનદેવગણિકૃત “સુરંગાભિધાન નેમિનાથ ફાગના આરંભે નીચે પ્રમાણે એક શાર્દૂલવિક્રીડિત છે– ૯. ફ. . સભાનું વૈમાસિક, પુ. ૧, પૃ. ૨૭૭. રર૧ Page #231 -------------------------------------------------------------------------- ________________ ઇતિહાસની કેડી દેવી દેવિ નવી કવીશ્વર તાવાણું અમીસારણી, વિદ્યા સાયરતારણ મળઘણી હસાસણ સામિણી, ચંદા દીપતિ પતિ સરસતી મઈ વીનવી વિનતી, બોલું નેમિકુમાર ટેલિની રાતિ ફગિઈ કરી જતી.૯૨ આ અવતરણની ત્રીજી અને ચોથી પંક્તિમાંનાં “મઈ' અને ગિઈ' રૂપે વૃત્તની દષ્ટિએ “મેં' અને “ફાગિ” અથવા “ફાર્ગ” એવાં ઉચ્ચારણ માગી લે છે. ઉપર્યુક્ત અવતરણોમાંનાં રૂપોને એકદમ અર્વાચીન સ્વરૂપે ભમરડે,” “અણબીતે,' “હતો,” “મેં,” “ફાર્ગે' એ પ્રમાણે કલ્પવાં એ તો વધારે પડતું અને ભાષાની ઉત્ક્રાન્તિની ગતિનું ઉલ્લંઘન કરનારું છે. એ વખતનાં ઉચ્ચારણો કેવાં હતાં તે જાણવાનું કાંઈ સાધન આપણી પાસે નથી. એવી સ્થિતિમાં એમ કલ્પવું વધારે પડતું નથી કે–મમરનું ઉચ્ચારણ મમરક અને મમર એ બેની વચ્ચેનું કાંઈક હશે અને તે એવા પ્રકારનું કે ઉપર્યુક્ત દ્રતવિલંબિતમાં તેને ગાઠવતાં કોઈ વાંધો આવે નહીં. એ જ ૯૩ પ્રમાણે બીજા રૂપોનું પણ કહી શકાય. સત્તરમાં અરાઢમાં શતકમાં લખાયેલી મારવાડી ભાષાની હાથપ્રતમાં ગૂ, “ગો'ને સ્થાને “ગયી,” “મેં.” ને સ્થાને ૯૨. જૈન ગૂર્જર કવિઓ, ભાગ ૧, પૃ. ૪૪. ૯૩. હાલમાં કેળવણી કેવળ નેત્રપાઠય થતી જાય છે, વિદ્યુત ઉચ્ચારણા સ્થાન સંવૃત ઉચ્ચારણે લેતાં જાય છે. આવી સ્થિતિમાં થોડાંક વર્ષ પછી અમુક તળપદાં ઉચ્ચારણે કેવા પ્રકારનાં હતાં તે જાણવાનું કાંઈ સાધન રહેશે નહીં અને પરિણામે ભાષાના ઇતિહાસની સાંકળના એક અમૂલ્ય આંકડાને નાશ થશે. આથી કેટલાક સમય ઉપર “પ્રજાબંધુ'માં શ્રી. સાહિત્યપ્રિટે આવાં ઉચ્ચારણને ગ્રામોફોન રેકર્ડમાં ઉતારી લેવાની સૂચના કરી હતી ગજરાતી વરશાસ્ત્રના અભ્યાસ હજી નહીં જેવો જ થયો છે અને બીટ બાજુએ અભ્યાસની સામગ્રી અને તળપદાં ઉચ્ચારણોને નાશ થતો જાય છે. એ જોતાં સાધનસંપન્ન સંસ્થાઓએ તે તરફ ધ્યાન આપવું જોઈએ. રરર Page #232 -------------------------------------------------------------------------- ________________ નરસિંહ પૂર્વેનું ગુજરાતી સાહિત્ય ,” “બેઠ' ને સ્થાને “બૈ' એવાં રૂપો મળે છે અને આજે પણ મારવાડીઓ તેને મળતાં ઉચ્ચારણ કરે છે તેને પ્રાચીન ઉચ્ચારણપ્રકારના અવશેષરૂપ ગણવામાં વાંધો નથી. વળી બાર ગાઉએ બોલી બદલાય, એ ન્યાયે આ ઉચ્ચારણો પણ જુદા જુદા પ્રદેશમાં થોડું ઘણું રૂપાન્તર પામતાં હતાં. મારા મિત્ર શ્રી મધુસૂદન મોદી હમણું કવિ વકૃત “મૃગાંકલેખારાસ'નું સંપાદન કરે છે. આ રાસ સં. ૧૫૩માં રચાયેલ છે. તેની ૨૨મી કડી નીચે પ્રમાણે છે – જીવિતવ્ય વિણ માગઉ તે ઘોસ, પુહર પાછિલઇ પ્રાણ હર્યો. આ “ઘોસ” અને “સ”નાં જુદી જુદી હસ્તલિખિત પ્રતમાં નીચે પ્રમાણે પાઠાન્તરો પ્રાપ્ત થાય છે – A B ઘોસ, સ C દેસ, હરસ D દેસ, હરસ E ધસ, હરસ F ઘોસ, હરસ G દેસ, હરસુ H દસ, હસ આમ છતાં અનુક્રમે “દેસ” અને “હરસુ.” “દોસ' અને “હરેસ,” “ઘોસ” અને “હરસ,” “દેસ” અને “હરસુ,” “સ” અને “ર્યોસ'ના પ્રાસ મેળવવામાં આવ્યા છે એ વસ્તુ તે વખતના ઉચ્ચારણ ઉપર થોડોક અસ્પષ્ટ પ્રકાશ ફેંકે છે અને એ ઉચ્ચારણ, હાથપ્રતામાં મળતાં લખાણે હાલમાં આપણે જે રીતે ઉચ્ચારીએ છીએ તે કરતાં, કાંઈક જુદા પ્રકારનું હશે, એવું અનુમાન થાય છે. રર૩ Page #233 -------------------------------------------------------------------------- ________________ ઇતિહાસની કેડી વિક્રમના તેરમા સૈકામાં રચાએલ ભરત–બાહુબલી રાસ'માં દાવલ” અને “સાબાણ” જેવા ફારસી–અરબી મૂળના શબ્દો કવચિત્ નજરે પડે છે, પણ સં. ૧૩૬ ૦માં મુસ્લિમોએ ગૂજરાત જીત્યું ત્યાર પછી ગૂજરાતી ભાષામાં ફારસી અને અરબી શબ્દો વિશેષ પ્રમાણમાં આવ્યા. “રણમલ છંદ’ અને ‘કાન્હડદે...બધ’માં તે ફારસી અને અરબી શબ્દો થોકડાબંધ છે. એમાંના કેટલાયે શબ્દ ગૂજરાતીમાં કાયમનું સ્થાન પામીને એતદ્દેશીય બની ગયા છે. પ્રારંભમાં રાજસ્થાન, ગૂજરાત અને મહારાષ્ટ્ર વચ્ચે ઠીક ઠીક પ્રમાણમાં ભાષાસંપર્ક હતો. ગુજરાત અને રાજસ્થાનનો તે એક જ ભાષાવિસ્તાર હતો. મંડલિકકૃત પેથડરાસ’ મરાઠીના સંપર્કનું પ્રતિબિંબ રજૂ કરે છે. નરસિંહનાં કાવ્યોમાં “નરસૈચા સ્વામી” અને ભીમનાં કાવ્યોમાં “ભીમચઈ ઠાકર' એ પ્રમાણે પછીના પ્રત્યયમાં મરાઠી અને ગુજરાતીનો સંપર્ક સ્પષ્ટ રીતે જણાઈ આવે છે. પ્રસિદ્ધ ભાષાશાસ્ત્રી ડે. ટેસીટરીએ સોળમા શતકની ગૂજરાતી ભાષાને Old Western Rajasthani (જૂની પશ્ચિમ રાજસ્થાની) નામ આપ્યું છે, એની યથાર્થતા જો કે મતભેદને વિષય છે, પણ તે જૂની ગુજરાતી અને જુની રાજસ્થાનીના ઈતિહાસસિદ્ધ એકત્વના દષ્ટિબિંદુએ અપાયું હેવું જોઈએ. | મુસ્લિમ વિજય પછી કેટલાક સમય બાદ અનેક કારણોને લીધે મારવાડ સાથેનો સંપર્ક ઓછો થતો ગયો અને મરાઠી ભાષા સાથેનો પણ રહ્યો સહ્યો સંપર્ક નાશ પામ્યો. ગૂજરાતી અને રાજસ્થાની ભાષા વધુ ને વધુ દૂરસ્થ બનતી ગઈ. આમ છતાં આજે જૂની ગુજરાતીને અભ્યાસ કરનારને અન્ય પ્રાદેશિક ભાષાઓનું જ્ઞાન એ અભ્યાસમાં અનેક રીતે મદદગાર બને છે, એ વસ્તુ પૂર્વકાળના ભાષાસંપર્કની ઝાંખી કરાવે છે. ૨૨૪. Page #234 -------------------------------------------------------------------------- ________________ નરસિહ પૂર્વેનું ગુજરાતી સાહિત્ય નરસિંહ પૂર્વેનું જૈનેતર સાહિત્ય કેમ મળતું નથી? આ સર્વ વિવેચન પછી એક પ્રશ્ન એ ઊભો થાય છે કે નરસિંહ પૂર્વેનું જૈન સાહિત્ય આટલા મોટા પ્રમાણમાં મળે છે તો જૈનેતર સાહિત્ય કેમ બિલકુલ ઉપલબ્ધ થતું નથી? ભીમકૃત “સદયવલ્લવીરપ્રબન્ધ, શ્રીધરનાં કાવ્યો અને આસાયતકૃત “હંસવત્સકથા’ના અપવાદને બાદ કરીએ તો આ સમયનું જૈનેતર સાહિત્ય મુદ્દલ મળતું નથી એમ ગણાય. એમાં યે ભીમ અને આસાયતનાં કાવ્યો તો જૈન ભંડારમાંથી ઉપલબ્ધ થયેલાં છે ! - જ્યારે જૈનોની સાહિત્યપ્રવૃત્તિ પૂરજોશમાં ચાલુ હતી ત્યારે જૈિનેતરે એ દિશામાં સાવે ઉદાસીન હોય એ બનવાજોગ નથી, છતાં આજે જૈનેતર સાહિત્ય લગભગ કાંઈ જ મળતું નથી એનું કારણ એ હોઈ શકે કે જેનોની જેમ સાહિત્યના વ્યવસ્થિત સંગાપનની પદ્ધતિને જૈનેતરોમાં અભાવ હતો. સાહિત્યના રક્ષણની વ્યવસ્થિત પદ્ધતિ હોવા છતાં અનેક જૈન ભંડારનો મુસ્લિમ વિજેતાઓએ નાશ કરે છે. વસ્તુપાલતેજપાલે સ્થાપેલા સંખ્યાબંધ ભંડારોમાંના પુસ્તક આજે મળતાં નથી. પાટણમાંથી સેંકડો ગ્રન્થોને તેમનું સંરક્ષણ થઈ શકે તેટલા ખાતર ચોમેર રણથી રક્ષાયેલા જેસલમેરમાં ખસેડવામાં આવ્યા હતા. આ પ્રકારની કાળજીને પરિણામે જ સંસ્કૃતપ્રાકૃતના પણ અનેક દુર્લભ જૈનેતર પ્રત્યે જૈન ભંડારમાંથી મળે છે. એ જ પ્રમાણે નરસિંહ પૂર્વે પણ જૈનેતર સાહિત્ય હોવું ન જોઈએ જ, પણ વ્યવસ્થિત સંગોપનની પદ્ધતિને અભાવે તેમાંનું ઘણુંક નાશ પામ્યું હોવું જોઈએ અથવા અજ્ઞાનને પરિણામે જલશાયી બન્યું હોવું જોઇએ, એવી કલ્પના થઈ શકે છે. ૨૨૫ Page #235 -------------------------------------------------------------------------- ________________ આયુર્વેદનું સંશોધન (૧) લાંબી સુષુપ્તિ પછીની જાગૃતિ બ્રિટિશ મેડિકલ એસોસિયેશનના સેક્રેટરી ડે. જી. સી. એન્ડર્સને થોડા સમય પહેલાં એક છાપાજોગી મુલાકાતમાં જણાવ્યું હતું કે જે પ્રયત્નપૂર્વક સંશોધન કરવામાં આવે તો આયુર્વેદની વૈદકપદ્ધતિ હિંદમાં અગ્રસ્થાન લઈ શકે તેમ છે, એટલું જ નહીં પણ પાશ્ચાત્ય વૈદકપદ્ધતિઓને પણ તેમાંથી કેટલુંક જાણવાનું મળે તેમ છે. જેમણે ઓછાવત્તા પ્રમાણમાં પણ આયુર્વેદને અભ્યાસ કર્યો છે તેઓ જાણે છે કે જેમને વિકાસ કરી શકાય એવાં આયુર્વેદનાં કેટલાં બધાં અંગે, સંશોધન પ્રત્યેની ઉદાસીનતાને લીધે જ, અસ્પષ્ટ પડ્યાં રહ્યાં છે. આયુર્વેદીય વૈદષ્પદ્ધતિ એ દુનિયાની સર્વ પદ્ધતિઓમાં પ્રાચીન છે, વૈજ્ઞાનિક છે, સૂક્ષ્મ અવલોકન અને પ્રયોગપુર:સર તેની રચના થઈ હોવી જોઈએ એમ આયુર્વેદના જે પ્રાચીનતમ ગ્રન્થો આપણી સમક્ષ છે તે પરથી જોઈ શકાય છે. ઈસવી સનના સોળમા સૈકામાં વિસેલિયસ નામે એક બેજિયન તબીબે, પ્રત્યક્ષ પ્રયોગો વડે શારીરવિદ્યા (Anatomy) વિષેના યુરોપિયનોના અજ્ઞાનને નાશ કરવાની શરૂઆત કરી ત્યાર પછી જુદા જુદા દેશના તબીબોના અવિરત પ્રયત્નો બાદ, ઈસવી સનના આ વીસમા સૈકા સુધીમાં શારીરવિદ્યા અને શસ્ત્રક્રિયા એ બને ક્ષેત્રમાં પાશ્ચાત્ય વિજ્ઞાને જે પ્રગતિ કરી છે તે ખરેખર આશ્ચર્યજનક છે. ૨૨૬ Page #236 -------------------------------------------------------------------------- ________________ આયુર્વેદનું સંશોધન પરંતુ પાશ્ચાત્યોને આ સર્વ પ્રગતિ સાધનામાં મુખ્યત્વે મદદ સૂક્ષ્મદર્શક યત્નની મળી હતી. એ યત્રની સહાય સિવાય પાશ્ચાત્ય શારીરવિદ્યા અને શસ્ત્રક્રિયા કદાચ તેની બાલ્યાવસ્થામાં જ હોત. સમસ્ત શરીરના સૂક્ષ્માતિસૂક્ષ્મ અવયેનો અભ્યાસ કરવાની અનુકૂળતા એ યત્ન વડે પ્રાપ્ત થઈ અને આ સૂક્ષ્મ જ્ઞાનની પણ એટલી પ્રગતિ થઈ કે ઈન્દ્રિયવિજ્ઞાનમાં સુમશારીર (Histology)નો એક જુદો વિભાગ પાડવો પડ્યો. જેનું જ્ઞાન કાયાચિકિત્સા અને શસ્ત્રક્રિયા બન્નેના શાસ્ત્રીય વિનિયોગમાં અનેકધા ઉપયોગી થઈ પડ્યું છે. પ્રાચીન આયુર્વેદવિદોનું આ સર્વ ક્ષેત્રમાંનું જ્ઞાન અર્વાચીને સાથે બેશક સરખાવી શકાય તેમ છે. ઈજીપ્ત અને ગ્રીસમાં જ્યારે શારીરવિદ્યાના મૂળભૂત સિદ્ધાતિ વિષે ઘોર અજ્ઞાન પ્રવર્તલું હતું ત્યારે હિંદના આયુર્વેદજ્ઞોએ એ વિષયમાં સૂક્ષ્મ જ્ઞાન સંપાદન કર્યું હતું. ચરક, યાજ્ઞવલ્કય, સુશ્રુત, ભેલ વગેરે વિદ્વાનોએ શરીરનાં હાડકાંઓની ચક્કસ કહી શકાય એવી સંખ્યા આપેલી છે. ચરક અને યાજ્ઞવલ્કય હાડકાંઓની કુલ સંખ્યા ૩૬૦ આપે છે; સુશ્રુત અને ભેલ કે જેઓ આયુર્વેદીય શસ્ત્રક્રિયાના નિષ્ણાતો હતા તેઓ હાડકાંની કુલ સંખ્યા ૩૦૦ આપે છે. આમ પરસ્પર સંખ્યામાં વિરોધ જણાતો હોવા છતાં બન્ને પરંપરાએ આપેલી સંખ્યા શાસ્ત્રીય જ્ઞાનના પાયા પર તો રચાયેલી છે જ. ચરક, યાજ્ઞવલ્કય વગેરે વેદવાદીઓ નખ અને દાંતની હાડકાંએમાં ગણના કરે છે અને સુશ્રુત, ભેલ વગેરે શલ્યતંત્રવાદીઓ તરૂણસ્થિઓની-Cartilages, કાનને બાહ્ય માંસલ ભાગ, સ્વરયંત્રનાં અસ્થિઓ, પાંસળીઓને ઉર ફલક sternum સાથે જોડનાર અસ્થિઓ, નાકનું કમલ હાડકું વગેરે આ નામે ઓળખાય છે– હાડકામાં ગણત્રી કરે છે. હાડકું કોને ગણવું અને કયી વયે હાડકાંએની ગણના કરવી એ વિષયના મતભેદને પરિણામે આ સંખ્યા ભેદ ઉત્પન્ન થયો જણાય છે. ૨૨૭ Page #237 -------------------------------------------------------------------------- ________________ ઇતિહાસની કેડી શસ્ત્રક્રિયાના વિષયમાં જોઇએ તે જુદા જુદા રેગા માટે પ્રાચીન ભારતમાં થતી શસ્ત્રક્રિયાએ વીસમી સદીમાં પાશ્ચાત્ય તબીબેને હાથે થતાં " પરેશન્સ ’ને અનેક રીતે મળતી આવતી હતી. આયુર્વેદીય શસ્ત્રક્રિયા વિષેના આધારભૂત ગ્રંથે!–રુશ્રુત તેમ જ ભેલ ( મેલસંહિતા આજે તે અપ્રાપ્ય છે પરંતુ અન્ય ગ્રન્થામાં અપાયેલાં તેનાં અવતરણા પરથી તેમાં ચર્ચેલા શાસ્ત્ર વિષે ચાક્કસ અનુમાન બાંધી શકાય તેમ છે )ની સહિતાએ!માં શસ્ત્રક્રિયાએને લગતાં વર્ણન વાંચતાં આ વિષયને કેટલી હદ સુધીને। પ્રત્યક્ષ અનુભવ પ્રાચીન આયુર્વેદનેાએ મેળવી લીધા હશે તેને કંઇક ખ્યાલ આવે છે. ન્હે કે નિષ્પક્ષ દૃષ્ટિએ ખૂલ કરવું બેઇએ કે એ વખતની શારીરવિદ્યા કે શસ્ત્રક્રિયા અત્યારના જેટલી સંપૂર્ણ હતી નહીં--હાઇ રાર્ક પણ નહીં. ચરક અને સુશ્રુત એ એ સૌથી માન્ય આયુર્વેદજ્ઞા પણ મગજ અને હૃદય એ એ અંગેાના કાય વિષે ચાક્કસ અને સાચા ખ્યાલ બાંધી શકયા હોય એમ લાગતું નથી. પરંતુ આ ક ંઈ આયુર્વેદજ્ઞાની ખામી નથી, તે વખતનાં મર્યાદિત સાધનેાની ખામી છે. એ સમયનાં સૂક્ષ્મદર્શક યંત્ર-કે જેની સહાય વડે એગણીસમી સદીમાં પાશ્ચાત્ય શારીરવિદ્યા આટલી પ્રગતિસાધના કરી શકી છે— અથવા માવલોકનનાં બીજા સાધને અસ્તિત્વમાં નહાતાં; નરી આંખથી ` જેટલું જોઇ શકાય અને માનવીના ધ્રૂજતા હાથથી જે ક્રિયાઓ થઇ શકે તે વડે જ માત્ર, એ સમયના જ્ઞાનમાં વધારે થયેા છે એ દિષ્ટએ જોતાં સદીએ પૂર્વે આર્યોએ વૈદક જેવા ગહન અને અતિવિસ્તૃત વિષયમાં કરેલી પ્રગતિ તેમની શાસ્ત્રીય સંશાધનશક્તિ અને અને બુદ્ધિબળના પુરાવા આપે છે. ‘શાસ્ત્ર' એ પ્રાગતિક (Progressive ) વિદ્યા છે. ‘શાસ્ત્ર ક ૨૧૮ Page #238 -------------------------------------------------------------------------- ________________ આયુર્વેદનું સંશોધન નામથી ઓળખાતી સર્વ વિદ્યાઓનું સંપૂર્ણ જ્ઞાન મેળવવું હજી પણ મનુષ્યજાતિને માટે અશકય છે. અર્વાચીન વૈદકવિદ્યાને લભ્ય છે તેવાં અદ્યતન સાધનાને અભાવે આયુર્વેદે પોતાના સમયમાં કરેલી પ્રગતિ જેમ આજે આપણને મર્યાદિત લાગે છે તે જ પ્રમાણે હજાર કે પંદરસો વર્ષ પછી આ વિદ્યાનો અભ્યાસ કરનારને ઈસવી સનની વીસમી સદીમાં પાશ્ચાત્યોએ કરેલી પ્રગતિ પિતાના સમયમાં થયેલી પ્રગતિની સરખામણીમાં નવી લાગે તો નવાઈ નહીં, કારણ શારીરવિદ્યા અને શસ્ત્રક્રિયા બન્નેનો આટલી હદ સુધી વિકાસ થયા પછી પણ શરીરનાં અનેક આંતરિક અંગોનું સંપૂર્ણ જ્ઞાન મેળવી શકાયું નથી અને કાર્યાચિકિત્સાના કેટલાક પ્રદેશમાં પણ ઍપેથી હજી પ્રયોગદશામાં જ છે. એટલે આયુર્વેદની સિદ્ધિઓને કેવળ અર્વાચીન દૃષ્ટિએ જ અવલોકવી વાસ્તવિક નથી. પરંતુ બેની વાત છે કે આયુર્વેદની પ્રગતિ લાંબો સમય થયાં અટકી પડી છે. આયુર્વેદનું અવલંબન કરનારા વૈદરાજેએ સૈકાઓ થયાં શારીરવિદ્યા અને શસ્ત્રક્રિયાનો અભ્યાસ ત્યજી દીધું છે. આધુનિક સમયમાં પણ તેમની બહુમતી પાશ્ચાત્યોના આ વિષયના જ્ઞાનને અપનાવી શકી નથી. આમ બન્ને પ્રકારે આયુર્વેદની પ્રગતિ સ્થગિત બની ગઈ છે, અને એ કારણને લીધે જ શિક્ષિત જનતાનું આયુર્વેદ પ્રત્યેનું માન દિન પર દિન ઘટતું જતું હોય એમ જણાય છે. આંગળીને વેઢે ગણી શકાય તેટલા જે આધુનિક આયુર્વેદોએ પાશ્ચાત્ય વૈદકને પણ અભ્યાસ કર્યો છે તેમને આયુર્વેદનું આ પતન ખટકયું છે અને તેમનાં આન્દોલનને પરિણામે વૈદરાજે પણ પાશ્ચાત્ય વૈદકનાં માન્ય તને અપનાવવા અને સાથે સાથે આયુર્વેદનાં ક્ષીણ થયેલાં અંગેનું નવેસરથી સંશોધન કરવાને તૈયાર થતા હોય એમ લાગે છે. ૨૨૯ Page #239 -------------------------------------------------------------------------- ________________ ઇતિહાસની કેડી જે સમયે પાશ્ચાત્ય વૈદકવિદ્યાએ એટલી પ્રગતિ કરી હોય કે જીવંત શરીરના અંદરના ભાગો ઍકસ-રેની મદદ વડે જોઈ શકાય, અન્ય સૂક્ષ્મ યંત્ર વડે આંખ, ગળું, નાક, એનિમાર્ગ, મૂત્રનળી, શ્વાસનળી વગેરે અવયવોનું અવલોકન કરી શકાય, આખાયે શરીરનાં આંતરિક અંગેનું હલનચલન એકસ-રે ફેટોગ્રાફ દ્વારા સિનેમાના પડદા ઉપર પ્રત્યક્ષ જોઈ શકાય અને નરી આંખે કે સૂક્ષ્મદર્શક યંત્રથી પણ જોવાનું ભાગ્યે જ શકય બની શકે તેવાં, જીવન શરીરનાં સૂફમાતિસૂમ પરિવર્તનને અભ્યાસ કરી શકાય, ત્યારે દુનિયાની સૌથી પ્રાચીન વૈદકપદ્ધતિનું અવલંબન કરનારાઓ એક જ પ્રકારની પરંપરાગત યાચિકિત્સાને આધારે પિતાના વ્યાપારને આગળ ધપાવે એ સ્થિતિ અસહ્ય છે. આયુર્વેદ અને એલોપેથીનું તુલનાત્મક જ્ઞાન આપનારા વિદ્યાલયો સમસ્ત હિન્દમાં હવે તે સંખ્યાબંધ છે; છતાં કેટલીયે આયુર્વેદ પાઠશાળાએ વૃદ્ધત્રયી અને લઘુત્રયીના પાઠો શીખવીને જ હજી સંતોષ માની રહી છે અને એથી યે આગળ વધીને કહીએ તો હજારો વ્યક્તિઓ, પિતા વૈદ્ય હોવાને કારણે જ કંઇ પણ શાસ્ત્રીય જ્ઞાન લીધા સિવાય વૈદ્યનો ધંધો ચલાવી રહી છે. આવી પરિસ્થિતિમાં આયુર્વેદ અને યુનાની વૈદ્રકની પાછળ થતો ખર્ચ લશ્કરના સૈનિકને હાલના જમાનામાં તરવાર અને ભાલાથી લડવાનું કહેવા બરાબર છે.” એવા કર્નલ બાયર્ડ અને કર્નલ બ્રુમના વિધાનમાં અવાસ્તવિકતાનું પ્રમાણ અધિક માત્રામાં છે, એમ ભાગ્યે જ કહી શકાશે. આ અસહ્ય પરિસ્થિતિનો ઉકેલ લાવવા માટે કેટલાક છૂટાછવાયા પ્રયાસો થયા છે તેમાંના દરેકને ઓછેવત્તે અંશે ફત્તેહ મળી છે અને આયુર્વેદના ભાવિ સંબંધમાં વૈદ્યો અને પ્રજામાં પણ જાગૃતિ આવતી જણાય છે. આ કાર્ય માટેના સૌથી વિશેષ સંગઠિત પ્રયત્નોમાં, ગઈ તા. ર જી નવેમ્બરથી ૮ મી નવેમ્બર સુધી બનારસમાં પંડિત માલવીયજીએ, ૨૩૦ Page #240 -------------------------------------------------------------------------- ________________ આયુર્વે દનુ સરશેાધન પંચભૂત અને ત્રિદેાષવાદના સિદ્ધાંતાના પરીક્ષણ અને પરિશેાધન માટે મેાલાવેલી વિદ્વાનેાની પરિષદ ખાસ ઉલ્લેખ માગી લે છે. એ પિરષદને અહેવાલ જ્યારે બહાર પડશે ત્યારે પંચભૂત અને ત્રિદેાષવાદના સિદ્ધાન્તા કે જેના પાયા ઉપર આયુર્વેદની આખી ઇમારત ચણાઇ છે તે વિષે કંઇક નવીન જાણવાનું મળશે એવી માન્યતા રખાય છે. તાજેતરમાં અમદાવાદમાં ગુજરાત-કચ્છ-કાઠિયાવાડ વૈદ્યસમેલનનુ હટ્ટ" અધિવેશન અને નિખિલ ભારતવર્ષીય આયુર્વેદ મહાસ ંમેલનનું પચીસમું અધિવેશન એક સાથે જ ભરાવાના સુયેાગ આવી લાગ્યે હતા. અને અધિવેશનના પ્રમુખ અને સ્વાગત પ્રમુખાનાં ભાષણામાં, સંમેલનમાં થયેલી ચર્ચાએમાં અને પસાર થયેલા હરાવામાં આયુર્વેદના સંશાધન અને પુર્વિધાનની અગત્ય સ્વીકારવામાં આવી છે. આયુર્વેદનાં અનેક પ્રાચીન અંગે ક્ષીણ થઇ ગયાં છે. તેના ઉલ્હાર કરતાં આયુર્વેદને પાશ્ચાત્ય વૈદકશાસ્ત્રમાંથી કેટલુંક લેવું પડે તેમ છે અને આયુર્વેદમાં એવાં કેટલાંક વિશિષ્ટ તત્ત્વા છે કે જેમાંથી પાશ્ચાત્ય વૈદકશાસ્ત્રને પણ કેટલુંક જાણવાનું મળી શકે તેમ છે એ હવે સર્વાનુમતે સ્વીકારાયેલી ખાબત છે. આથી, આયુર્વેદના સંશાધન અને પુનઃવિધાન વિષેની આ લેખમાળા અસ્થાને નહી ગણાય એમ ધારૂ છું. ( ૨ ) અષ્ટાંગ આયુર્વેદની વર્તમાન સ્થિતિ વૈદ્યરાજો આયુર્વેદને અપૌરુષેય માને છે. શ્રુતપરંપરા કહે છે કે સૃષ્ટિના આરંભમાં બ્રહ્માએ હજાર અધ્યાયની આયુર્વેદ સંહિતા વેદની સાથે બનાવી. બ્રહ્મા પાસેથી પ્રજાપતિએ અને પ્રજાપતિ પાસેથી અશ્વિનીકુમારે એ એ વિદ્યાનું અધ્યયન કર્યું. અશ્વિનીકુમારે। પાસેથી ઇંદ્રે અને ઇંદ્ર પાસેથી ઋષિએએ આયુર્વેદનું શિક્ષણ લીધું. ઋષિએ દ્વારા આયુર્વેદને પૃથ્વી ઉપર પ્રચાર થયા. આયુર્વેદ એ અથવ વેદના ( કેટલાકને મતે ઋગ્વેદને!) ઉપવેદ ગણાય છે. ૩૧ Page #241 -------------------------------------------------------------------------- ________________ ઇતિહાસની કેડી જે જે વિદ્યાએ લેાકમાં ખૂબ જ માન્ય થયેલી હાય તે વિદ્યા વિષે આવી શ્રુતપરંપરા યેાજાય એ પ્રાચીન હિન્દ જેવા ધર્માં પરાયણ દેશમાં તદ્દન સ્વાભાવિક છે. વેદેશને અથવા આયુર્વેદને અપૌસ્ત્રેય માનવા કે કેમ એ એક જુદી જ વાત છે, પરંતુ આયુર્વેદમાં ન્યાય, સાંપ્ય અને દર્શનશાસ્ત્રનાં વિવિધ તત્ત્વાની જે રીતે ગૂથણી થયેલી છે, માસિક તંત્રનું સંપૂર્ણશે વૈજ્ઞાનિક કહી શકાય એવું જે વિવરણ કરવામાં આવ્યું છે અને આયુર્વેદને ઉદ્દેશ માત્ર શરીરની જ નહીં પરંતુ આત્માની વસ્થતા પણ સાધવાના છે તે જોતાં, શરીરમાયું હતુ ધર્મસાધનમ્ એ પ્રમાણે ધર્મ સાધનને મહત્ત્વ આપનારા દેશમાં તેને આવી ઉચ્ચ પ્રકારની માન્યતા મળે એ કુદરતી જ છે. ચરકે કેવળ આરેાગ્યાથી આત્માના જ નહી, મેક્ષાથી અને ચારિત્ર્યશીલ આત્માના વિચાર પણ કર્યો છે. ન્યાય, સાંપ્ય અને ખીજાં દર્શનના સિદ્ધાન્ત વડે ચરક અને સુશ્રુતે કરેલા માનસતન્ત્રને વિચાર, આધુનિક વિજ્ઞાનશાસ્ત્રીઓને માન્ય થઇ શકે એવા છે. માનસતંત્ર અને ભૌતિકવાદની શાસ્ત્રીય વિચારણા આયુર્વેદનાએ જ સૌથી પ્રથમ ચલાવી હતી એમ કહેવામાં વાંધો નથી. શ્રી વ્રજેન્દ્રનાથ સીલે આયુર્વેદના પંચમહાભૂતવાદને આધુનિક પદાર્થવિજ્ઞાનની પરિભાષામાં સમજાવ્યા છે. મદ્રાસ સરકારની આયુર્વેદ સમિતિના અહેવાલમાં કૅપ્ટન જી. શ્રીનિવાસમૂર્તિએ પાશ્ચાત્ય વિજ્ઞાનના છેલ્લામાં છેલ્લા ઉપદેશે સાથે પંચમહાભૂતવાદનું સામ્ય છે એમ બતાવી આપ્યું હતું. આમ જોઇ શકાશે કે આયુર્વેદે ધર્મ અને વિજ્ઞાનને સ્પષ્ટ રીતે વિભક્ત ન બનાવવા છતાં પેાતાની વૈજ્ઞાનિકતા એછે અંશે પણ ગુમાવી નહેતી. આધુનિક વૈદકવિદ્યાની જુદી જુદી જે શાખાએની થેડા સૈકા થીજ ખીલવણી થયેલી છે, તે લગભગ બધી જ એછે કે વત્તે અંશે આયુર્વેદ જાણનારાએને અવગત હતી, એમ આયુર્વેદીય ગ્રન્થકારે જે પ્રકારે પોતાના ગ્રન્થામાં એ પરત્વે ચર્ચા કરી છે અને કાઇ કા સ્થળે પરસ્પરના મતભેદો પણ બતાવ્યા છે તે ઉપરથી જણાઇ આવે છે. ૨૩૨ Page #242 -------------------------------------------------------------------------- ________________ આયુર્વેદનું સંશોધન પરંતુ એ પ્રાચીન આયુર્વેદની અર્વાચીન સ્થિતિ સહેજ વિસ્તારથી તપાસવાની જરૂર છે. શલ્ય, શાલાક્ય, કાયચિકિત્સા, ભૂતવિદ્યા, કૌમારભૂત્ય, અગરતંત્ર, રસાયણતંત્ર અને વાજીકરણતંત્ર એ પ્રમાણે આઠ અંગોમાં આયુર્વેદને વિભક્ત કરવામાં આવ્યો છે, પરંતુ કાયચિકિત્સાનાં કેટલાંક મહત્ત્વનાં અંગે સિવાય બાકીનાં અનેક અંગેના જુદા જુદા વિભાગો પરનું નિષ્ણાતપણું વૈદ્યોના એક મોટા ભાગે ગુમાવી દીધું છે. રસાયણ જેવું અતિમહત્વનું અંગ પણ અજ્ઞાનીએને હાથ જવાથી “જે ખાય રસાણ તે જય મસાણ” જેવી કહેવતો લોકબત્રીસીએ ચડી છે. વૈચરાગ નમતુખ્ય વનરાગસર જેવી ઉકિતઓ જાઈ છે. શવ્યાંગ તો સૈકાઓ થયાં નાશ પામી ગયું છે અને બીજા અંગેની સ્થિતિ પણ કંઈ બહુ સારી નથી. આ બાબતમાં, તાજેતરમાં જ અમદાવાદમાં ભરાયેલ નિખિલ ભારતવર્ષીય આયુર્વેદ મહાસંમેલનના અધ્યક્ષ પં. ગોવર્ધનરામ છાંગાણ ભિષફકેસરીને વિચારે અ ઉતારવા મને પ્રસ્તુત લાગે છેઃ “આપ જાણે છે કે આયુર્વેદ શલ્ય, શાલાય, કાયચિકિત્સા, ભૂતવિદ્યા, કૌમારભૂત્ય, અગદતંત્ર, રસાયણ અને વાજીકરણ એ આઠ મુખ્ય અંગમાં વિભકત છે. ભગવાન ધન્વન્તરિએ આ સર્વમાં શલ્યાંગને પ્રધાન માન્યું છે, પરંતુ બૌદ્ધ સામ્રાજ્યના સમયથી ભારતમાં તેનો હાસ થતાં થતાં આજે તે નષ્ટપ્રાય થઈ ગયું છે. એ જ પ્રમાણે અન્ય અંગોની દશા પણ જે સાચું કહેવામાં આવે તે કંઈ બહુ સારી નથી. વૈદ્યરાજોનું અભિમાન માત્ર કાયચિકિત્સા ઉપર જ અવલંબિત છે. તે પણ કેવળ મહર્ષિઓની સરળ ચિકિત્સા અને કેટલીક પ્રભાવ બતાવનારી ઔષધિઓને જ પ્રતાપ છે. તમે તમારી છાતી ઉપર હાથ મૂકીને વિચારે કે શું આપણે એ ફલવતી કાયચિકિત્સાની ઋષિમુનિપ્રણિત પ્રણાલિનું પણ પૂર્ણપણે પાલન કરીએ છીએ? અંતરાતમાં ઉત્તર આપશે કે, ને; કારણ, આપણે એ કાયચિકિત્સાના મહત્ત્વને પણ ધીરે ધીરે ઘટાડી રહ્યા છીએ. સાચું ૨૩૩ Page #243 -------------------------------------------------------------------------- ________________ ઇતિહાસની કેડી કહેવામાં આવે તો આપણામાંના ઘણા સજજનો એવા છે કે જેઓ આયુર્વેદનું કેવળ નાટક રચી રહ્યા છે. તેની આડે કાઈ લોપિથી અથવા હોમીઓપેથી દ્વારા પોતાનું કામ ચલાવે છે. મારે કહેવું પડશે કે તેમને પિતાના ઘરવાળાઓ પર વિશ્વાસ નથી....... આપણે કર્માભ્યાસનો છેક જ ત્યાગ કર્યો છે. તૈયાર મળતી દેશી-વિદેશી વસ્તુઓ. વડે જ આપણે કામ ચલાવી રહ્યા છીએ.” આયુર્વેદનો ઉપયોગ કરનારાઓ પૈકીને મોટો ભાગ સમયની સાથે આગળ વધી શક્યો નથી. ચરક કે સુશ્રતની સંહિતાઓ રચાઈ ત્યારે જે રોગનું નામનિશાન નહોતું તેવા રેગે જેમ કે મેનિનજાઇટિસ રિકેટ, બ્લડપ્રેશર વગેરે ઉદ્ભવેલા છે અને જૂની પદ્ધતિ પ્રમાણે જ કાર્ય કરનારા વૈદ્યરાજે એ સર્વનું અદ્યતન જ્ઞાન ધરાવે છે એમ માની શકાતું નથી. આયુર્વેદના કેટલાક પ્રશંસકે આયુર્વેદીય નાડી જ્ઞાનનાં બેહદ વખાણ કરે છે અને આયુર્વેદની પ્રતિષ્ઠા માત્ર તેને જ આધારે જળવાઈ રહી હોવાનું જણાવે છે. કેટલાક વૈદ્યો પણ માત્ર નાડી વડે જ રોગ પારખવાનો દાવો કરે છે. આ દાવો કેટલો પોકળ અને અર્થહીન છે તે વિષે હું કંઈ પણ જણાવ્યું તે કરતાં, પાશ્ચાત્ય અને પૌત્ય શાસ્ત્રોનો તુલનાત્મક અભ્યાસ કરનાર માન્ય વૈદ્યને અભિપ્રાય ટાંક તે જ વધારે ઇષ્ટ છે. એકવીસમા નિખિલ ભારતવર્ષીય આયુર્વેદ મહાસંમેલનના પ્રમુખ કવિરાજ ગણનાથ સેન સરસ્વતી નાડી જ્ઞાન વિષે જણાવે છે કે “માત્ર નાડી તપાસીને બધા રોગો પૂરેપૂરી રીતે જાણી લેવાની ગૂઢ નાડીવિદ્યા કે જેની સાધારણ જનસમૂહ અને કેટલાક વૈદ્યો પણ ભારે સ્તુતિ કરે છે તે નાડી પરીક્ષાનો પ્રાચીન મહર્ષિઓએ તથા ચરક, સુશ્રુત, વાલ્મટ અને ચક્રપાણિ જેવા આચાર્યોએ જરા પણ ઉલ્લેખ કર્યો નથી; જેથી આ સંપ્રદાય પાછળથી નીકળ્યો છે એ નિઃસંશય છે. છેલ્લા કેટલાક સૈકાઓમાં થયેલા ૨૩૪ Page #244 -------------------------------------------------------------------------- ________________ આયુર્વેદનું સંશોધન અર્ધશિક્ષિત વૈદ્યો કે જેઓ પોતાના બુદ્ધિરૂપી નેત્રને ઉપયોગ બરાબર કરી ન શક્યા અથવા એ વિષયમાં બેદરકાર રહ્યા તેઓએ પિતાનું અજ્ઞાન ઢાંકવા માટે આ નાડીવિદ્યાનું ધતિંગ ચલાવ્યું હોય એમ જણાય છે. નિદાનમાં નાડી જ્ઞાન, જરૂર, સારી રીતે મદદ કરી શકે છે પણ નાડીમાંથી બધી ખબર પડે છે એ અંધવિશ્વાસ તરફ તિરસ્કાર દર્શાવતાં મને જરા પણ સંકોચ થતો નથી. આ વિષયમાં અંધશ્રદ્ધાળુ જનસમાજનું અજ્ઞાન દૂર કરવું જોઈએ. આપણે પ્રામાણિક અને સત્યવાદી બની, જે ન જાણતા હોઈએ તે જાણી લેવાનો પ્રયત્ન કરીએ તેમાં આપણું કલ્યાણ છે, પણ અજ્ઞાન છુપાવવા માટે હસીને સર્વાપણું બતાવવાનો ઢોંગ કરવો એ અતિહાનિકર છે. જેઓ આવી રીતે નાડીસાનનો દંભ કરે છે તેઓ માટે જ આ મારું કથન છે......ચિકિત્સામાં જેમ નાડીની બિલકુલ ઉપેક્ષા કરવી ન જોઈએ તેમ જ નાડી જ્ઞાનથી બધું જ કહેવાનો ઢોંગ પણ ન કરવો જોઈએ.” બીજા અનેક વિદ્વાન વૈદ્યોએ પણ નાડીવિદ્યા પરત્વે આવા જ વિચારે વ્યક્ત કરેલા છે. જે કે હવે તો આયુર્વેદના પુનર્વિધાનને પ્રશ્ન માત્ર આયુર્વેદનાં અષ્ટગોમાં જ મર્યાદિત રહેવો ન જોઈએ. અભ્યાસ માટેનું એક નવીન ક્ષેત્ર આયુર્વેદ સમક્ષ પડેલું છે. આથી કોઈ એમ ન ધારે કે અર્વાચીન વૈદકનો અભ્યાસ કરી આયુર્વેદમાં તેનો સમન્વય કરવા જતાં, પાશ્ચાત્ય વૈદક જ પ્રધાન સ્થાનને પ્રાપ્ત કરી લેશે. જુદી જુદી વૈદક પદ્ધતિઓ એક સાથે કાયમ તો રહેશે જ, પરંતુ હિંદમાં આયુર્વેદે પ્રાપ્ત કરેલું વિશિષ્ટ સ્થાન, જે તેને સંશોધિત કરવામાં આવે તો, કદિ પણ ચાલ્યું જશે નહીં, કારણ કે હિંદની સંસ્કૃતિ અને પ્રકૃતિ બન્નેને અનુકૂળ આવે એવી વિશિષ્ટતાઓ તે ધરાવે છે. આયુર્વેદ શાસ્ત્ર વૈજ્ઞાનિક છે, અપરાય છે, પાશ્ચાત્ય વિજ્ઞાનમાં શેડ્યાં જડતાં નથી એવાં તો તેમાં છે, વિજ્ઞાન તેમ જ કળા બન્નેની ૨૩૫ Page #245 -------------------------------------------------------------------------- ________________ ઇતિહાસની કેડી દષ્ટિએ એ શાસ્ત્ર એકસરખું આકર્ષક છે વગેરે કહ્યા કરવાથી જ આયુર્વેદનો ઉદ્ધાર કંઈ થઈ શકતો નથી. કવિરાજ ગણનાથ સેનના શબ્દોમાં કહીએ તો, “ચરક અને સુપ્રતના જમાનાઓ પછી એ સંહિતાઓમાં કહેલાં અનેક દરદનાં રૂપ ફરી ગયાં છે અને અનેક દરદો નવાં પ્રગટ થયાં છે. ચરક સુબ્રતાદિ સંહિતાઓમાં કહેવા અનેક કીમતી દ્રવ્યોનો આજે નિશ્ચય થતો નથી. આ સર્વ આપણે પૂરેપૂરું જાણી લેવું જોઈએ. પાશ્ચાત્ય પદ્ધતિથી શોધાયેલ કેટલાંક તાજાં સત્ય ઉચ્ચતર ભૂમિકા ઉપર છે. એથી પણ ત્રિદેવવાદ વધારે ઉચ્ચતર છે કે જે વાદ પ્રકૃતિ, શરીર અને રોગવિજ્ઞાનની આપણું સુવિદિત ચિકિત્સાઓની જ નહિ પણ ઔષધિશાસ્ત્ર અને વ્યવહારૂ ચિકિત્સાશાસ્ત્રની પણ ચાવી આપે છે. આયુર્વેદને ઉન્નત સ્થિતિએ પહોંચાડવા આ ત્રિદોષવાદ આપણે સારી રીતે સમજવો જોઈએ અને જગતને સમજાવવા જોઈએ.” અષ્ટાંગ આયુર્વેદની વર્તમાન સ્થિતિ આવી છે. એની સર્વતોમુખી ઉન્નતિ માટે પ્રયત્નો કરવા તે, એ વિષયમાં ધંધાદારી તેમ જ બીજી રીતે રસ ધરાવનારાઓની ફરજ છે. આયુર્વેદ અને શસ્ત્રક્રિયા વિદકવિદ્યાનાં જે વિશિષ્ટ અંગમાં ભૂતકાળમાં આર્યોએ પ્રગતિ સાધી હતી અને વર્તમાનકાળમાં જેમાં આયુર્વેદને પ્રગતિ સાધવાને અવકાશ છે તેમાંના કેટલાંકની ચર્ચા રસમય થઈ પડશે. આયુર્વેદને લગતા બીજા અનેક વિષયોની ચર્ચા ન કરતાં ઉપલી મર્યાદામાં આવતા થોડાક વિપ–જેમાંના કેટલાક વિષે તો હજી માત્ર નહીં જે જ ઉહાપોહ થયો છે–ને જ અહીં સ્પર્શ કર્યો છે. શલ્યાંગ એટલે કે શસ્ત્રક્રિયાનું સ્થાન અષ્ટાંગ આયુર્વેદમાં ખૂબ જ ર૩૬ Page #246 -------------------------------------------------------------------------- ________________ આયુર્વેદનું સાધન મહત્ત્વનું હતું. આયુર્વેદજ્ઞાએ જે સમયની સાથે જ રહેવું હોય તો એ અંગને પુનરુદ્ધાર કર્યા સિવાય છૂટકો નથી. પાશ્ચાત્યાએ એ વિષ્યમાં જે પ્રગતિ કરી છે તે શારીરવિદ્યાના તેમના અદ્યતન જ્ઞાનને જ આભારી છે, શારીરવિદ્યાના અદ્યતન જ્ઞાન સિવાય શસ્ત્રક્રિયાનું જ્ઞાન મેળવી પણ શકાય નહીં, એટલે એ બે પરસ્પરના પૂરક વિષયોનું પરિશીલન પણ આયુર્વેદને વર્તમાન વિજ્ઞાનનો સમોવડિયો બનાવવાને માટે આવશ્યક છે. આયુર્વેદીય શસ્ત્રક્રિયા એ શસ્ત્રક્રિયાની દુનિયામાં સૌથી પ્રાચીન અને સૌથી વધારે શાસ્ત્રીય પદ્ધતિ હતી. વેદ જેટલા અતિપ્રાચીન વેદમાં શરીરનાં જુદાં જુદાં અંગોનાં નામ મળી આવે છે અને બીજા પણ એવા કેટલાક ઉલ્લેખ મળે છે જેથી એમ પી શકાય કે, માત્ર ગૂમડાં ફાડવાં, પાટાપીંડી કરવી એવી તદન સામાન્ય કાર્યપ્રણાલિ કરતાં તે વખતના આ શસ્ત્રક્રિયાની બાબતમાં વધારે આગળ વધેલા હતા. ઉપરાંત અન્ય વેદમાં તેમ જ ઉપનિષદોમાં અને ઈસવી સન પૂર્વના સંસ્કૃત સાહિત્યમાં પણ શરીરના જુદા જુદા અવયવ વિષે અથવા અમુક પ્રકારની શસ્ત્રક્રિયા વિષે પ્રકીર્ણ ઉલ્લેખ મળી આવે છે. શસ્ત્રક્રિયાનો જે પ્રમાણમાં વિકાસ થયો હતો તે જોતાં શારીરવિદ્યાનો વિકાસ પણ પ્રમાણમાં થયો જ હોવો જોઈએ. અત્યારે વૈદ્યકીય કોલેજોમાં અભ્યાસ કરનારને શારીરવિદ્યાનો પ્રત્યક્ષ અભ્યાસ કરવાની તક સાંપડે છે એવી જ તક પ્રાચીન કાળમાં પણ આયુર્વેદના વિદ્યાર્થીઓને સાંપડતી હતી. કૌટિલ્યના અર્થશાસ્ત્રમાં શકમંદ સંજોગોમાં મરી જનાર માણસના શરીરની આશમૃતપરીક્ષા (Postmortem Examination) કરવા માટેના કાયદાની નોંધ કરવામાં આવી છે. અર્થશાસ્ત્રનો સમય સામાન્ય રીતે ઈસવી સનની પૂર્વે પાંચમા સૈકાને ૩૭ Page #247 -------------------------------------------------------------------------- ________________ ઇતિહાસની કેડી ગણુએ તે પણ આ પ્રકારને કાયદો બહુ જૂનો હોવો જોઈએ એમ સહેજે અનુમાન થઈ શકે છે. સુશ્રુત સંહિતાના છઠ્ઠા અધ્યાયમાં મરેલા શરીરના “બહારના તેમ જ અંદરના અવયવો પ્રત્યક્ષ જોવા” માટેની વિધિની વિગતવાર નેંધ છે. એમાં મુડદાને સાત દિવસ સુધી નદી વગેરેમાં એકાંત પાણીમાં ડુબાડીને કહાવરાવ્યા બાદ તેને બહાર કાઢી વાંસ અથવા ઝાડની છાલને બનાવેલા ઉપકરણથી ઘસીને શરીરના અવયે જોવાનું કહ્યું છે. શવચ્છેદની આ પદ્ધતિ પ્રમાણમાં સ્થળ છે અને પાશ્ચાત્યો અત્યારે શવચ્છેદની જે પદ્ધતિનો ઉપયોગ કરે છે તે વધારે શાસ્ત્રીય છે. પરંતુ સૈકાઓ પૂર્વ જ્યારે આખી યે દુનિયામાં વૈદકજ્ઞાન માત્ર “પ્રાથમિક’ પ્રયોગદશામાં હતું–કારણ પ્રયોગદશા માં તો વાસ્તવિક રીતે જોતાં અત્યારે પણ છે–ત્યારે ઈસવી સન પૂર્વે ચોથા અથવા પાંચમા સૈકામાં આયુર્વેદે પ્રાપ્ત કરેલી સિદ્ધિઓ, તટસ્થ દષ્ટિએ જોતાં, વિરલ છે એમ લાગ્યા વગર રહેશે નહીં. આ સમયમાં, દુનિયામાં માત્ર હિંદ એજ એવો પ્રદેશ હતો કે ત્યાં શસ્ત્રક્રિયા તેમ જ શારીરવિદ્યાએ આટલી પ્રગતિ કરી હોય. ઈજીપ્તમાં મૂએલાં માણસોનાં શરીરમાં મસાલો ભરીને તે શરીરને લાંબા સમય સુધી સાચવી રાખવામાં આવતાં, પરંતુ મુડદાંની કોઈ પણ પ્રકારની અવહેલના કરનાર સામે ઈજીપ્તના લોકે એટલો ધિકાર બતાવતા કે મૃત શરીરનાં આંતરિક અંગેને મસાલો ભરવા માટે કાઢી જનાર માણસને પિતાનું કામ થઈ રહે કે તરત લોકેના હુમલામાંથી બચવા માટે જીવ લઈને નાશી જવું પડતું. આમ હોવાથી ઈજીપ્તના લોકે બીજી રીતે સંસ્કૃતિમાન હોવા છતાં અને પ્રાચીન હિન્દના વૈદ્યોની માફક ત્યાં પણ એક દવા કરનારો વર્ગ અસ્તિત્વમાં હોવા છતાં તેઓ શારીરવિદ્યા સંબંધી ઘોર અજ્ઞાનને લીધે કાયચિકિત્સા કે શસ્ત્રક્રિયા બેમાંથી એકે વિષયના જ્ઞાનમાં બહુ મહત્ત્વને વધારે કરી શક્યા નહોતા. ૨૩૮ Page #248 -------------------------------------------------------------------------- ________________ આયુર્વેદનું સંશોધન ગ્રીસમાં પણ આ બધા વિષે ખૂબ જ અજ્ઞાન હતું. ધમની Artery શબ્દ જે અત્યારે “શુદ્ધ લોહીને વહી જનારી નળી' એવા અર્થમાં વપરાય છે તે શબ્દને ખરા અર્થ તો “પવનને લઈ જનારી નળી' એવો થાય છે! આ પરથી પશ્ચિમમાં શારીરવિદ્યા વિષે કેવા પ્રકારનું અજ્ઞાન તે વખતે પ્રવર્તેલું હતું તેનો ખ્યાલ આવશે. ગ્રીસમાં આ માન્યતા પ્રચલિત હતી. વળી તે ઉપરાંત બીજી એક એવી માન્યતા હતી કે હૃદય બે ફેફસાંઓની વચ્ચે આવેલું છે અને હદય ધડકે ત્યારે ફેફસાં તેની બન્ને બાજુએ ગાદીની ગરજ સારે છે ! શારીરવિદ્યા વિષે જેનું જ્ઞાન ગ્રીસમાં વજનદાર ગણાતું તે એરિસ્ટોટલના આ વિચારો છે! આ બધા સાથે સુશ્રુતસંહિતામાં વર્ણવેલી શસ્ત્રક્રિયાઓ અને આર્યોના શારીરજ્ઞાનની સરખામણી કરવામાં આવશે તો વૈદકવિદ્યામાં દુનિયામાં સૌથી પહેલી અને આશ્ચર્યજનક પ્રગતિ કરનાર હિન્દુઓ જ હતા એમ લાગ્યા વગર રહેશે નહીં. ગૂમડાં ફાડવા જેવી તદ્દન સામાન્ય પ્રકારની શસ્ત્રક્રિયાઓ માટે શારીરવિદ્યાના જ્ઞાનની ઝાઝી જરૂર નથી, પરંતુ પ્રાચીન હિન્દમાં આ કરતાં બહુ જ ઉચ્ચ કક્ષાની શસ્ત્રક્રિયાઓ થતી. આખ, કાન, નાક, મેં, ગળું તથા ખાપરીના ઉપલા ભાગ પર સાદી શસ્ત્રક્રિયાઓ થતી. કંઠમાળ, થાઈરાઈડગ્રથિ, વેલ, પરવાળાં, મોતિયે, નાકના મસા એ સર્વ માટે પણ શસ્ત્રક્રિયાઓ થતી. હરસ, ભગંદર, પથરી, સડતાં હાડકાં કાઢી નાખવાં, વધરાવળ, જળોદર વગેરે દરદો પર થતી શસ્ત્રક્રિયાઓ આધુનિક શસ્ત્રક્રિયાને અનેક પ્રકારે મળતી આવતી હતી. ઉપરાંત, અંત્રાવરોધ (Intestinal obstruction) થતાં પેટ ચીરીને આંતરડાનો મળ દૂર કરવામાં આવતો અને આંતરડાને પાછું યથાસ્થિત ગોઠવી દેવામાં આવતું. સુવાવડ વખતે સ્ત્રી મરણને કાંઠે આવી હોય ત્યારે તેનું પેટ ચીરીને બાળકને કાઢી લેવામાં આવતું. (જુઓ, પ્રત્યક્ષ શારીર,” અનુવાદ, ઉપદ્યાત, પૃ. ૧૦). આ શસ્ત્રક્રિયાઓ પ્રાચીન હિન્દના આયુર્વેદજ્ઞો જ્યારે કરતા હતા ત્યારે કલોરોફોર્મ કે એવી કઈ જ દવાની શોધ થઈ નહતી, એ ખાસ ધ્યાનમાં રાખવાનું છે. ૨૩ Page #249 -------------------------------------------------------------------------- ________________ ઇતિહાસની કેડી ઉપરાંત, પેશાબ બંધ થઇ જતાં મૃત્રમા માં સળી નાંખી પેશાબને રસ્તા આપવાની શેાધ પ્રથમવાર હિન્દમાં થઇ હતી તેમ જ બનાવટી નાક બેસાડવાની કળા પણ હિન્દમાંથી જ બીજા દેશામાં પ્રસરી હતી. એવા સ્પર્ધા એકરાર હવે અનેક પાશ્ચાત્ય વિદ્વાનાએ પણ કર્યા છે. પરંતુ આ સ્થિતિ લાંખે। સમય ચાલી નહીં અને પરિણામે શારીવિદ્યા તેમ જ શસ્ત્રક્રિયાને વિકાસ અટકી ગયા. અશેકના સમયથી સમસ્ત ઉત્તર હિન્દમાં અહિંસાની લાગણી પ્રધાનપદ પામતી ગઇ, જેથી શવચ્છેદ બંધ થઇ ગયે!. એટલે કે આયુર્વેદીય શસ્ત્રક્રિયા અને શારીરવિદ્યાની અવનતિ ત્યાર પછીના સમયથી શરૂ થઇ. પછીના સમયમાં કાયચિકત્સા, ઔષધિજ્ઞાન વગેરેમાં સારા જે ઉમેરે। થયા, પરંતુ આયુર્વેદની પેલી એ પ્રધાન શાખાએક તે પાંગળી બનતી ગઇ. વિદ્વાન ગણાતા ગ્રંથકારો પણ આ જ્ઞાનથી સર્વ રીતે વંચિત રહ્યા હતા. સુશ્રુતસંહિતામાં એક સ્થળે ધમનીએને હૃદય સાથે જોડાયેલી અને ખીજે એક સ્થળે નાભિ સાથે વ્હેડાયેલી કહી છે, પરંતુ આ પરસ્પરવિરેાધી વિધાને પર પાછળના કાઇ પણ લેખકે અગર ટીકાકારે ટિપ્પણું કર્યું નથી ! . શારીરવિદ્યાના વિકાસના સાધન તરીકે શવચ્છેદ બંધ થયા છતાં શસ્ત્રક્રિયા લાંબા સમય સુધી ચાલુ તેા રહી જ હાવી જોઇએ. રાસ્ત્રક્રિયાનુ આ સ્વરૂપ સંપૂર્ણશે શાસ્ત્રીય હશે કે કેમ એ વિષે તે શંકા જ છે. પરંતુ ગંભીર કહી શકાય એવા પ્રકારનાં કેટલાંક ‘ આપરેશને’ અેડ નવમી-દસમી સદી સુધી થતાં એમ ઐતિહાસિક ઉલ્લેખા પરથી જણાય છે. ગૂજરાતને ચૌલુક્ય રાજા મૂળરાજ પાતાની માતા લીલાદેવીના ગર્ભમાં જ હતા ત્યારે લીલાદેવી મરણ પામી હતી, એટલે તેનુ પેટ ચીરીને મૂળરાજને જીવતેા બહાર કાઢવામાં આવ્યા હતા, એમ ઇતિહાસ કહે છે. એ સમયની શસ્ત્રક્રિયા વિષે વિશેષ વિગતા લક્ષ્ય નથી, પરંતુ આટલેા ઉલ્લેખ પણ કીમતી થઇ પડે તેમ છે. ૨૪૦ Page #250 -------------------------------------------------------------------------- ________________ આયુર્વેદનું સંશોધન આ પછી શસ્ત્રક્રિયાનો વારસો વૈદ્ય પાસેથી હજામને મળ્યો, જે પરંપરા દેશના ખૂણેખૂણામાં હજુ ચાલુ છે. કેટલાંક ગામડાંઓમાં તો શસ્ત્ર અને ચિકિત્સક બન્નેની ગરજ હજામે સારે છે. તેમના હાથે થતી કાયચિકિત્સા કે શસ્ત્રક્રિયા છે અંશે પણ શાસ્ત્રીય નથી, છતાં કેટલાક વૈદ્યોની જેમ તેઓ પણ લાંબા અનુભવ અને કેટલીક ચમત્કારિક ઔષધિઓને પ્રતાપે પિતાનું મહત્ત્વ જાળવી રહ્યા છે. આયુર્વેદનો એક મહત્ત્વ વિભાગ પશુવૈદકનો હતો. રાજદરબારમાં શાલિહોત્ર, હસ્તિરોગવિદ્યા વગેરેના જ્ઞાતાઓનું મહત્ત્વનું સ્થાન હતું. પશુવૈદકમાં શસ્ત્રક્રિયાનું પણ એક વિશિષ્ટ સ્થાન હતું, પરંતુ આજે તે ગ્રામપ્રદેશોમાંના કેઈ અપવાદ સિવાય એ વિદ્યાના જ્ઞાનનું નામનિશાન નથી અને પરદેશી પશુરોગવિદ્યા એ જ આપણે એકમાત્ર આશ્રય છે. અર્વાચીન વૈવામાં શસ્ત્રક્રિયાના જ્ઞાનનો પ્રચાર નથી અને શારીરવિદ્યાનું જ્ઞાન પણ પ્રમાણમાં મર્યાદિત છે, અને જે છે તે પણ મોટે ભાગે વ્યવહારૂ નથી. આયુર્વેદ મહાસંમેલનના પ્રમુખ પં. છાંગાણી કહે છે તેમ કર્માભ્યાસનો ત્યાગ થયો છે. કેટલાક જાણીતા વૈદ્યોને શરીરના ઉપયોગી અંગેના કાર્યની પૂરી ખબર નથી તેમ જ એક વૈદ્ય શવચ્છેદ થતા જોઈને બેભાન જેવા થઈ ગયેલા તે હું જાણું છું. સ્પષ્ટ કરવાની જરૂર છે કે આમાં કોઈને પણ વ્યક્તિગત વાંક નથી, પરંતુ લાંબા સમયથી છૂટી ગયેલા કર્મભ્યાસનું પુનરાવન કરવા જોઈએ તેવા પ્રયાસ થયો નથી એ જ માત્ર આ પરિસ્થિતિનું કારણ છે. જે સમયે દુનિયાના કોઈ પણ દેશમાં શસ્ત્રક્રિયા અને શારીરવિદ્યાનું અસ્તિત્વ નહોતું ત્યારે એ વિષયમાં શાસ્ત્રીય વિકાસ સાધનાર આયુર્વેદના વંશજોને વીસમી સદીમાં એ બેમાંથી એકે વિદ્યાનું પૂરું જ્ઞાન ન હોય તો આયુર્વેદની ઉપયોગિતા અથવા શાસ્ત્રીયતા પ્રત્યે પ્રજા બેદરકાર રહે એ સ્વાભાવિક છે. આ દિશામાં ૨૪૧ Page #251 -------------------------------------------------------------------------- ________________ ઈતિહાસની કેડી કેટલાક છૂટાછવાયા પ્રયત્ન થયા છે, પરંતુ એટલું જ માત્ર બસ નથી. ચરક કે સુશ્રુતના ઠરાવેલા અધ્યાયોના જ અધ્યયન ઉપરાંત વચછેદના પ્રત્યક્ષ દર્શન વડે રચાયેલાં એ વિષયનું અદ્યતન જ્ઞાન આપનાર પાઠ્યપુસ્તક પ્રકટ થવાં જોઈએ અને વ્યવહારું જ્ઞાન માટે આયુર્વેદ વિદ્યાલયોમાં અત્યારે છે તે કરતાં વિશેષ સગવડે થવી જોઈએ. દરેક આયુર્વેદનું શસ્ત્રવૈદ્ય થઈ ન શકે એ સમજી શકાય એવી વાત છે, પરંતુ સમયની સાથે રહેવા માટે, પાશ્ચાત્યાએ શેાધેલાં કેટલાક સત્યો કે જે, કવિરાજ ગણનાથ સેન કહે છે તેમ, ઉચ્ચતર ભૂમિકા પર છે તેમનું અધ્યયન અને આયુર્વેદમાં તેમને સમન્વય તો જરૂરી છે જ. વર્તમાનકાળમાં રહીસહી કાયચિકિત્સા વડે જે કે આયુર્વેદનું મહત્ત્વ જળવાયેલું છે, છતાં શવદ ઈત્યાદિ પ્રત્યક્ષ પ્રમાણેને આધારે તૈયાર થયેલી શારીરવિદ્યાના અઘતન જ્ઞાન સિવાય કાયચિકિત્સાનું પણ અઘતન જ્ઞાન સંભવી શકતું નથી એટલું ધ્યાનમાં રાખવાની જરૂર છે. આયુર્વેદ અને કામશાસ્ત્ર કાશાસ્ત્ર એ છે કે આયુર્વેદનું એક પ્રત્યક્ષ અંગ નથી, પરંતુ આયુર્વેદના ગ્રંથમાં એને લગતું જેવું અને જેટલું લખાણ છે તે જોતાં કામશાસ્ત્રને આયુર્વેદનું એક મહત્વનું આનુષગિક શાસ્ત્ર ગણવું એ ઈષ્ટ છે. ચરક, સુશ્રત, વાલ્મટ ઇત્યાદિ માન્ય ગ્રંથમાં કામશાસ્ત્રના વિષયની જે ચર્ચા કરવામાં આવી છે તે આરોગ્યાર્થી દેહ અને આરેગ્યાર્થી આત્મા એ બેની દષ્ટિએ મોટે ભાગે છે, જ્યારે વાસ્યાયન કામસૂત્ર અને તેનાં અનુષંગી અન્ય સંખ્યાબંધ પુસ્તકોમાં કામશાસ્ત્રના વિષયની કરેલી ચર્ચા આખા સમાજને દૃષ્ટિમાં રાખીને અને મનુષ્યની પ્રકૃતિ વાંછનાઓને સંતોષ આપવા સાથે ધર્મ અને આરોગ્યના સાધનની નજરે થયેલી છે. ૨૪૨ Page #252 -------------------------------------------------------------------------- ________________ આયુર્વેદનું સંશોધન અત્રે, કામશાસ્ત્રના અન્ય ગ્રંથ અને આયુર્વેદના ગ્રંથને ગોટાળા કરી દેવાની જરૂર નથી. આયુર્વેદે પોતાના વિષયનું સમગ્ર રીતે નિરૂપણ કરતાં તેની મર્યાદામાં આવતા કામશાસ્ત્રના વિષયની ચર્ચા કરી છે, જ્યારે વાત્સ્યાયનાદિનો કામશાસ્ત્ર એજ એક માત્ર વિષય છે. એટલે ચરક, સુશ્રત ઈત્યાદિનું શાસ્ત્ર સમાજ કરતાં દવાનું– સ્વાર્થનું શાસ્ત્ર વધારે અંશે છે, વાત્સ્યાયન વગેરેનું શાસ્ત્ર દવા કરતાં સમાજનું શાસ્ત્ર વધારે અંશે છે. અન્ય માન્ય શાસ્ત્રની જેમ કામશાસ્ત્રની પરંપરા પણ ઠેઠ સૃષ્ટિના આરંભકાળ સુધી લઈ જવામાં આવે છે. પ્રજાપતિએ સૃષ્ટિની રચના કર્યા પછી ત્રિવર્ગસાધન માટે એક લાખ અધ્યાયવાળું એક શાસ્ત્ર રચ્યું. તેમાંથી કામશાસ્ત્રનો વિષય જુદો પાડીને શંકરના અનુચર નંદીશ્વરે એક હજાર અધ્યાયમાં કામશાસ્ત્રની રચના કરી. અહીં સુધીની પરંપરા વાસ્તવિક અર્થ માં પુરાણકથા જ છે. ત્યાર પછી ખરેખર ઈતિહાસ શરૂ થાય છે. છાન્દીપનિષદના તરવમણિ એ મહામૂત્રના ઉપદેશક, અને વાત્સ્યાયનને ટીકાકાર કહે છે તેમ પરસ્ત્રીગમન અને મદ્યપાનનો પહેલવહેલો નિષેધ કરનાર તથા કામશાસ્ત્રનું સમાજશાસ્ત્રથી અવિરેાધી સ્વરૂપ ઘડનાર મહર્ષિ વેતકેતુએ પ૦૦ અધ્યાયવાળું એક કામશાસ્ત્ર નંદીના કામશાસ્ત્ર પરથી રચ્યું. આ પછી તેમાંનાં જુદાં જુદાં અંગે પર જુદા જુદા પંડિતાએ ગળે લખ્યા હતા એમ વાત્સ્યાયનના ઉલ્લેખો પરથી જણાય છે. વેતકેતુની પછી બાભ્રવ્ય કામશાસ્ત્રની ફરીવાર રચના કરી. બાભ્રવ્યનાં સાત અધિકરણે પૈકી “વૈશિક’–વૈશ્યાઓને લગતા–અધિકરણને સાર લઈ તેની જુદા જ પુસ્તક રૂપે રચના પાટલીપુત્રની વસ્યાઓના કહેવાથી દત્તક નામે પંડિતે કરી; તેમ જ બાકીનાં છે અધિકરણ અનુક્રમે, ચારાયણે સાધારણ, સુવર્ણનાભે સાંપ્રયોગિક, ઘેટકમુખે કન્યાપ્રયુક્ત, ગોર્નદીયે ભાર્યાધિકરણ, ગેણિકાપુત્રે પારદારિક અને કુસુમારે ઔપનિષદિક એ પ્રમાણે રચ્યાં. આ પછી સામાન્ય ૨૪૩ Page #253 -------------------------------------------------------------------------- ________________ ઇતિહાસની કેડી * લોકાની સમજને માટે કામશાસ્ત્રને લગતા સક્ષિપ્ત ગ્રન્થાની પણુ સંખ્યાબંધ રચનાએ થઇ છે. સ્વ. વૈદ્યરાજ શંકર દાજી પદેએ તૈયાર કરેલી આયુર્વેદીય પુસ્તકોની યાદીમાં તથા ઔફેટના કૅટેલાગસ ફેંટેલાગેારમ્’માં એવાં આશરે ચાલીસેક પુસ્તકાનાં નામ મળી આવે છે, જેમાંથી કચૂડામણિ, અનગરગ, રતિરહસ્ય, નાગરસસ્વ, રિતમંજરી, પોંચસાયક, સ્મરદીપિકા, રતિરત્નપ્રદીપિકા, સુચિમારતન્ત્ર, વગેરે મુદ્રિત થયેલાં છે અને તેમાંનાં કેટલાકના દેશી ભાષાએમાં તે જ યુરે।પીય ભાષાઓમાં પણ અનુવાદે થયેલાં છે. આમ, હિન્દમાં કામશાસ્ત્રવિષયક જ્ઞાન કેટલું પ્રાચીન છે તે જણાઇ આવશે. આરેાગ્યવિષયક અન્ય શાસ્ત્રાની જેમ આ શાસ્ત્રની પણ સૌથી પ્રથમ પ્રતિ દુનિયાભરમાં હિન્દુ જ કરી હતી એમ કહેવામાં કાઇ જાતના ઇતિહાસવરાધ નથી. તેની આટલી પ્રાચીન ઐતિહાસિક પરંપરા અને શાસ્ત્રીય ચર્ચા અન્ય કાઇ પણ દેશમાં મળતી નથી. કામશાસ્ત્રના સાચા જ્ઞાનથી પાશ્ચાત્યેા એ સમયે અજાણ હતા. ગ્રીસ અને રામમાં પ્રતિષ્ટિત લેાકા પણ સજાતીય સંયેાગને સ્ત્રીપુરુષના સચેગ જેટલા જ કુદરતી માનતા—અને તે પણ એટલે સુધી કે સ્ત્રીપુરુષના પ્રેમની જેમ, સજાતીય પ્રેમના વિષય પર પણ કાવ્યા લખાયાં છે! જર્મન અને ફ્રેન્ચ ભાષામાં ડેડ સેાળમી-સત્તરમી સદી સુધી એ પ્રકારની નવલકથાઓ અને કાવ્યા થાક^ધ લખાયાં છે. પાછળથી વૈવિદ્યાની પ્રગતિ થતાં, વાસ્તવિક વસ્તુસ્થિતિ જણાતાં એવા સાહિત્યપ્રકાશન સામે પ્રચારકાર્ય થવા લાગ્યું. જાતીય વિકૃતિએ સર્વ સ્થળે છે અને હિન્દમાં પણ હતી તે તત્કાલીન અનેક ઉલ્લેખ પરથી જણાઇ આવે છે. પરંતુ પ્રાચીન ભારતવાસીઓ વિકૃતિને વિકૃતિ તરીકે જ પિછાનતા હતા, એ જ વસ્તુ મહત્ત્વની છે. ૨૪૪ Page #254 -------------------------------------------------------------------------- ________________ આયુર્વેદનું સંશોધન હમણાં કેટલાકને કામશાસ્ત્રનું નામ સાંભળીને જામનગરવાળા મણિશંકર ગોવિંદજીનું “કામશાસ્ત્ર” યાદ આવે છે. અને આવાં કારણોને લીધે કામશાસ્ત્ર એટલે અશ્લીલ શાસ્ત્ર એવી જ માન્યતા સમાજના એક મેટા વર્ગમાં દ% થઇ ગયેલી છે. પ્રાચીન હિન્દમાં સ્થિતિ આથી સાવ જુદા પ્રકારની હતી. કામ એ ત્રિવર્ગસાધન પૈકીનો એક પુરુષાર્થ હતો. વેદોમાં પણ એ વિષય પ્રત્યે માન વ્યક્ત કરતા ઉલ્લેખો અને મન્ત્રો મળે છે. કામશાસ્ત્રના એક લેખકે એ વિષે લખ્યું છે કે સવારના દિ મમાકૂવા ! આ શાસ્ત્ર બિલકુલ હીન ગણાતું નહોતું અને તે પણ એટલે સુધી કે પદ્મશ્રી જેવા બોદ્ધ સાધુએ “નાગરસર્વસ્વમ્' જેવા કામશાસ્ત્રના ગ્રન્થની રચના પિતાના અનુયાયીઓના હિતને ખાતરી કરી છે, અને અગાઉના અનેક કામશાસ્ત્રકાર વેતકેતુ, વાત્સ્યાયન વગેરે ઋષિઓ હતા. કામશાસ્ત્ર–ખાસ કરી વ્યવાથવિધિના વિષયમાં આયુર્વેદજ્ઞોએ ઉપદેશેલું સ્વસ્થવૃત્ત ( Hygiene)–જો કે ધર્મ અને વહેમનું તેમાં કેટલુંક મિશ્રણ થયેલું હોવા છતાં–તે વખતે સૌથી અદ્યતન હતું અને અત્યારે પણ છે એમ આપણે કહી શકીએ. એની બધાં જ દષ્ટિબિન્દુઓથી આલોચના કરવાને અહીં અવકાશ નથી, પરંતુ ચરક, સુશ્રુત અને વાભટનાં એને લગતાં પ્રકરણનું અવલોકન કરવાથી આ વાતની ખાત્રી થશે. કામશાસ્ત્રના સંસ્કૃત ગ્રન્થ માત્ર એ વિષયના અભ્યાસની દષ્ટિએ જ નહીં, પણ સમાજશાસ્ત્રના અભ્યાસની દૃષ્ટિએ પણ ખૂબ જ મહત્વના છે. વાસ્યાયનના કામસૂત્ર પરથી તત્કાલીન સમાજસ્થિતિનો અભ્યાસ કરવાને ખૂબ મહત્ત્વની સામગ્રી મળી આવે છે (જુઓ, પ્રો. ચાકલદારકૃત Studies in Vatsyayana Kamasutra). ઈસવી સન પૂર્વેના કામસૂત્રથી માંડી પંદરમી સોળમી સદીનાં અનંગરંગ અને રતિરત્નપ્રદીપિકાનું અવલોકન કરતાં સ્ત્રી જાતિની ઉત્તરોત્તર હિન ૨૫ Page #255 -------------------------------------------------------------------------- ________________ ઇતિહાસની કેડી થયે જતી સ્થિતિને અને વિલાસના એક સાધન તરીકેની તેની ગણનાનો પણ ખ્યાલ આવે છે. હિન્દુ કામશાસ્ત્રના અભ્યાસ પરથી સામાજિક ઈતિહાસનો આખો ગ્રન્થ લખી શકાય તેમ છે. કેટલાક સંસ્કૃત ગ્રન્થમાં સગર્ભા સ્ત્રીને છોકરે જ પેદા થાય એવી ઔષધિઓ બતાવેલી છે. આવી ઔષધિઓ કેવળ વહેમ અને અજ્ઞાનનું જ પરિણામ છે એમ ઘણા માનતા અને હજી પણ માને છે. પણ પ્રો. સેંસે સપ્રગ એમ પુરવાર કરી બતાવ્યું છે કે સગર્ભા સ્ત્રીના પેશાબમાં જે સાકર જતી અટકે તો સંતાન નરજાતિનું જ થશે. પેશાબમાં સાકર જવાને લીધે શરીરની ગરમી ઓછી. થાય છે અને એક વિદ્વાને મરઘાં, મધમાખીઓ વગેરે પ્રાણીઓ પર પ્રયોગ કરીને પૂરવાર કર્યું છે કે ગરમી વધારે તેમ નર વધારે. સગર્ભા સ્ત્રીઓના પેશાબમાં સામાન્ય રીતે સાકર જાય છે અને સાકર જવી તે બીજની પરિપકવતાને ઘટાડનાર છે. આમ થવાને લીધે, વધારે સાકર જવાથી નબળી જત–એટલે કે માદા–ઉત્પન્ન થાય છે. સગર્ભા સ્ત્રીને જે પુત્ર જ જોઈતો હોય તો લક્ષ્મણા, પુત્રંજીવી વગેરે ઔષધિઓ લેવાની સલાહ આયુર્વેદીય ગ્રન્થમાં અપાઈ છે. આ ઔષધિઓ વડે પેશાબમાં સાકર જતી બંધ થાય છે, એમ ઘણા માને છે. કાયચિકિત્સામાં આયુર્વેદજ્ઞોએ કરેલી પ્રગતિ જોતાં આ પ્રયોગ સાચા હોય એ અસંભવિત નથી. તજજ્ઞોએ આ વિષયમાં સંશોધન કરીને એની વાસ્તવિકતા પર નિર્ણય બાંધવો જોઈએ. અત્યારે પણ કામશાસ્ત્રના ગ્રંથમાંથી ઘણાં નવાં તો સાંપડવાનો સંભવ છે. એ ગ્રંથ શાસ્ત્રીય પદ્ધતિઓ, જુદી જુદી હસ્તલિખિત પ્રતોની વિગતવાર તુલના સાથે, પ્રકટ થયા નથી. તેમાં જણાવેલી કેટલીક વનસ્પતિઓ અને દ્રવ્યો આજે સંદિગ્ધ છે. ટૂંક સમયમાં સ્થપાનાર નિખિલ ભારતવર્ષીય આયુર્વેદિક વિજ્ઞાન સમિતિ અથવા ગૂજરાત આયુર્વેદિક વિજ્ઞાન સમિતિ જે આ ગ્રન્થની શાસ્ત્રીય દષ્ટિએ ૨૪૬ Page #256 -------------------------------------------------------------------------- ________________ આયુર્વેદનું સંશોધન સંશોધિત કરવામાં આવેલી, પાશ્ચાત્ય જાતીય વિજ્ઞાનનાં તુલનાત્મક ટિપ્પણે સાથેની, આવૃત્તિઓ પ્રકટ કરવાનું કાર્ય ઉપાડી લે અને અંગ્રેજી તેમ જ સંસ્કૃતના સારા જ્ઞાતાઓને આ સંશોધનનું કામ સોંપે તો તે વડે આયુર્વેદની મર્યાદામાં પૂરેપૂરી રીતે કદાચ ન આવવા છતાં તેના અનિવાર્ય રીતે અનુષગી એવા એક પ્રાચીન શાસ્ત્રના ઉદ્ધારનું મહત્ત્વનું કાર્ય થઈ શકશે. (૫) આયુર્વેદ અને સંતતિનિયમન સંતતિનિયમનનો પ્રશ્ન આજકાલ ખૂબ જ ચર્ચાસ્પદ બનેલો છે. સંતાનનિરોધના ઉપાય તરીકે કાં તો પિસરી ઇત્યાદિ પાશ્ચાત્ય સાધને અથવા સંયમનો આદર્શ એ બેમાંથી એક રજુ કરવામાં આવે છે. સંતાનનિધન પાશ્ચાત્ય ઉપાયે સો ટકા ફત્તેહમંદ થતા નથી; તે જ સાથે અનેક કારણોને લીધે કેટલીક વાર તો મજજાતંત્ર પર પણ ખરાબ અસર કરનારા થઈ પડે છે એ જાણીતું છે. બીજી બાજુ સંયમને આદર્શ એ વાસ્તવિક રીતે જોતાં તો કેવળ આદર્શ રહેવાને જ સર્જાયેલો છે. સંતતિનિયમનને જે ઈષ્ટ ગણવામાં આવતું હોય તો પણ આવી પરિસ્થિતિમાં તે માટેના તદ્દન નિર્દોષ ઉપાયની શોધ ઘણાને મુશ્કેલ લાગે છે. આ મથાળામાં મેં આયુર્વેદ સાથે સંતતિનિયમનનું નામ જોયું છે, તેથી કદાચ કોઈને આશ્ચર્ય લાગશે. પરંતુ કહેવાની જરૂર છે કે એક અથવા બીજા કારણોને લીધે મનુષ્યસ્વભાવ લગભગ બધા જ યુગમાં એકસરખો રહ્યો છે અને જે ઉદ્દેશ સાધવા માટે વર્તમાનમાં સંતતિનિયમન કે સંતાનનિધની હિમાયત કરવામાં આવે છે તે જ ઉદ્દેશ લગભગ સાધવા માટે ભૂતકાળના મનુષ્યોને સ્વભાવ પણ આકર્ષાયો હતો. માત્ર આધ્યાત્મિકતાને જ પ્રધાનપદ આપનાર વિચારશ્રેણિમાં સ્ત્રીપુરુષના સંગનો પવિત્ર ઉદ્દેશ કેવળ પ્રજોત્પત્તિને જ ૨૪૭ Page #257 -------------------------------------------------------------------------- ________________ ઇતિહાસની કેડી હોવાનું ગણવામાં આવતું હતું, પરંતુ બાકીનાઓએ તો એ સંબંધમાં આનંદને અવકાશ હેવાને ખુલ્લા દિલે સ્વીકાર કર્યો છે. પ્રાચીન હિન્દમાં ઘી, દૂધ અને સમૃદ્ધિની બહુલતા હતી અને કેટલાકને જેમ દેશની ગરીબીને અંગે અત્યારે સંતતિનિયમનની અનિવાર્ય અગત્ય જણાય છે એવું તે વખતે લાગતું નહોતું, એટલું જ નહીં પરંતુ નવપરિણીત સ્ત્રીઓને શપુત્રઃ મવના આશીર્વાદો અપાતા. આમ છતાં તે વખતે સંતાનનિરોધ માટેની દવાઓની તે શોધ થઈ હતી જ. બહદારણ્યક ઉપનિષત્ જેવા પ્રાચીન ઉપનિષમાં એક મન્ન મળે છે–૩થ ગામ જર્મ પતિ તામર્થ નિષ્ઠાથ મુન મુનર્વ सन्धायाभिप्राण्यापान्यादिन्द्रियेण ते रेतसा रेत आदद इतयरेता एव भवति । આ મંત્રનો અક્ષરશઃ અર્થ સમજાતો નથી, પરંતુ ગર્ભાધાનનિરોધ માટેનો આ માત્ર છે એ તો સમજી શકાય છે. એ મન્ત્ર ઉપરના શ્રીશંકરાચાર્યના ભાષ્યમાંથી આ જ વસ્તુ સમજાય છે. આશરે નવમા–દશમા શતકમાં રચાયેલા દિગંબર જૈન તન્નગ્રન્થ “ભૈરવપદ્માવતી કલ્પ'માં પણ ગર્ભાધાનનિરોધ માટેના મન્ના છે, મન્વે આ બુદ્ધિપ્રધાન યુગમાં સાચા મનાવા મુશ્કેલ છે, પરંતુ એટલા પ્રાચીન કાળમાં પણ ગર્ભાધાનનિરોધ પ્રત્યે જનસમાજની વૃત્તિ હતી અને ગર્ભાધાનનિરોધ થતો પણ હશે એ તે આ ઉલ્લેખો પરથી જણાઈ આવશે. કૃત્રિમ સાધનો એ સમયમાં હોવાં અસંભવિત છે, પરંતુ કામશાસ્ત્રના સંસ્કૃત ગ્રંથમાં ગર્ભાધાનનિરોધ માટેની દવાઓના સંખ્યાબંધ પ્રયોગો આપ્યા છે. “કુચિમારતત્વને કર્તા તેના વધ્યાકરણ” નામે સાતમા પટલમાં આ પ્રયોગોની પ્રસ્તાવના કરતાં લખે છે કે: न क्लेशो नाऽपि संमोहो न रोगादिभयं क्वचित् । न वा प्रसवदुःखादि न वा हानिविधायकम् ॥ गृहस्थानां सुखकरो योगोऽयमतिदुर्लभ : । कुचिमारेन मुनिना परिकीर्तित : ।। ૨૪૮ Page #258 -------------------------------------------------------------------------- ________________ આયુર્વેદનું સંશોધન આ માટેના પ્રયોગો જેમાં અપાયા છે તે ગ્રંથોના કર્તાઓ પિતાના સમયમાં વિદ્વાન તરીકે પંકાઈ ગયા છે અને કુચિમાર તંત્રને કર્તા પણ આ પ્રયોગો નિર્દોષ હોવાની ખાતરી આપે છે. જુદાં જુદાં પુસ્તકમાંથી લગભગ પચીસ જેટલા આવા પ્રયોગ મળી આવે છે, જેમાંના કેટલાક વડે સાત દિવસ, કેટલાક વડે એક માસ, કેટલાક વડે એક વર્ષ અને કેટલાક વડે જન્મપર્યત સ્ત્રીને વન્દયત્વ આવે છે એવો દાવો કરવામાં આવ્યા છે. પ્રશ્ન માત્ર એટલો જ છે કે જે સ્થિતિમાં આ પ્રયોગો મળી આવે છે તે જ સ્થિતિમાં તે વાપરવા કે કેમ? મુદ્રિત પુસ્તકના પાઠેમાં સ્પષ્ટ અશુદ્ધિ જણાઈ આવે છે અને જ્યાં સુધી તે દિશામાં ગ્ય સંશોધન થાય નહીં ત્યાં સુધી એ પ્રયોગો વાપરવા વાજબી નથી. જો કે સંખ્યાબંધ પ્રયોગોમાંથી થોડાક તો નિર્દોષ હશે, એ સાથે સેંઘા તો છે જ. સંતાનનિરોધને જે ઈષ્ટ જ ગણવામાં આવતો હોય તો બીજો ખર્ચાળ સાધના કરતાં આ પ્રયોગોની વિશેષ ઉપયોગિતા શા માટે નહીં ? આ પ્રત્યે વિદ્વાન વિદ્યા અને દાક્તરેએ ધ્યાન આપવાની જરૂર છે. આ પ્રકારની ખાવાની દવાઓ લેવાથી એ પ્રયોગોમાં જણાવ્યા પ્રમાણે, જે સ્ત્રીબીજનો ખરેખર નાશ થતો હોય તો બીજાય (Ovaries)ની શસ્ત્રક્રિયાને જ સત્તાનનિરોધનો એકમાત્ર ઉપાય સમજતી આધુનિક પાશ્ચાત્ય વૈદકવિદ્યાના જ્ઞાનમાં પણ એ વડે એક મહત્ત્વને ઉમેરો થાય છે. જો કે સ્પષ્ટ કરવાની જરૂર છે કે છપાયેલા ગ્રન્થમાં જે સ્વરૂપમાં તે આપ્યા છે તે સ્વરૂપમાં કોઈ એ વાપરવાનું સાહસ ન કરે; કારણ કે વૈદકના આ ક્ષેત્રમાં આયુર્વેદની સંશોધનવૃત્તિ હજી વળી નથી, એટલે એમાં કોઈ પ્રકારની અશુદ્ધિ મૂળ હસ્તલિખિત પ્રતો લખનારાઓના હાથે કે સદરહુ પુસ્તકના સંપાદકેને હાથે ઘૂસી ગઈ હોય તે કંઈ નવાઈ જેવું નથી. Page #259 -------------------------------------------------------------------------- ________________ ઇતિહાસની કેડી છતાં આ પ્રયોગોની સત્યતા વિષે શંકા રાખવાનું કારણ નથી. ઉપનિષદકાળ જેટલા પ્રાચીન સમયથી સન્માનનિરોધ વિષે ઉલ્લેખ મળી આવે છે તે જોતાં તેમ જ “કુચિમાર તન્ન’ના કર્તાએ વધ્યાકરણ” વિષે જે ઉલ્લેખ કર્યો છે તે જોતાં એની પાછળ એક સંતત પરંપરા હતી, એમાં શક નથી, એટલે એ દિશામાં હવે જરૂર છે માત્ર પ્રયત્નપૂર્વકના સંશોધનની. હિન્દના જુદા જુદા ભાગમાં આજે સંખ્યાબંધ આયુર્વેદ વિદ્યાલયે, માત્ર આયુર્વેદનું જ નહીં પરંતુ ઍલોપેથીની પણ જ્ઞાતવ્ય શાખાઓનું શિક્ષણ આપી રહેલ છે, તેઓ જે આવા પ્રયોગોના સંશોધનનું કાર્ય ઉપાડી લે તો દેશ ઉપર એક મહદ્ ઉપકાર થયો ગણાશે. જો કે આપણા દેશમાં પશ્ચિમની જેમ આવા પ્રયોગો પોતાની જાત ઉપર કરવા દેવાને સ્ત્રીઓ તૈયાર થાય કે કેમ એ શંકાસ્પદ છે તેમ જ આ બાબતમાં અનુભવ થયો હોય તો તે બહાર મૂકતાં લકે અચકાય છે. એક સુપ્રસિદ્ધ આયુર્વેદ મારી સાથેના પત્રમાં આ મુશ્કેલીને ઉલ્લેખ કર્યો હતો. છતાં જે આયુર્વેદ વિદ્યાલયો ધારે તે તેમના માટે આ કાર્ય મુશ્કેલ નથી. મનુષ્યને મળતાં જ નીચલી કક્ષાનાં પ્રાણીઓ પર તેનો ઉપયોગ કરી તેમાં મેગ્ય ફેરફાર કરી શકાય છે અને આયુર્વેદ વિદ્યાલય હસ્તક ચાલતાં દવાખાનાઓમાં જરૂર જણાતાં તે વાપરી શકાય છે. એકાદ બે પ્રયોગ પણ અનુભવસિદ્ધ થતાં આપણા દેશને અત્યંત કીમતી થઈ પડશે એમાં શંકા નથી. પાશ્ચાત્ય સાધને જેટલાં ખર્ચાળ છે તેટલાં જ અચોક્કસ અને કવચિત નુકસાનકારક છે. સંતતિનિયમનને જે ઈષ્ટ ગણવામાં આવતું હોય તો દેશી વનસ્પતિઓના આ સંઘા, નિર્દોષ પ્રગો જ ઉપયોગી થઈ શકે. આ દવાઓના શુદ્ધ પાઠ પ્રયોગપુરઃસર જે નકકી કરવામાં આવે છે તેથી માત્ર હિન્દને જ નહીં પણ સમસ્ત સંસારને લાભ થવાનો સંભવ છે. Page #260 -------------------------------------------------------------------------- ________________ આયુર્વેદનું સંશોધન ઉપસંહાર છેવટે, આયુર્વેદના પુનરુદ્ધાર અને પુન:પ્રતિષ્ઠા માટે કરવાં જોઈતાં કર્યો પૈકી નીચેનાં કેટલાંક ખાસ મહત્ત્વનાં છે – . (૧) હિન્દભરના જુદા જુદા પ્રાન્તમાંથી જૂનામાં જૂની હાથપ્રતો મેળવીને આયુર્વેદના માન્ય પ્રાચીન ગ્રન્થની શાસ્ત્રીય પદ્ધતિઓ સંશોધિત થયેલી અને તુલનાત્મક ટીકા-ટિપ્પણીઓ સાથેની આવૃત્તિઓ. પ્રસિદ્ધ કરવી. (૨) આયુર્વેદીય વિજ્ઞાન સમિતિ જેવી કેઈ સંસ્થાકારા સંદિગ્ધ ઔષધિઓ અને ભ્રષ્ટ પાઠેનો નિર્ણય કરવો. (૩) હિન્દભરમાં ઔષધિનિમણની એકસરખી વિધિની સ્થાપના કરવી. સર્વ પ્રસિદ્ધ આયુર્વેદીય શર્મસીઓએ એકત્ર થઈને અમુક દવા અમુક ગ્રંથના અમુક પાઠની બનાવવી તથા અમુક પ્રકારનાં તેનાં રૂપરંગસ્વાદગુણ હોવાં જોઈએ, એમ નકકી કરવું. દવાઓના ગુણધર્મ તેમ જ કિંમત વિષે જુદે જુદે સ્થળેથી થતા વિચિત્ર અનુભવોને કારણે આયુર્વેદ ઉપરથી લેકોની શ્રદ્ધા ઊઠતી અટકાવવા માટે આ વસ્તુ ખાસ અગત્યની છે. (૪) છેલ્લું, અને સૌથી વધુ મહત્વનું તો એ છે કે આયુર્વેદનાં વિવિધ અંગોમાં કર્માભ્યાસ– રિસર્ચ'ને વેગ આપવો. ભારતવર્ષમાં જ્યારથી એ સંશોધનપ્રવૃત્તિનો લોપ થયો ત્યારથી જ આયુર્વેદની અવનતિ શરૂ થઈ. પ્રત્યેક આયુર્વેદ વિદ્યાલયમાં “રિસર્ચ” માટે વિદ્યાર્થીઓને બને તેટલી સરલતા, સગવડ અને પ્રોત્સાહન મળવા જોઈએ, અને આયુર્વેદને કેવળ અતીતને વારસારૂપે નહીં, પણ નિત્ય પ્રગતિશાળી જીવંત વિજ્ઞાન તરીકે પ્રતિષ્ઠિત કરવો જોઈએ. ૫૧ Page #261 -------------------------------------------------------------------------- ________________ ઇતિહાસની કેડી આયુર્વેદની ચિકિત્સા પદ્ધતિ સેવી, સસ્તી અને સ્થિર પ્રકારે અસર કરનારી છે. હિન્દના ગામડે ગામડે માત્ર આયુર્વેદ જ પહોંચી શકે તેમ છે. એટલે અર્વાચીન વિજ્ઞાનશાસ્ત્રના પ્રકાશમાં આયુર્વેદનું વિશિષ્ટ દૃષ્ટિથી પરિશીલન અને સંશોધન થતાં ભારતમાં એક ચિકિત્સા પદ્ધતિ તરીકે તેનું સ્થાન અજોડ થઈ પડે એ દેખીતું જ છે. આયુર્વેદનું અધઃપતન સૈકાઓ પહેલાં શરૂ થયું હતું. શંખધરનું લટકમેલ પ્રહસન” કે જેમાં यस्य कस्य तरोर्मलं येन केनापि मिश्रितम् । यस्मै कस्मै प्रदातव्यं यद्वा तद्वा भविष्यति ॥ એ લોક પુષ્કળ પ્રચાર પામ્યો છે, તે આખું યે તત્કાલીન ઊંટવૈદ્યોના ઉપહાસ ખાતર લખાયું છે. વૈચા વતાવ ઉપર માથું परिपूरयन्ति मने तथाप्येते वैद्या इति तरलयन्तो जडजनानसून्मृत्योर्भत्या इव વ, દુરન્ત અનુવાક્ એવા ઉલલેખે પણ પરિસ્થિતિને એકદેશનું કંઈક સૂચન કરે છે. પણ આજે સ્થિતિ બદલાઈ છે. આયુર્વેદના પુનદ્ધાર માટે આયુર્વેદની અને આયુર્વેદમાં રસ લેનારાઓની વૃત્તિ જાગ્રત થઈ છે, અને એ વૃત્તિ પ્રમાણેની કાર્યશીલતા જે સતત ચાલુ રહે તથા વૈદં સર્વાનવ વિનિત સરળ પ્રસંગના એ એક પ્રાચીન લેખકની ઉક્તિ ચરિતાર્થ કરવાને શ્રમ લેવાય તો આયુર્વેદ ભારતમાં પોતાનું પ્રથમનું અતિ ઉચ્ચ સ્થાન પ્રાપ્ત કરી લે એમાં કંઈ આશ્ચર્ય નથી. ર૫ર Page #262 -------------------------------------------------------------------------- ________________ પ્રાચીન ભારતમાં વિમાન વ્યોમચારી બનવું, પક્ષીઓની માફક આકાશમાં ઊડવું એ માનવની એક સર્જનજૂની મહત્ત્વાકાંક્ષા છે. આકાશમાં ઊડતાં પક્ષીઓની ઈર્ષ્યા આદિમાનવને અવશ્ય આવી હશે અને કદાચ આથી જ, દુનિયાના દરેક દેશનાં જનામાં જનાં વાર્તાચક્રોમાં અને દંતકથાઓમાં કોઈ ને કોઈ સ્વરૂપમાં પવનપાવડી, ઊડતા ઘેડ કે વાયુવાનની કલ્પનાઓ આવે છે. માણસ પોતે ઊડવાને અશકત, એટલે પોતાની કલ્પનામાંનાં દેવ—દાનવ, યક્ષ-ચારણ તથા વિદ્યાધર આદિ કાર પાત્રોને તેણે આકાશગામી જ નહીં, પણ આકાશવાસી બનાવ્યાં. પછી વાર્તામાંનાં અપ્રતિમ પ્રતાપી કે બળશાળી માનવ પાત્રોને અથવા દેનો કૃપાપ્રસાદ પામતી વ્યક્તિઓને લોકમાનસે ઊડતા ઘેડા કે વાયુયાનની સહાય અપાવી. ક્રીટન કલાધર ડેડલસે વાયુયાન બનાવવાને પ્રથમ પ્રયત્ન કર્યો હતો, એવો ઉલ્લેખ ગ્રીક સાહિત્યમાં મળે છે. એની મીણની પાંખે ઓગળી જવાથી ડેડલસનો પુત્ર સમુદ્રમાં ડૂબી મૂઓ હતા. આ કથાનક કેવળ રૂપક હોય તો પણ પક્ષીઓની માફક આકાશમાં ઊડવાની માનવજાતિની સર્જનજુની આકાંક્ષા ત ત કરે છે જ. પરંતુ એમ માનવાને કારણ છે કે પ્રાચીન ભારતમાં આ વિષય કેવળ કલ્પનાગમ્ય નહોતો રહ્યો. ખરેખર કાર્યક્ષમ વિમાનો હશે અને લેકે તેમાં બેસીને એક સ્થળેથી બીજે સ્થળે જતા હશે, એમ કહેવાનું સાહસ અત્યારની સ્થિતિમાં કોઈ જ ન કરે, પણ આપણા દેશમાં જેમ સાહિત્યમાં તેમ શાસ્ત્રમાં એ વિષય ઉપર ગંભીરતાપૂર્વક પ? Page #263 -------------------------------------------------------------------------- ________________ ઇતિહાસની કેડી વિચાર કરવામાં આવ્યો હતો, એ હકીકત છે. અગિયારમા શતકમાં થઈ ગયેલા ભોજના નામે ચડેલા શિલ્પગ્ર “સમરાંગણ સૂત્રધાર ' “યત્રવિધાન” નામે એકત્રીસમા અધ્યાયના ૯૫ થી ૯૭ સુધીના ત્રણ શ્લોકમાં વિમાન બનાવવાની રીતિનો નિર્દેશ છે. એમાં લખ્યું છે - लघुदास्मयं महाविहङ्गं दृढसुश्लिष्टतनुं विधाय तस्य । उदरे रसयन्त्रमादधीत ज्वलनाधारमधोऽस्य चाग्निपूर्णम् ॥ तत्रारूढ : पूरुषस्तस्य पक्षद्वन्द्वोच्चालप्रोज्झितेनानिलेन । सुप्तस्यान्त : पारदास्यास्य शक्त्या चित्रं कुर्वन्नम्बरे याति दूरम् ॥ इत्थमेव सुरमन्दिरतुल्यं सञ्चलत्यलघुदारुविमानम् । आदधीत विधिना चतुरोऽन्तस्तस्य पारदभृतान् दृढकुम्भान् ॥ આ લોકોનો ભાવાર્થ એ છે કે-હળવા લાકડાનું તથા પક્ષીના જેવી આકૃતિવાળું વિમાન બનાવવું. એની અંદર રસયન્ટ બનાવવું એટલે કે પારાથી ભરેલા મજબૂત ઘડાઓ મૂકવા અને એ ઘડાઓની નીચે વલનાધાર એટલે કે અગ્નિભટ્ટી રાખવી. આ પ્રમાણે રાખેલા ઉકળતા પારાની શક્તિથી એ વિમાનની પાંખો એકદમ હાલે છે અને તેમાંથી વાયુ પેદા થાય છે તથા અંદર બેઠેલો પુરુષ લેકને આશ્ચર્ય પમાડતો આકાશમાં દૂર સુધી જઈ શકે છે. આ ઉપરાંત બીજાં સંખ્યાબંધ યંત્રની બનાવટોનું વર્ણન સમરાંગણ સૂત્રધાર 'ના એ જ અધ્યાયમાં કરવામાં આવ્યું છે. પણ તે સર્વ આ રીતે. એ બધાંની વૈજ્ઞાનિક ઘટના નહિ બતાવવાનું કારણ દર્શાવતાં લેખક એક સ્થળે જણાવે છે– यन्त्रस्य घटना नोक्ता गुप्त्यर्थं नाशतावशात् । तत्र हेतुरयं ज्ञेयो व्यक्ता नैते फलप्रदा : ॥ અર્થાત ની શાસ્ત્રીય ઘટના મેં બતાવી નથી તે મારા ર૫૪ Page #264 -------------------------------------------------------------------------- ________________ પ્રાચીન ભારતમાં વિમાન અજ્ઞાનને કારણે નહીં, પણ કલાના વિષયમાં ગુપ્તતા જાળવવાના ઉદ્દેશથી. આ બધી ગુપ્તચીઓ ખુલ્લી કરી દેવી એ હિતપ્રદ નથી. કલાઓનું જ્ઞાન ગુરુ પાસેથી શિષ્ય અને પિતા પાસેથી પુત્ર મેળવે, એ આપણી પ્રાચીન પરિપાટી છે. અને તેથી જ આ બધી બાબતો પુસ્તકમાં ખુલ્લી રીતે લખી દેવાનું આપણે આ પ્રાચીન યાંત્રિકને ઈષ્ટ લાગતું નથી. આજે પણ આપણા જૂની પદ્ધતિના કલાધરે પિતાની કલા સંબંધમાં એવી જ કંઇક ગુપ્તતા જાળવે છે. શિલ્પ, સ્થાપત્ય, નૃત્ય તથા ચિત્ર જેવી આપણી પ્રાચીન કલાઓના સર્વે ગ્રન્થ શિક્ષક અથવા શિષ્યને માત્ર માર્ગદર્શક થાય એવી રીતે જ લખાયેલા હોય છે, જ્યારે કલાને મર્મ તો ગુને ચરણસેવનથી જ જાણવા મળે છે. આ ઉપરાંત, “શિલ્પસંહિતા'ના ૧૮મા અધ્યાયમાં વરાળથી ચાલતા પુષ્પક વિમાનનો ઉલ્લેખ છે. ભેજને નામે ચડેલા “યુક્તિકલ્પતરુ' ગ્રંથમાં જણાવેલું છે કે પ્રાચીન કાળમાં રાજાઓના લશ્કરમાં હ્યદળ, ગજદળ, પાયદળ, રથ અને નૌકાદળ ઉપરાંત વિમાનો પણ હતાં. બીજું કંઈ નહિ તેયે પ્રાચીન કાળની શ્રુતપરંપરાનું તે આમાં અવશ્ય સૂચન થાય છે. આ પ્રમાણે, આપણા એક કરતાં વધારે પ્રાચીન વૈજ્ઞાનિક ગ્રન્થમાં વિમાનની બનાવટ વિષે ઉલ્લેખ મળે છે. “સમરાંગણ સૂત્રધાર'ના લેકમાં જણાવ્યું છે તે પ્રમાણે, ભદ્દી ઉપર ઉકળતા પારાની શક્તિથી હળવા લાકડાનું બનાવેલું વિમાન આકાશમાં ઊડી શકે કે કેમ એ માત્ર તજજ્ઞો જ કહી શકે. ગમે તેમ, પણ આ કે એટલું તો અવશ્ય બતાવી આપે છે કે વિમાનની ઘટના સંબંધમાં પ્રાચીન કલાધરોને એક ચોક્કસ વૈજ્ઞાનિક ખ્યાલ આવી ગયો હતો. એ ખ્યાલ કેટલે અંશે વ્યવહારમાં ઊતર્યો હતો, એ કહેવાના સાધનો આપણી પાસે નથી. પ્રાચીન કાળનાં વિમાનોનાં કોઈ અવશેષ શોધ ૫૫ Page #265 -------------------------------------------------------------------------- ________________ ઇતિહાસની કેડી ખાળને પરિણામે મળી આવે તે જ એ બાબતમાં કઇક નિશ્ચિતપણે કહી શકાય. પરંતુ આજે સેંકડા વર્ષો પછી કાષ્ઠ પ્રકારનાં અવશેષા મળવાનેા સંભવ નથી, કારણ કે આગળ જણાવ્યું તે પ્રમાણે, વિમાને હળવા લાકડાનાં બનતાં હતાં. બીજી બાજુ, ‘ સમરાંગણ સુત્રધાર ’ના યન્ત્રવિધાન ” નામના અધ્યાયમાં એકસાથે કુડીબંધ યંત્રાની અનાવટનું વર્ણન છે, અને તે પૈકીનાં ઘણાંક તા વ્યવહારુ ઉપયાગનાં પણ છે. આથી મેટાં વિમાનેાની વાત ખાજુએ રાખીએ તે પણુ, દરબારીએાના વિનેાદ માટે માત્ર અમુક અંતરમાં રમકડાની જેમ ઊડી શકે એવાં નાનકડાં વિમાને! બનતાં હશે એવા નિર્ણય પર આપણે ખુશીથી આવી શકીએ. k હવે, આ શાસ્ત્રીય ગ્રન્થાના ઉલ્લેખેાના પ્રકાશમાં પ્રાચીન સાહિત્યમાં મળતા વિમાનાના મુખ્ય મુખ્ય ઉલ્લેખે। તપાસીએ. રામાયણ, મહાભારત, પુરાણા અને જાતક કથાઓમાં સંખ્યાઅધ વિમાનેાનાં વર્ણન છે. વિદ્યાધર, યક્ષ અને ચારણ જેવી વ્યે મચારી તિએ આપણા પુરાણકારેની ૨૫ના મુજબ વિમાનેમાં ભ્રમણ કરતી. રામાયણ લખે છે કે અલકાપતિ મેર પાસે સંખ્યાબંધ પુષ્પક વિમાના હતાં. રાવણે કુબેર પાસેથી પુષ્પક મેળવ્યું હતું, અને ત્યારથી તેની વિજિગીષા અનહદ વધી ગઇ હતી. બેસનારની ઇચ્છા પ્રમાણે એ વિમાન તેને લઇ જતું. રાવણને મારીને રામે પુષ્પક વિમાન મેળવ્યું હતું અને લકાથી અયેાધ્યા સુધીને પ્રવાસ સીતા સાથે તેમાં જ કર્યાં હતા. પુષ્પના ખ્યાલ વડે ઉત્તેજાયેલી કાલિદાસની કલ્પનાએ રઘુવંશના તેરમા સર્વાંમાં એ આકાશી પ્રવાસનું અત્યદ્ભુત કવિત્વપૂર્ણ વર્ણન આપ્યું છે, અને મેઘદૂતમાં પણ મદદૂત મેઘની રામિંગથી માંડી અલકા સુધીની મુસાફરી આલેખતાં કાલિદાસના માનસમાં, આપણા સાહિત્યમાં ઠેર ઠેર વેરાયેલી વાયુયાનની ઘટના રમી રહેલી હેવી જોઇએ. ૫૬ Page #266 -------------------------------------------------------------------------- ________________ પ્રાચીન ભારતમાં વિમાન મહાભારતના વનપર્વમાં શાલ્વ નામે અસુરના સૌભનગર નામે વિમાનનું વર્ણન આવે છે. તેના મિત્રો જરાસંધ અને શિશુપાલને કૃષ્ણ માર્યા, એથી તે કકળી ઉઠ્યો હતો, અને પૃથ્વીને અયાદવી કરવા સારૂ તેણે રદ્રને પ્રસન્ન કર્યા હતા. દેવ, અસુર અને મનુષ્યથી ભેદાય નહીં એવા વિમાનની તેણે રુદ્ર પાસે માગણી કરી હતી, અને કે મયાસુરનું બનાવેલું સૌભનગર નામે વિમાન તેને આપ્યું હતું. આ વિમાનમાં બેસીને શાલ્વે દ્વારિકા ઉપર હુમલો કર્યો હતો, પરંતુ યુદ્ધમાં કૃષ્ણની ગદાથી તેના વિમાનના ચૂરા થઈ ગયા તથા તે પિતે પણ મરણ પામ્યો. - બૌદ્ધ જાતક કથાઓમાં પણ વાયુયાનના અનેક ઉલ્લેખો છે. સૌથી મહત્ત્વનો ઉલ્લેખ “સુત્તનિપાત”ના “પારાયણવષ્ણ”ની પાલી ટીકાને છે. એ ટીકાને સમય ચોથી અથવા પાંચમી સદીથી તે અર્વાચીન નથી જ, અને એની પાછળની મૃતપરંપરા તો તે કરતાં કેટલીયે જૂની હશે. એમાં વિમાનનું લગભગ વાસ્તવદર્શી કહી શકાય એવું વર્ણન મળે છે. કથાનક એવું છે કે-બનારસમાં સુતારના એક મહાજને વિમાન બનાવવાનું શરુ કર્યું. વિમાનો માટે ઉદુબર એટલે કે ઉંબરાના ઝાડનું હળવું લાકડું વપરાતું. વિમાન લાકડાના પંખી જેવું દેખાતું અને ગરુડની જેમ જેસભેર ઊડતું. ગતિ પેદા કરવા માટે એની અંદર યંત્ર રાખવામાં આવતુંઃ પૂરતી સંખ્યામાં યંત્રે તૈયાર થઈ ગયા બાદ કેટલાક સુતારોને બનારસનું રાજ્ય જીતી લેવાની ઈચ્છા થઈ, પણ મહાજનના નેતાએ તેમ કરવા દેવાની ના પાડી, એટલે બધું હવાઈ દળ ઊડીને હિમાલયમાં ગયું, અને ત્યાં નવું રાજ્ય સ્થાપ્યું. લાકડાનાં વિમાનો વડે આ મુસાફરી કરવામાં આવી હતી, તેથી આ નવા રાજ્યનું નામ “કાઇવાહન રાખવામાં આવ્યું હતું તથા તેની રાજ્યધાની “કાછવાહનનગર’માં હતી. સંભવ છે કે આ કથાનકમાંનું “કાઇવાહનનગર’ તે જ હાલનું નેપાળનું પાટનગર કાઠમંડુ” હોય. વળી આપણને એ પણ જાણવા મળે છે કે બનાસ ૨૫૭ Page #267 -------------------------------------------------------------------------- ________________ ઇતિહાસની કેડી અને આ નવા રાજ્ય વચ્ચે સારો વેપાર ચાલતો હતો. આ કથાનકમાં વિમાનોનું ઉડ્ડયન, ઊડતાં પહેલાં લેવાતો ચક્રાવો, યંને અવાજ, મુસાફરી એ બધાંનું દૂબહૂ વર્ણન કરેલું છે. એ વર્ણન “સમરાંગણ સૂત્રધાર'માં આપેલા વર્ણન સાથે બરાબર બંધબેસતું આવે છે, એ સુચક છે. આ ઉપરાંત, “વિમાનવત્યુ”માં, “દીઘનિકાય'ના “પયાસીસુત્ત'માં તથા મિજાતક'માં વિમાનના ઉલ્લેખ મળે છે. “વલાહસ્સ જાતક”માં ઉડતા ઘોડાનું વર્ણન છે. ઉત્તર હિન્દના પાંચસો વેપારીઓ વહાણ ડૂબી જવાથી દક્ષિણ હિન્દના એક વેરાન કિનારા ઉપર કેદ થઈ ગયા હતા; તેઓ સર્વે આ ચમત્કારિક ઘોડાની અંદર બેસીને પિતાને દેશ આવ્યા હતા. એરેબિયન નાઈસમાં મળતા એક ઉલ્લેખ આ સાથે સરખાવી જોતાં મહત્વનો છે. ખલીફ હારૂન અલ રશીદ પાસે એક હિન્દી વેપારી લાકડાને ઊડતો ઘોડો લઈને વેચવા આવે છે. આ વાર્તા એટલું બતાવી આપે છે કે હિન્દુસ્તાનમાં વાયુયાનનાં યંત્રો બનતાં, એવી માન્યતા પરદેશોમાં પણ પ્રચલિત હતી. પહેલા સૈકામાં ગુણા નામે કવિએ પૈશાચી ભાષામાં “બકથા નામે એક મહાકાય વાર્તાગ્રન્થ લખ્યો હતો. એ ગ્રન્થ તે નાશ પામી ગયેલો છે, પણ તે ઉપરથી અગિયારમા સૈકામાં કાશ્મીરી પંડિત સેમદેવભટ્ટ “કથાસરિત્સાગર' નામથી સંસ્કૃતમાં કરેલો સંક્ષેપ આપણી પાસે મોજૂદ છે. “કથાસરિત્સાગર'ના રત્નપ્રભા લંબકના આઠમા તથા નવમા તરંગમાં વત્સરાજનો પુત્ર નરવાહનદત્ત કપૂરસંભવ નગરની Íરિકા નામે રાજકન્યા સાથે કેવી રીતે લગ્ન કરે છે, તેની વાર્તા આપેલી છે– કરિકાને મેળવવા માટે નરવાહનદત્ત પોતાના મિત્ર ગોમુખને સાથે લઈ નીકળે. ઘણી મુશ્કેલી એ લાંબો માર્ગ પસાર કરી બન્ને જણ સમુદ્રના કિનારે આવેલા સુવર્ણપુર નામે નગરમાં પહોંચ્યા. તે નગરમાં ૨૫૮ Page #268 -------------------------------------------------------------------------- ________________ પ્રાચીન ભારતમાં વિમાન કઈ માણસ જણાતું નહોતું. માત્ર કાષ્ઠયત્રનાં પૂતળાં માણસના જેવી ચેષ્ટાઓ કરતાં હતાં, પણ કોઈને વાચા નહોતી. એમ કરતાં રાજમહેલ આગળ પહોંચ્યા, ત્યાં કાષ્ઠની પ્રતિહારીવડે રક્ષાયેલા ભવનમાં રત્નસિંહાસન ઉપર બેઠેલા એક ભવ્ય પુસ્વને તેમણે જોયો. એ પુરૂને નરવાહનદત્તે પૂછતાં તેણે જણાવ્યું કે—“હું જાતે સુતાર છું. મારું નામ રાજ્યધર છે. હું તથા મારો ભાઈ પ્રાણધર પહેલાં કાંચીનગરમાં રહેતા હતા. અમે બન્ને યત્નકલામાં પ્રવીણ છીએ. મારા ભાઈ વેશ્યાગામી હતા, આથી ધન મેળવવા માટે તેણે લાકડાના બે ઉડતા યાંત્રિક હંસે બનાવ્યા હતા. એ હંસ પાસે તે રાત્રે રાજાના ખજાનામાંથી જવાહરની ચોરી કરાવતા. એક વાર રક્ષકએ હંસને પકડી લીધા, અને યંત્રકામ તોડી નાખી રાજા પાસે લઈ ગયા. શહેરમાં કુશળ યાંત્રિક તરીકે અમે બે ભાઈઓ પ્રસિદ્ધ હતા. આથી મારો ભાઈ પ્રાણધર એક સાથે આસો યોજન ઘડનારા ચાંત્રિક વિમાનમાં બેસી પોતાના કુટુંબ સાથે નાસી ગયો, અને હું પણ રાજાના ભયથી મારા વિમાનમાં બેસી અહીં ચાર ગાઉ દૂર આવી સમુદ્ર નજદીક હોવાને કારણે નીચે ઉતરી ગયો. આ નગરમાં પ્રવેશ કરતાં નગર શુન્ય જોયું. આથી મારી કારીગરીથી યાંત્રિક મનુષ્યો ઘડીને રાજાની રીતે રહું છું.” આ સાંભળીને ગોમુખે રાજ્યધરને એક યંત્રવિમાન તૈયાર કરવાનું કહ્યું, અને તેમાં બેસીને બને મિત્રો દરિયો ઓળંગી કપૂરસંભવ નગરમાં આવ્યા. એક વૃદ્ધ સ્ત્રીને ત્યાં ઉતારો કર્યો. એ સ્ત્રીની પુત્રી પૂરિકાની સખી હતી. હવે, કયૂરિકા પૂર્વજન્મની સ્મૃતિને કારણે પુરુદ્રષિણી હતી, પણ તેની આ સખીની સહાયથી નરવાહનદત્ત એ દેશને દૂર કરાવી દીધે, અને બન્નેનાં લગ્ન થયાં. હવે, પેલા યાંત્રિક રાજ્યધરને ભાઈ પ્રાણધર જે પિતાના વિમાનમાં બેસી કાંચી નગરીથી નાસી છૂટક્યો હતો, તે પૂરસંભવમાં ૨૫૯ Page #269 -------------------------------------------------------------------------- ________________ ઇતિહાસની કેડી આવીને વસ્યા હતા. કરિકાની આજ્ઞાથી પ્રાણધરે એક મોટું વિમાન ઘડી આપ્યું, અને તેમાં બેસી નરવાહનદત્ત કર્ખરિકાને સાથે લઈ પોતાની રાજ્યધાની કૌશાંબી પાછો આવ્યો. આ વાર્તામાં ઊડતા હંસ, વિમાને અને તે બનાવનાર યાંત્રિક વિષે જે મહત્વનાં સૂચન છે તે ખાસ ધ્યાન ખેંચે છે. આને કંઈક મળતી લાકડાનાં ઊડતાં પારેવાંની વાર્તા પાંચમા અથવા છઠ્ઠા સૈકામાં મહારાષ્ટ્રી પ્રાકૃતમાં રચાયેલા જૈન કથાગ્રન્થ “વસુદેવહિંડી'માં મળે છે. “કથાસરિત્સાગર’વાળી વાર્તાનાં જ પ્રતિરૂપો થોડાઘણા ફેરફાર સાથે જૂની ગુજરાતીમાં સં. ૧૬૦પમાં રચાયેલી મતિસારકૃત કપૂરમંજરીની વાર્તામાં તથા શામળની “કાઈના ઘોડાની વાર્તા ”માં નજરે પડે છે. આ તો આપણે મુકાબલે પ્રાચીન અને મહત્ત્વના એવા ઉલ્લેખો જોયા. બાકી સંસ્કૃત, પ્રાકૃત અને દેશી ભાષાઓના વાર્તાસાહિત્યમાં ઊડતા ઘોડા કે પવનપાવડીની કલ્પનાઓ અસંખ્ય સ્થળે નજરે પડશે. પ્રાચીન આર્યોએ માત્ર અધ્યાત્મવિદ્યાના ક્ષેત્રમાં જ પ્રગતિ કરી હતી, એમ સામાન્ય રીતે મનાય છે; પરંતુ ભારતીય સાહિત્યનું જરા ઝીણી નજરે અવલોકન કરતાં જણાશે કે વિજ્ઞાનનાં અનેકવિધ ક્ષેત્રમાં પણ પ્રાચીન હિન્દુઓએ સારું કામ કર્યું હતું. અંકગણિત, ભૂમિતિ અને ત્રિકોણમિતિમાં પ્રાચીન ભારતવાસીઓની પ્રવીણતા જાણીતી છે. કલનવિદ્યા એટલે કે Calculus અને ચલનકલનવિદ્યા એટલે કે Differential Calculusનો ખગોળશાસ્ત્રમાં ઉપયોગ કરવામાં ભાસ્કરાચાર્યની શોધ ન્યૂટન કરતાં લગભગ પાંચસો વર્ષ જેટલી પ્રાચીન હતી; તથા હિન્દુ ખગોળવેત્તાઓની શ્રેષ્ઠતા અનેક દેશોમાં સ્વીકારાતી હતી. ગતિમાન પદાર્થોની ગતિનું કારણ ગુરુત્વાકર્ષણ છે, એમ આર્યભટ્ટ અને ભાસ્કરાચાર્યના ગ્રન્થો જણાવે છે. નાદશાસ્ત્ર એટલે કે accoustics વિષેનું પ્રાચીનનું અસાધારણ જ્ઞાન સંગીતશાસ્ત્રના ગ્રન્થ ઉપરથી Page #270 -------------------------------------------------------------------------- ________________ પ્રાચીન ભારતમાં વિમાન પુરવાર થઈ ચૂકયું છે. સ્વશાસ્ત્ર, વ્યુત્પત્તિ અને ભાષાશાસ્ત્ર વિષે તે દુનિયાભરમાં પ્રથમ છતાં શાસ્ત્રશુદ્ધ ચર્ચા કરનાર હિન્દુઓ હતા, એમ પ્રાતિશાખ્યો, નિરુક્ત અને પાણિનિની અષ્ટાધ્યાયી જણાવે છે. ભૌતિક વિજ્ઞાન, રસાયણ, ઔષધવિદ્યા, શસ્ત્રક્રિયા, વનસ્પતિશાસ્ત્ર અને પ્રાણીશાસ્ત્રના વિષયમાં પણ આર્યોની શોધખોળ આધારભૂત હતી. જે પ્રજાએ વિજ્ઞાનનાં આટલાં વિવિધ ક્ષેત્રમાં ગણનાપાત્ર કાર્ય કર્યું હતું, તે ય–વિધાન એટલે કે Engineering ના વિષયમાં કેવળ અજ્ઞાન હતી, એમ ન જ મનાય. “સમરાંગણ સૂત્રધાર’ માં આપેલા કુડીબંધ યંત્રોના વર્ણન પાછળ સદીઓની પરંપરાનું અસ્તિત્વ હોવું જ જોઈએ. એ ગ્રન્થમાંના વિમાનના વર્ણન સાથે પેલી બૌદ્ધ ટીકામાંના વર્ણનનું સામ્ય કેવળ આકસ્મિક ન હોઈ શકે. આથી પુરાણ અને કથાગ્રન્થમાંની કલ્પનાજન્ય અતિશયોક્તિના ટકા બાદ કરીને પણ મેં આગળ જણાવ્યું છે તેમ સમાજના ઉપલા વર્ગના આનંદવિનોદ માટે માત્ર અમુક અંતરમાં ઊડી શકે એવાં નાનકડાં વિમાન બનતાં હશે, એમ માનીએ તો તે વધારે પડતું નથી. પરંતુ હિન્દનો વિજ્ઞાનદીપ અમુક સૈકાઓ ઝબકીને આજે ઝાંખે પડી ગયો લાગે છે. ભૂતકાળની એ મહત્તા વર્તમાનમાં આપણી પ્રજાની વિજ્ઞાન પરત્વેની લાઘવગ્રથિ દૂર કરવામાં સહાયભૂત થાય તથા ભવિષ્યને માટે કંઈક પ્રેરણા આપે તો ઘણું છે. Page #271 -------------------------------------------------------------------------- ________________ कुत्रिकापण અર્થાત પ્રાચીન ભારતના જનરલ સ્ટોર્સ જૈન આગમ સાહિત્યનો એક વિભાગ છેદો' નામથી ઓળખાય છે, પ્રાચીન ભારતની સામાજિક સ્થિતિનો અભ્યાસ માટે છેદસુત્રો ખૂબ અગત્યનાં છે. જૈન સાધુસંધની વ્યવસ્થા અને નિયમન તથા સાધુ-સાધ્વીએ પાળવાના વિધિનિષેધે એ મુખ્યત્વે કરીને છેદસુત્રોને વિષય છે. આમ છે સુત્રોનો વિષય જ એવો છે કે તેમાં તત્કાલીન રાજકીય અને સામાજિક ઈતિહાસને લગતી ઘણી અગત્યની હકીકતો, પ્રાચીન ભારતના જે પ્રદેશોમાં જૈન સાધુઓ વિચરતા હતા તે પ્રદેશનાં વર્ણનો, સમકાલીન સામાજિક અને રાજકીય સંસ્થાઓ, વિધિઓ, ઉત્સવો, રૂઢિઓ, રીતરિવાજો અને વહેમોના સીધા અથવા આડકતરા ઉલ્લેખો, જૈન આચાર્યોનાં અને જૈન ધર્મ સાથે સંપર્કમાં આવેલા રાજાઓ અને મંત્રીઓનાં વૃત્તાન્ત, ઐતિહાસિક અને અર્ધએતિહાસિક કથાનકો તથા એવી જ બીજી અનેક પ્રકારની પ્રકીર્ણ માહિતી તેમાંથી પ્રાપ્ત થાય છે, જે પુરાતત્ત્વ, ઇતિહાસ તેમ જ સમાજશાસ્ત્રના અભ્યાસીને માટે ઘણી જ અગત્યની છે. ઉપર જણાવ્યું તેમ, જૈન સાધુ-સાધ્વીઓના આચારવિષયક વિધિનિષેધ અને તેને લગતાં પ્રાયશ્ચિત્તો એ છેદસૂત્રોનો વિષય હોવાને કારણે એ ગ્રન્થ પ્રસિદ્ધ નહીં કરવાનું સામાન્ય વલણ જૈનસમાજમાં લગભગ અત્યાર સુધી રહેલું છે. ૨૬ર Page #272 -------------------------------------------------------------------------- ________________ કુત્રિકાપણ દશા, કલ્પ અને વ્યવહાર એ ત્રણ સૂનો કેવળ મૂલ ભાગ જર્મન વિદ્વાન ડૉ. બ્રિગે સંપાદિત કરેલ છે, પરંતુ જૈન સમાજની પ્રચલિત રૂઢિની બહાર નીકળીને, મૂળ ગ્રંથોના પ્રકાશન દ્વારા ધર્મ પ્રાચીન સાહિત્ય અને ઈતિહાસના ખરા સ્વરૂપને રજૂ કરવાના ઉદ્દેશથી મુનિશ્રી પુણ્યવિજ્યજી તથા તેમના ગુરુ મુનિશ્રી ચતુરવિજયુજીએ એક છેદસૂત્રગ્રન્થ “બૃહકલ્પસૂત્ર'નું ભાષ્ય અને ટીકા સહિત શાસ્ત્રીય સંપાદન કરીને પ્રસિદ્ધ કરેલ છે તથા બીજા કેટલાકનું સંપાદનકાર્ય હાલમાં તેમના તરફથી ચાલી રહ્યું છે. “જતકલ્પસૂત્ર'નું સંપાદન પણ તેમણે કરેલું છે. કેટલાંક વર્ષ ઉપર મુનિ માણેકે “ વ્યવહારસૂત્ર' બહાર પાડેલું છે, પણ તેના સંપાદન અને મુદ્રણમાં રહેલી બેસુમાર અશુદ્ધિઓને કારણે તેનું પણ પુનઃસંપાદન થવાની જરૂર છે. નિશીથસૂત્ર” માત્ર ખાનગી ફેલાવા માટે સાઇકલ સ્ટાઇલમાં છાપવામાં આવેલું છે. મહાનિશીથસૂત્ર' હાલમાં શ્રીજિનવિજયજીના સંપાદન નીચેની સિધી ગ્રન્થમાળામાં છપાય છે. આમ આગમસાહિત્યના બીજા લગભગ બધા જ ગ્રન્થ આ પહેલાં એક કરતાં વધુ વાર પ્રકાશિત થઈ ગયા છે, ત્યારે છેદત્રાનું પ્રકાશન હજી હમણાં જ આરંભાયું છે એમ કહીએ તો ચાલે. ઉપર્યુક્ત ગ્રન્થો પૈકી બડકપસૂત્ર” ઉપર વાચક સંઘદાસગણિનું પ્રાકૃત ભાષ્ય તથા આચાર્ય ક્ષેમકીર્તિની સંસ્કૃત ટીકા મળે છે. એ ભાષ્ય અને ટીકામાં (જુઓ વિભાગ ૪, પત્ર ૧૧૪૪–૪૬) કુત્રિાપણ વિષે વિસ્તૃત ઉલ્લેખ છે. ગુણાઢચની સુપ્રસિદ્ધ “બૃહત્કથા'ની શૈલીએ સંઘરાસગણિએ રચેલ પ્રાકૃત કથાગ્રન્થ “વસુદેવ-હિંડીને ઉલ્લેખ જિનભદ્રાણિ ક્ષમાશમણે પિતાના વિશેષણવતી' નામના ગ્રન્થમાં કર્યો છે. જિનભણિ ક્ષમાશ્રમણનો સમય પટ્ટાવલીઓ પ્રમાણે વિક્રમની સાતમી શતાબ્દીનો છે, એટલે સંઘદાસગણિ સાતમી શતાબ્દી પૂર્વે થઈ ગયા હતા એ નિશ્ચિત છે. ઘણું કરીને તેમનો ૨૬૩ Page #273 -------------------------------------------------------------------------- ________________ ઇતિહાસની કેડી સમય વિક્રમની પાંચમી અથવા છઠ્ઠી શતાબ્દીનો છે. આથી તેમના ભાષ્યમાં કૃત્રિાવળના જે ઉલ્લેખ છે તે ઘણા જ મહત્વના ગણાવી જોઈએ. કુરિવાપણ એ પ્રાચીન ભારતના એવા “જનરલ સ્ટોર્સ' હતા, જેમાં જીવનની તમામ જરૂરિયાતો તેમ જ શેખની વસ્તુઓ તથા આખાયે જગતની તમામ સજીવ-નિર્જીવ વસ્તુઓ મળતી. ટીકામાં એ શબ્દનું નિર્વચન આ પ્રમાણે આપવામાં આવ્યું છેઃ “” રૂતિ पृथिव्याः संज्ञा, तस्या : त्रिकं त्रिकं स्वर्ग-मर्त्य-पाताललक्षणं तस्यापण : દુ: કુત્રિIT :. મુi મત ? રૂસ્વાદ “તત્ર” પૃથિવીત્ર ચતું किमपि चेतनमचेतनं वा द्रव्यं सर्वस्यापि लोकस्य ग्रह गोपभोगक्षनं विद्यते તત “તત્ર’ વાવ ને નાસ્તિ, * * અર્થાત્ ત્રિભુવનની તમામ ચીજો જે દુકાનમાં મળે તેનું નામ ત્રિવાળ. “કુત્રિકાપણ” શબ્દની સમજૂતી તથા તેના સંક્ષિપ્ત ઉલ્લેખો બીજા પણ અનેક આગમગ્ર જેવાં કે જ્ઞાતાધર્મકથા, ભગવતીસૂત્ર, સ્થાનાંગ, ઔપપાતિક વગેરેમાં મળે છે. “બકલ્પસૂત્ર'ના ભાષ્ય અને ટીકામાં એવા પણ ઉલ્લેખ છે કે “કુત્રિકાપણ” માં વસ્તુની કિંમત તે ખરીદનારના સામાજિક દરજજા પ્રમાણે લેવામાં આવતી. જે માણસ દીક્ષા લેવાનો હોય તે પિતાનાં જરૂરી ઉપકરણ, પિતે સામાન્ય માણસ હોય તો કૃત્રિકાપણમાંથી પાંચ રૂપિયાની કિંમતે ખરીદી શકતો, જે તે ઈભ્ય (લક્ષાધિપતિ) અથવા સાર્થવાહ હોય તો તેને એક હજાર રૂપિયા આપવા પડતા અને જે તે રાજા હોય તો તેને એક લાખ રૂપિયા આપવા પડતા. આવા “કુત્રિકાપણ” કયી જગ્યાઓએ હતા તેની પણ નોંધ મળે છે. રાજગૃહમાં રાજા શ્રેણિક રાજ્ય કરતા હતા ત્યારે એક કુત્રિકા પણ હતા અને મહાપરાક્રમી રાજા ચંડ પ્રદ્યોતના રાજ્યકાળ દરમ્યાન Page #274 -------------------------------------------------------------------------- ________________ કુત્રિકા પણ ઉજ્જયિનીમાં નવ કુત્રિકા પણ હતા. રાજગૃહના ધનિક શ્રેણીપુત્ર શાલિભદ્ર દીક્ષા લેતી વખતે પોતાનું હરણ અને પાત્ર કુત્રિકા પણમાંથી દરેક માટે એક લાખ રૂપિયા આપીને ખરીદ્યાં હતાં. મહાવીરસ્વામીના જમાઈ રાજકુમાર જમાલીએ દીક્ષા લીધી તે સમયે તેને માટે પાત્ર અને રજોહરણ એ બે વસ્તુઓ કુત્રિકાપણમાંથી બે લાખ રૂપિયા આપીને ખરીદવામાં આવી હતી. (ભગવતીસૂત્ર, શતક ૯, ઉદ્દેશક ૩૭ ) કુત્રિકાપણની સાથે કેટલાક લોકવાર્તાઓ પણ વણાઈ ગયેલી છે. કહે છે કે ભરૂચના એક વાણિયાએ ઉજયિનીના કુત્રિકાપણમાંથી એક ભૂત ખરીદ્યો હતો. પણ ભૂતને તો બધે જ વખત કંઈક કામ જોઈતું હતું. આથી વાણિયાએ તે ભૂતને એક થાંભલા ઉપર ચઢવાઊતરવાનું કામ સોંપ્યું અને ભૂત હારી ગયો. પોતાના પરાજયના સ્મરણમાં ભૂતે ભરૂચની ઉત્તર દિશામાં “ભૂતતડાગ’ નામે તળાવ બાંધ્યું હતું. એ જ પ્રમાણે તસલિનગરના એક વણિકે ઉજ્જયિનીના કુત્રિકાપણમાંથી ઋષિપાલ નામે એક વ્યંતર ખરીદ્યો હતો. તેણે પણ વ્યંતરને એવી જ રીતે પરાજય કર્યો હતો, અને તેની યાદમાં બંતરે “ઋષિતડાગ” નામે તળાવ બાંધ્યું હતું. આ પ્રકારની લોકપ્રસિદ્ધ વાર્તાઓ કુત્રિકાપણના વૃત્તાન સાથે વણાઈ ગઈ છે, એ વસ્તુ જ બતાવે છે કે કુત્રિકા પણ જ્યારે કેવળ ભૂતકાળની વસ્તુ બની ગયો હતો ત્યારે પણ લોકમાનસે તેની સ્મૃતિ કેવી રીતે સંઘરી રાખી હતી. કુત્રિકાપણનો વૃત્તાન્ત જૈન પરંપરાએ જે રીતે બૂકલ્પસૂત્રમાં ૧. આજે પણ ગુજરાતના જૈન વણિકો પોતાના નવા વર્ષના ચોપડા “ધન્ના-શાલિભદ્રની ઋદ્ધિ હ’એ શબ્દોથી શરુ કરે છે. ધન્ય અને શાલિભદ્ર અને રાજગૃહના અત્યંત ધનિક શેઠિયાઓ હતા અને ભગવાન મહાવીર અને રાજા શ્રેણિકના સમકાલીન હતા. Page #275 -------------------------------------------------------------------------- ________________ ઇતિહાસની કેડી સાચવી રાખ્યા છે તથા એ વૃત્તાન્તનું સમર્થન કરતા જે ઉલ્લેખા બીજા સંખ્યાબંધ આગમગ્રન્થામાં મળે છે તે જોતાં આવા મેટા પાયા પરના ‘ જનરલ સ્ટાર્સ ’રાગૃહ અને ઉજ્જયની જેવાં પ્રાચીન ભારતનાં રાજકીય, વ્યાપારી અને સાંસ્કૃતિક કેન્દ્રોમાં ખરેખર અસ્તિત્વમાં હશે એમ માનવુ એશક ન્યાય્ય છે. * ૩૧ ડિસેમ્બર ૧૯૪૩ અને ૧-૨ ન્યુઆરી ૧૯૪૪ના દિવસેામાં બનારસ ખાતે ભરાયેલી અખિલ ભારત પ્રાચ્યવિદ્યા પરિષદના પ્રાકૃત અને જૈન ધર્મના વિભાગ સમક્ષ A note on the Kutrikāpana નામના નિબંધ ને વાંચ્યા હતા, તેને આધારે આ લેખ તૈયાર કરેલે છે. ગૂજરાત વર્નાકયુલર સોસાયટીના ઉચ્ચ અભ્યાસ અને સંશાધન વિભાગ તરફથી જૈન આગમસાહિત્યમાંથી ઐતિહાસિક-સામાજિક અગત્યની માહિતીનું સકલન કરવાનુ` કા` મને સેાંપવામાં આવેલુ' છે તે નિમિત્તે આ પ્રકારનુ કામ શક્ય બન્યું છે, એ હકીક્તની હું સાભાર નોંધ લઉં છું. ૨૬૬ Page #276 -------------------------------------------------------------------------- ________________ સમયનિર્દેશ ૧ પાટણ.........................પ્રજાબંધુ-ગૂજરાત સમાચાર, દીપોત્સવી અંક, સં. ૨૦૦૦. ૨ પાટણના ગ્રન્થભંડારો.........કુમાર, એપ્રિલ ૧૯૪૧ (આ જ વિષયનો વાર્તાલાપ, ઘટતા ફેરફાર સાથે, તા. ૪–૯–૧ ની સાંજે મુંબઈ રેડિયો સ્ટેશનેથી બ્રેડકાસ્ટ થયો હતો). ૩ હેમચન્દ્રાચાર્યનું શિષ્યમંડળ..મસારસ્વતસત્ર (પાટણ, એપ્રિલ ૧૯૩૯)માં વંચાયેલે નિબંધ. ૪ ગૂજરાતમાં સંસ્કૃત નાટક......ગૂજરાત સાહિત્યસભાના આશ્રયે તા. ૧–ર–રને રોજ આપેલું વ્યાખ્યાન. પ પ્રબન્ધચિન્તામણિ..............બુદ્ધિપ્રકાશ, એપ્રિલ-જૂન ૧૯૭૫. ૬ દેવમંદિરોમાં ભોગાસનોનાં શિલ્પ...ફાર્બસ ગૂજરાતી સભા મહત્સવ ગ્રન્થ (માર્ચ ૧૯૪૦). છ કામદેવની મૂછ..................ગૂજરાત કોલેજ મૅગેઝિન, ફેબ્રુ આરી ૧૯૪૦. ૮ ગૂજરાતનાં સ્થળનામ..........ગુજરાત સંશોધન મંડળનું ત્રિમાસિક, એપ્રિલ ૧૯૪૨. Page #277 -------------------------------------------------------------------------- ________________ ઇતિહાસની કેડી ૯ પ્રાચીન ગૂજરાતી સાહિત્ય “ગૂજરાત’ના ઉલ્લેખ..............ગૂજરાત વર્નાક્યુલર સોસાયટીના ઉચ્ચ અભ્યાસ અને સંશોધન વિભાગના સેમિનાર માટે તૈયાર કરેલો નિબંધ, જુલાઈ ૧૯૪ર. (મુદ્રિત : ભારતીય વિદ્યા, ભાગ ૩, સિંધી સ્મૃતિ અંક ) ૧૦ આપણું લોકવાર્તાવિષયક પ્રાચીન સાહિત્ય.........................૧૧માં સાહિત્ય સંમેલન (લાઠી, ડિસેંબર ૧૯૩૩)માં સ્વીકારાયેલ નિબંધ. ૧૧ નરસિંહ પૂર્વનું ગૂજરાતી સાહિત્ય..૧૩માં સાહિત્ય સંમેલન (કરાંચી, ડિસેમ્બર ૧૯૭૭)માં સ્વીકારાયેલ નિબંધ.. ૧૨ આયુર્વેદનું સંશોધન...... પ્રજાબંધુના તા. ૧૨–૧–૩૬થી તા. ૧૬–૨–૩૬ સુધીના અંકમાં એક આયુર્વેદપ્રેમી ના તખ લુસથી લખેલા લેખે. ૧૩ પ્રાચીન ભારતમાં વિમાન........નવચેતન, ઓકટોબર ૧૯૪ર. ૧૪ કુત્રિવIT અર્થાત પ્રાચીન ભારતના જનરલ સ્ટોર્સ'........નવસરાષ્ટ્ર, દીપોત્સવી અંક, સં. ૨૦૦૦. ૨૬૮ Page #278 -------------------------------------------------------------------------- ________________ સૂચિ [ “ ગુજરાતનાં સ્થળનામ” એ લેખમાં ઉદાહરણ તરીકે આપેલાં સ્થળનામોને સમાવેશ આ સૂચિમાં કર્યો નથી.' અકબર-બિરબલ હ૫ “અભિધાનચિન્તામણિ” ૨૬, ૪૩ અક્ષરમેળ વૃત્તો ૨૧૬, ૨૧૭ અભિનવ સિદ્ધરાજ પ૬ અખા ૧૫૧ અમદાવાદ ૨, ૩, ૮, ૧૨, ૬૫, ૧૦૭ અગરચંદ નાહટા ૧૪૦ -મ્યુનિસિપાલિટી ૮૮ અગિયારમું સાહિત્ય સંમેલન ૭૪, અમરચંદ ૧૭૦ અમરચંદ્ર ૭ અચલેશ્વર ૮૮ અમારિ ઘોષણા ૫, ૨૬, ૧૪૩ અજયપાલ ૬, ૩૯, ૪૦, ૪૯ અમૃતકચેલાં ૨૦૯ અજયપાલ (વણિક) ૬૦ અમૃતબઝાર પત્રિકા” ૧૯૧ અજીતચંદ ૧૭૦ અમૃતલાલ મેહનલાલ ભોજક ૧૪૯ અજંતાની ચિત્રકલા ૯૬, ૧૦૮, ૧૧૨ ૧૮૨ અણહિલ ભરવાડ ૩ અરિસિંહ ૭, ૧૩. ૭૧ અણહિલવાડ ૫, ૨૦, ૮૧, ૧૩૪, “અરેબિયન નાઇટ્સ” ૧૫૬, ૨૫૮ ૧૫૦, ૨૧૦ અર્જુનવર્મદેવ પ૬ અણહિલેશ્વરનિકેતન ૧૦ અરાજ ૪૫, ૨૬, ૫૭ અતિચાર” ૨૧૦ “અર્થશાસ્ત્ર” ૨૭ અનુભૂતિ સ્વરૂપાચાર્ય ૨૧૫ અલફખાન ૭, ૧૪૭, ૧૯૮ અનેકાર્થ કરવાકર કૌમુદી' ૪૩ અલબિરુની ૧૩૪, ૧૫૦ અનેકાન્તપ્રવેશ” ૨૧ અલાઉદ્દીન ખિલજી ૭૮૧૪૫, ૧૯૮ અનેકા સંગ્રહ ૨૬, ૪૩ અલેકઝાન્ડર ફોર્બ્સ ૨૦, હર અનંગરંગ” ૨૪૪, ૨૪પ અલ્તમશ ૬૨ અભયકુમાર ૬૧ અશાક ૨૪૦ અભયદેવસૂરિ ૬ અહમદશાહ ૮, ૧૫૧ અભયમ ૧૭૦ અંચલગચ્છ ૧૪૩ ૨૬૯ Page #279 -------------------------------------------------------------------------- ________________ ઇતિહાસની કેડી અંબદેવસૂરિ ૧૪૦, ૧૯૮ ઉત્સાહ પર અંબાલાલ જાની ૧૯૦ ઉદયચન્દ્ર ર૭, ૪૬, ૪૭ ઉદય ૧૩ આશ્ચર્યમંજરી” ૬૮ ઉદયપ્રભસૂરિ ૧૧, ૧૨, ૧૭, ૭૨, ૧૩૭ “આનંદકાવ્યમહોદધિ ” ૨૧૮ ઉદયભાણ ૧૬૪, ૧૬૯, ૧૭૦ આનંદશંકર ધ્રુવ ૧૯૦ ઉદયમતી ૯ આબાજી વિષ્ણુ કાથવટે ૨૦ આબુ ૧૧, ૫૯ ઉદ્યમકર્મ સંવાદ ૧૬૪ આબુ’ ૯૧ આબુરાસ” ૧૫, ૧૬૬, ૧૩૮, ૧૫૦ ઉપદેશચિન્તામણિ’ ૧૪૩ ઉપદેશતરંગિણ’ ૩૫, ૮૬ આભડ ૪૦ ઉપદેશમાલા* ૨૦૦, ૨૧૧ આમ રાજા ૧૧૯ ‘ઉપમિતિભવપ્રપંચકથા ” પ૦ આમેદ ૧૭૧ ઉપમિતિભવપ્રપંચકથા સારોદ્ધાર” આરાધના’ ૨૦૦ ૪૭ આરાધના પતાકા’ ૨૧૧ ઉમાશંકર જોષી ૧૪૬ આરામશોભા એપાઇ ૧૮૨ ‘ઉલ્લાઘરાઘવ નાટક ”૬૨ આરામશોભા રાસ' ૧૮૨ ‘ઉવસમાલકહાણપચ” ૨૦૦ આર. શામશાસ્ત્રી ૧૦૨ ઉષાહરણ’ ૧૭૬, ૨૦, ૨૦૧૩ આર. સી. મજમુદાર ૧૯૧ આર્યભટ્ટ ૨૬૦ *દ ૨૭૭ આશુક ૧૩ ઋષભસાગર ૧૭૭ આશુમૃતકપરીક્ષા ૨૩૭ એડવર્ડ સચાઉ ૧૩૪ આસાત ૧૬૫, ૨૦૦, ૨૫ ઍનાલ્સ ઓફ રાજસ્થાન” ૨૦ આંબડ ૧૩, ૪૮ એરિસ્ટોટલ ૨૩૯ ઈચ્છારામ દેસાઈ ૧૮૭, ૧૮૯ એલેકઝાકિયા ૨૩ ઇટાલિયન ભાષા ૨૪ એલેરા ૮૮ ઈડર ૬૫ ઐતિહાસિક જૈન કાવ્યસંગ્રહ ૧૪૧ ઈશ્વરદાસ નાગર ૯ ઓક્તિક ૨૧૫ “ઉક્તિયકમ્ ”૨૧૬ “ પપાતિક સૂત્ર” ૨૬૪ ઉજજચિની ૧, ૨૬૫, ૨૬૬ ઓકેટ ૨૪૪ Page #280 -------------------------------------------------------------------------- ________________ સૂચિ ઔરંગઝેબ ૯ કંકાવટી ” ૧૮૩ કકસૂરિ ૧૯૮ કંટેશ્વરીપ્રાસાદ ૧૦ ‘કુલી રાસ” ૧૯૮ “કાબંધી ચોપાઈ' ૨૦૦ કડ છે” ૧૯૧ કાદંબરી ” ૯, ૧૮૯ કથાસરિતસાગર’ ૧૫૬, ૧૫૭, ૧૬૭, કાતિવિજયજી પ્રવર્તક ૨૧, ૨૨ ૨૫૮, ૨૬૦ કનવિજય ૧૮૪ ૧૫૫, ૧૬૫, ૧૭૪, ૧૫, ૨૦૬;ને કનોજ ૧, ૧૩૪, ૧૩૯ શાસ્ત્રસંગ્રહ ૨૭૦ કરુણાવાયુધ” ૬૧, ૬૭ કાન્હડદે પ્રબંધ ' ૮૬, ૧૩૨, ૧૪૫ કણું મેરુપ્રાસાદ” ૧૦ ૧૪૬, ૧૫૦, ૧૫૧, ૧૮૮, ૨૦૦, ૨૨ કર્ણ વાઘેલા ૩, ૬૪, ૨૧૫ કામલતા ૮૨, ૮૬ ‘કર્ણસુન્દરી’ ૫૦, ૧, પ૬, ૬૯, ૭૦ ‘ કામશાસ્ત્ર’ ર૪પ કર્ણ સેલંકી ૪, ૬, ૧૦, ૧૧, ૮૨, ૮૩ “કામસૂત્ર” ૧૧૦, ૧૩, ૨૪૫-ન “કતિચિદુર્ગાપદવ્યાખ્યા’ ૪૬ જયમંગલા ટીકા ૧૩૩ કનકપ્રભ ૪૭ કામાવતીની વાતો ... ૧૬૪, ૧૬પ કનૈયાલાલ મુનશી ૯, ૧૫, ૪૮, ૨૪, ૧૬૬, ૧૬૯, ૧૭૦ ૧૯૦, ૧૯૨, ૧૯૨ કાલિદાસ ૫૩, ૧૦૬, ૨પ૬ કન્દર્પ ચૂડામણિ” ૨૪૪ ‘કાવ્યાનુશાસન” ૨૬ કપર્દી ૧૩, ૮૦ કાશી કપ કર્નલ જેમ્સ ટેડ ૧૧, ૨૦ ‘કાષ્ઠના ઘોડાની વાર્તા” ૨૬૦ કર્નલ બાયર્ડ ૨૩૦ કાહવાહનનગર ૨૫૭ કર્નલ બુમ ૨૩૦ કખૂરમંજરીની વાર્તા” ૧૮૫, ૨૬૦ કાસદ ગચ્છ ૧૫૮ દિલ્હેર્ન ૨૨, ૪૩, ૭૩ કર્મ શું ૧૭૨ કરતિ ૧૮૨ કલાપી કંપ કીર્તિકૌમુદી” ૦, ૬૨, ૭૨, ૮૫ કલ્યાણ ૫૧ કલ્યાણરાય જેવી ૮૮ કત્તિવર્ધન” ૧૭૪ “કવિકટારમલ્લ’ ૩૪, ૩૫ કુચિમાર ર૪૩ કવિત ભાગવત ૨૦૪, ૨૧૭ કુમાર તત્ર’ ૨૪૪, ૨૪૮, ૨૫૮ “કવીશ્વર દલપતરામ હસ્તલિખિત કુમારપાલ ૨, ૫, ૬, ૧૦, ૧૨, ૧૬ પુસ્તકસંગ્રહની સૂચિ' ૧૮૮, ૧૮૯ ૨૦, ૨૫, ૨૮, ૩૫, ૩૦, ૪૦, ૪૩ Page #281 -------------------------------------------------------------------------- ________________ ઈતિહાસની કેડી ૪૪, ૪૫, ૪૬, ૪૮,૫૬, ૫૭, ૫૮, કોણાર્કનું સૂર્ય મન્દિર ૮૮, ૮૯, ૯૦ ૬૪, ૮૩, ૮૪, ૧૪૩, ૧૯૨, ૧૯પ કોન્ટન્ટનોપલ ૧ કુમારપાલચરિત ” ૨૮, ૪, ૮૫ કૌટિલ્ય ર૩૭ કુમારપાલપ્રતિબોધ ૬, ૨૬, ૫, “કૌમુદી ૧૯૦ ૭૮, ૮૫, ૧૯૫ કૌમુદીમિત્રાણંદ” ૨૯, ૩૧, ૩૨, ‘કુમારપાલપ્રબન્ધ” ૨૧, ૪૦, ૪૮, ૩૪, ૩૬, ૩૭, ૫૪, પપ ક્ષેત્રપ્રકાશ રાસ ર૦૫ ‘કુમારપાલરાસ” ૧૪૩ ક્ષેમકીર્તિ આચાર્ય ર૬૩ કુમારવિહાર ૧૦, ૪૪, ૪૫, ૫૯, ૮૦ ક્ષેમરાજ ૮૩ “કુમારવિહારપ્રશસ્તિ કાવ્ય” ૪૪, મંકર ૧૫૮, ૧૫૯ ૧૦૩. ખજૂરાહો ૮૮, ૯૪ કુમારવિહારશતક' ૧૦, ૨૯ ખબરદાર ૧૪૬ કુમારસ્વામી ૯૦ ખરતર ગ૭ ૧૪૧ કુમુદચન્દ્ર ૫, ૧૨, ૮૫ ખર્પરખાન ૬૩ કુલ ૮૩ ખંભાત ૧૨, ૧૮, ૬૪, ૮૪ કુલમંડન ૧૪૩, ૨૧૫ ખાન અઝીઝ કેકા ૧૦ કુવલયમાલા’ ૧૫૪, ૧૯૩ ખાનસરોવર ૧૦ કુશલકીર્તિ ૧૪૧ ખેંગાર ૭૬, ૭૭ કુશલલાભ ૧૭૧, ૧૭૬, ૨૧૦ ફૂરસિહ ૨૧૪ ગણનાથ સેન સરસ્વતી ૨૩૪, ૨૩૬ “કેટલોગસ કેટલોગોરમ્ ” ૨૪૪ કેપ્ટન છે. શ્રીનિવામૂર્તિ ૨૩૨ ગણપતરામ રાજારામ ૨૧૩ ગણપતિ ૧૭૧ કેશવદાસ કાયરથ ૬૫ ગણપતિ વ્યાસ ૭, ૧૩ કેશવરામ શાસ્ત્રી ૧૯૧, ૨૦૦, ૨૧૯ “ ગણિતસાર ”૨૧૪, ૨૨૦ કેશવલાલ ધ્રુવ ૧૪૪, ૧૭૨, ૧૮૪, “ગર્ગ સંહિતા” ૧૩૩ ૧૯૨, ૧૯૯, ૨૦૭, ૨૦૮, ૨૧૦ ગંગાદાસ ૬પ કેસર ૧૭૩ ગંગાદાસપ્રતાપવિલાસ” ૬૫, ૭“ કકશાસ્ત્ર” ૧૮૪ ગંગાધર ૬૫ કશાસ્ત્ર ચતુપદી” ૧૮૫ ગાયકવાડ્ઝ ઓરીએન્ટલ સિરીઝ ૨૭ ચરબ ૮૯ ૪૨, ૪૩,૪૫,૪૭, ૧૯૫, ૧૯૭, ૨૦૬ ૨૭૨ Page #282 -------------------------------------------------------------------------- ________________ ગાયકવાડ પૌર્વાત્ય ગ્રંથમાલા ૨૧ ગાયકવાડ પ્રાર્ચમાલા ૧૭૧ ગાંગિલ ૧૩ ગિરિદુર્ગ ૩૪ ગિરિનગર ૨ ગીતા’૧૦૦ ગુણચકે, ૨૭, ૨૯,૩૯, ૪૧, ૪૨, ૪૩, ૫૩ ‘ગુણસુન્દરી ’ ૧૮૩ ગુણાઢચ ૧૫૭, ૨૫૮, ૨૬૩ ગુણે, હૈં. ૧૯૫ ગુપ્તકાળના ઇતિહાસ ૩૦ ગુમડા મસ્જિદ ૧૦ ‘ ગુલ’કાવલી ’ ૧૮૫ ગુલામના ૬૨ . ગૂજરાત શાળાપત્ર ' ૧૮૮ ચિ * ગુજરાતી ’ ૬૨, ૧૯૦, ૨૦૩, ૨૦૯ ગૂજરાતી ચિત્રક્લા ૧૯, ૧૧૨ ગૂજરાતી પ્રેસ ૧૯૦ . ગૂજરાતી ભાષાના ઇતિહાસ ૧૮૮ ગાનદીય ૨૪૩ ગે!વનરામ ૧૯૦ ગાવનામાં છાંગાણી ૨૩૩, ૨૪૧ ગોવિન્દ્રદાસ ૧૯૧ ગ્રહરિપુ ૪ ગ્રામ્ય માતા ’ પ ગ્રીક સંસ્કૃતિ ૧ ઘેટકમુખ ૨૪૩ ઘેરી ઇસર્ફ ૬૩ ‘ચલા’૮૨ ચક્રપાણિ ૨૩૪ ચતુર ૧૭૩ ચતુરવિજયજી મુનિ ૨૩, ૨૬૩ ‘ચન્દ્રકુમારની વાર્તા ’ ૧૮૫ ચન્દ્રગચ્છ ૪૭ ચન્દ્રગુપ્ત ૫૪ • ચન્દ્રલેખાવિજયપ્રકરણ ’ ૪૫, ૪૬, ૫૬, ૫૭, ૭૦ ‘ચન્દ્રહાસાખ્યાન’ ૧૮૪ ચરક ૨૨૮, ૨૩૨, ૨૩૪, ૨૭૬, ૨૪૨ ચરસહિતા ’ ૨૨૮ * ગૂજરાતી સ્વરશાસ્ત્ર ૨૨૨ ‘ ગૂર્જર રાસાવલિ’૨૦૧,૨૦૫,૨૦૬ ગૂજરા ૧૧૪ ગેકુલનાથજીને વિવાહ ૧૧ ગણિકાપુત્ર ૨૪૩ ‘ ગોપાલકલિચન્દ્રિકા ૬૬ . ‘ ગેારાખાદલ (પદ્મિની) ચાપાઇ ’ ૧૮૪ ચામુંડ ૧૦ 6 · ચરિકા ’૨૦૫ ચડપ્રદ્યોત ૨૬૪ ડશાં ૧૩ ચંદનનાનુ` મન્દિર ૧૦ ચંદનમલયાગિરિ' ૧૭૨, ૧૭૩ ( ચાલુદાર, પ્રેા. ૨૪૫ ચાચિણેશ્વરનું મન્દિર ૧૦ ચારાયણ ૨૪૩ ચારિત્ર્યસુન્દરગણિ ૮૨, ૮૩, ૮૬ ચાવડા ૩,૮૧, ૮૨; ની વ’શાવળી ૭૬ ૨૭૩ Page #283 -------------------------------------------------------------------------- ________________ ઇતિહાસની કેડી ચાંપાનેર ૬૫ જયંતવિજયજી મુનિ ૯૧ ચિત્રસૂત્ર” ૯૬ જયંતસિંહ ૬, ૬૪, ૧૩૭ • ચિત્રસેન પદ્માવતી' ૧૮૫ જહણાદેવી પ૬ ચિમનલાલ દલાલ ૨૧, ૧૪૭, ૧૪૮, જશવિજયજી મુનિ ૨૨, ૧૫ર, ૧૭ર ૧૫૪, ૧૮૪, ૨૧૦ “જંબુસ્વામચરિત્ર ”૨૦૩ ચિગતિ ચોપાઈ” ૨૦૬ જંબુસ્વામીપંચભવચરિત્ર” ૧૪૯ ચીડ ૪૬, ૫૭ જંબુસ્વામીફાગ ” ૨૦૩ ચુનીલાલ શાહ ૯ જાતકકથાઓ ૨૫૭ ચેતન્ય ૧૮૧ જાલોર ૬૦, ૬૭ ચૈત્યવાસી સાધુ ૫, ૮૫ જાસૂસી પદ્ધતિ ૬૩ ચેસર ૧૮૯ જાંબ ૯૭ ચૌલુક્ય વંશ ૩ જિનકુશલસૂરિ ૧૪૧ છઠ્ઠી સાહિત્ય પરિષદ્ ૧૮૭ જિનકુશલસૂરિપટ્ટાભિષેકરાસ” ૧૪૦ છત્રપતિસામ્રાજ્યમ” ૬૬ ૧૫૦ દેશનુશાસન” ર૬ જિનપદ્મસુરિ ર૦૩, ૨૦૪ * છાન્દીપનિષદ્ ” ૨૪૩ જિનપ્રભસૂરિ ૧૪૨ છેદસૂત્રો ૨૬, ૨૬૩ જિનપ્રભાચાર્ય ૧૫૪ ” જગજીવન દયાળજી મોદી ૧૬૮ જિનપ્રભુમહરાજવિજાતિ” ૨૦ જગડુ ૨૦૬ જિનભદ્ર ૧૭, ૧૩૮ જગતમન્દિર ૬૨ જિનભદ્રગણિ ક્ષમાશ્રમણ ૨૬૩ જગદેવ પરમાર ૭૬ જિનમંડનગણિ ૪૦, ૪૮, ૮૬ જગન્નાથ ૬૬;–પુરી ૮૮, ૯૪, ૫ જિનવિજયજી આચાર્ય ૧૯, ૩૧, જમાલી ૨૬૫ ૭૩, ૮૬, ૧૪૭, ૧૪૨, ૨૦૨, ૨૧૧, જયપુર ૧૩૧ ર૧૨, ૨૬૩ જયશેખરસૂરિ ૧૪૩, ૨૭, ૨૧૩, જિનસાગરસૂરિ ૨૧૧ ર૧૭, ૨૧૯ જિનસ્તવષેડશિકા”૩૭ જયશંકર સુન્દરી ૬૮ જિનસ્તોત્ર ૩૭ જયસિહસૂરિ ૨૮, ૪૦, ૬૨, ૬૩ જિનહર્ષ ૮૬, ૧૭૩, ૧૭૭, ૧૮૨ જયાનંદસૂરિ ૨૦૫ જિનોલ્યસૂરિ ૨૦૨ ૨૭૪ Page #284 -------------------------------------------------------------------------- ________________ જીતકલ્પસૂત્ર” ૨૬૩ જયેષ્ઠીમલ્લ જ્ઞાતિ ૮૯ જીવાનંદ વિદ્યાસાગર ૧૫૮, ૧૬૭ જ્યોર્જ બુલ્હર ૨૦, ૭૩, ૧૮૮ જી. સી. એન્ડર્સન ૨૨૬ ટી. ગણપતિશાસ્ત્રી ૯૮ જૂનાગઢ ૧૩૬ ટી. ગોપીનાથરાવ ૧૦૯ જેસલમેર ૧૮, ૨૨૫ –ને મૃહદ્ કરી સી ટરી ૨૨૪ ૪૭;-ભંડાર ૪૨, ૪, પ, ૭૦, ટોની હક ૧૯૩, ૨૧૪ જેસલમેર ભંડારની સૂચિ' ૪૨, ૪૫ ડભોઈ ૧૫૮ જૈન અનેકાર્થગ્રન્થસંગ્રહ’ ૧૪ ડામર ૭૫ જૈન આગમગ્ર ૬, ૧૭ ડો. પંડ્યા અભ્યાસગ્રહ ૧૧ જૈન આગમ સાહિત્ય ૨૨, ૨ “હેલા મારુ” ૧૮૫ “જૈન કુમારસંભવ” ૧૪૩ જૈન ગૂર્જર કવિઓ” ૧૪૯, ૧૫૮, ૯ ઢાકા મ્યુઝિયમ ૧૯૦ ૧૬૦, ૧૬૫, ૧૬૯, ૧૭૦, ૧૭૩, તક્ષશિલા ૧ ૧૭૪, ૧૭૭, ૧૮૨, ૧૮૬, ૨૦૦, “તત્ત્વસંગ્રહ” ૨૧ ૨૦૨, ૨૦૩, ૨૦૫, ૨૦૬, ૨૦૭, તનસુખરામ ત્રિપાઠી ૧૯૦, ૧૮૫ ૨૨૨ તરુણપ્રભસૂરિ ૨૧૧ જૈન ગ્રન્થાવલિ' ૪૫ તરંગવતી” ૧૫૪, ૧૫૬ જૈન ચિત્રકલ્પદ્રમ” ૧૨૯ તવારીખે ફરિસ્તા” ૧૫૧ જૈન યુગ” ૧૫૭, ૧૭૯, ૧૮૦, તારંગા ૧૮૯ ૧૮૧, ૧૯૮ “તીર્થકલ્પ૮૬ જૈન શ્રત ૧૬ “તૂતીના મેહ ૧૮૦ જૈન શ્વેતાંબર કેન્ફરન્સ હેરલ્ડ” તેજપાલ ૧૪૧ ૨૦૩ તૈલપ ૭૬, ૮૨ જૈન સાહિત્યને સંક્ષિપ્ત ઇતિહાસ” તોસલિનગર ૨૬૫ ૧૯, ૨૦૦, ૨૧૧, ૨૧૨ ત્રિપુષપ્રાસાદ ૧૦, ૬૦ “જન સાહિત્ય સંશોધક” ૩૩, ૬૨, “ત્રિભુવનદીપકપ્રબન્ધ ૧૪૩, ૧૪૪, ૧૪૭, ૧૪૮ ૧૪૯, ૨૦૧૭ જ્ઞાતાધર્મકથા” ૨૬૪ ત્રિભુવનપાલ ૬૪, ૮૩ જ્ઞાનાચાર્ય ૧૧૧, ૧૭પ, ર૦૯ ત્રિમૂર્તિપ્રાસાદ ૧૦ ૨૭પ Page #285 -------------------------------------------------------------------------- ________________ ઇતિહાસની કેડી ‘ત્રિવિક્રમરાસ’ ૨૦૨ દેવપ્રભગણિ ૧૪૩ ત્રિવેન્દ્રમ સંરકૃત સિરીઝ ૯૮ દેવમૂર્તિ ૧૫૮ ‘ત્રિષષ્ટિશલાકાપુરુષચરિત્ર” ૨૬, દેવગણિ ક્ષમાશ્રમણ ૧૬ દેવલ ૮૨ ત્રીકમદાસનાં કાવ્ય” ૧૯૦ દેવવિમલગણિ૯ દેવશીલ ૧૬૮ થરાદ ૫૯, ૧૮૮ દેવસુન્દરસૂરિ ૨૦૬ થાન ૯૦ દેવીકવિત’ ૨૦૪ इत्त: २४३ દેવીચન્દ્રગુપ્ત’ ૩૦, ૫૪ દયાસિહણ કર. દેવેદ્ર ૪૬, ૪૭ દલપતરામ કવિ ૧૮૭, ૨૧૬ દેવેન્દ્રસૂરિ ૪૭ દશકુમારચરિત’ ૧૬૬ દેશીનામમાતા’ ૨૬, ૪૩ દશરૂપક' ૩૨ દેશ્યાવૃત્તિ” ૧૯૪ ‘દશાશ્રુતસ્કંધ” ૨૬૩ ધકપંચશતી' ૪૧ દાક્ષિણ્યચિહનસૂરિ ૧૯૩ દોલોત્સવ ૬૪ દાદા ૧૩ ‘દ્રવ્યાલંકાર” ૨૯, ૪૨ દામોદર ૧૩ દ્રૌપદીસ્વયંવર” ૬૦, ૬૮ દિનાલાપનિકાલુકસંતતિ” ૧૦૦ ‘દ્વત્રત્યુત્તલિકા” ૧૫૮ “દીઘાનિકાચ” ૨૫૮ દ્વારિકા ૮૮, ૯૫, ૨૬૨ દીવાન–ઈ–આમ ૭૦, ૮૫ ‘દ્વયાશ્રય” ૩, ૨૪, ૨૬, ૮૫ દુર્ગાદાસ રાઠોડ ૯ ધનદેવગણિ ૨૨૧ દુર્ગાશંકર શાસ્ત્રી ૬૨, ૭૫, ૭૩, ૩૬, ધનંજય ૩૨ ૮૬, ૧૩૧, ૧૯૬૦ ધન્ય ૨૬૫ દુર્લભરાજ ૧૦ ધમિલચરિત’ ૧૪૩ દુર્લભસેરેવર ૧૦ ધર્મ ૨૦૩ “દૂતાંગદ” ૭, ૬૪ ધર્મ કલશ મુનિ ૧૪૦, ૧૪૧ હામાતૃકા” ૨૫ ધર્મ વહિકા ૮૧ દેપાલ ૧૪૯ ધર્મવિજય” નાટક ૬૫, ૬૭ દેલમાલ ૮૯ ધર્માસ્યુદય” (કાવ્ય) ૧૨, ૧૭ દેવચ ર૭, ૪૫, ૨૬, ૫૭ “ધર્માલ્યુદય” (નાટક) ૬૪, ૬૭ ૨૨ Page #286 -------------------------------------------------------------------------- ________________ સૂચિ “ધર્મારણ્ય” ૮૬ નવતવ” ૨૧૧ ધવલગ્રહ ૧૦ નવનારીકુંજર ૧૧૦ ‘ધાતુપારાયણ” ૨૬ નવલરામ ૧૮૮ ધારા ૧, ૨૬, ૭૯ નવલરામ ત્રિવેદી ૧૭૯ ‘ધારાવંસ* ૭ નંદચરિત્ર” ૧૬૨ ધારાવર્ષ પ૯ “નંદબત્રીશી” ૧૬૨, ૧૬૩, ૧૬૪, ધૂમકેતુ ૯ ૧૮૪, ૧૮૬, ૨૧૦ ધોળકા ૬, ૧૭, ૬૧, ૮૪, ૧૩૫ નાકર ૧૮૪ ધ્રુવસ્વામિની દેવી” ૫૪ નાગદમણ” ૧૫૧ નટવરલાલ દેસાઈ ૧૯૦ નાગરસર્વસ્વમ્ ૧૦૬,૧૮૦, ૧૮૫, નતર્ષિ (?) ૨૦૮ * ૨૪૪, ૨૪૫ ‘નમસ્કાર બાલાવબોધ” ૨૧૨ નાગરી પ્રચારિણી પત્રિકા ૯૪, ૫ નયનસુખરાય મજમુદાર ૧૯૦૯ નાગાનન્દ ૬૮ “ નરનારાયણાનંદ’ ૭, ૮૫ નાગેન્દ્ર ગ૭ ૭૧, ૧૩૭ નરપતિ ૧૬૦, ૧૯૨, ૧૬૩, ૧૬૪, “નાટયદર્પણ” ૨૯, ૩૦, ૩૩, ૩૪, ૨૧૩ ૩૫ ૪૨, ૫૩, ૫૪ નરસિહ મહેતા ૧૫૧, ૧૮૭, ૧૮૮, “નાદર્પણત્તિ” ૩૭ ૧૮૯, ૧૯૦, ૧૯૧, ૧૯૨, ૨૧૬, નાનાક પંડિત ૭ ૨૧૯, ૨૨૪, ૨૨૫ નાનાલાલ કવિ ૨૧૮ નરસિંહરાવ ૧૪, ૧૧૪, ૧૩૨, ૧૩૩, “નાભિનંદનજિનો દ્વારપ્રબંધ ૧૯૮ ૧૪૦, ૧૪૫, ૧૪૭, ૧૪૮, ૧૫૧, નારાયણ ૧૩૧, ૧૩૪ ૧૯૦, ૨૧૬ નિઘંટુકાશ” ૨૬, ૪૩ નરસૈયો–ભક્ત હરિને” ૧૯૦ નિત્યસૌભાગ્ય ૧૬૩, ૧૭૪ નબુંદાચાર્ય ૧૮૫ નિક્ત” ૨૬૧ નર્માશ” ૧૮૮ નિર્ભયભીમવ્યાયેગ” ર૯, ૩૧, ૩૨, નર્માદ ૧૪૬, ૧૮૮, ૨૧૬ ૩૪, ૩૭,૫૪, ૬૦ નલવિલાસ નાટક” ૨૭, ૨૯, ૩૨, “નિશીથસૂત્ર” ૨૬૩ ૩૩, ૩૪, ૩૬, ૩૭,૪૧, ૪૭,૫૪ નેમિચન્દ્ર ભંડારી ૨૧૧ ‘નવકારવ્યાખ્યાન” ૨૧૦ મિજાતક” ૨૫૮ નવઘણ ૧૩૬ નેમિનાથ ચતુષ્પાદિકા” ૨૦૩ ૨૭૭ Page #287 -------------------------------------------------------------------------- ________________ ઇતિહાસની કેડી ‘નેમિનાથ નવરસફાગ” ૨૦૩ ૬૦, ૬૪, ૭૨, ૧૩૧, ૧૪૭, ૧૪૧, “નૈષધીયચરિત” ૧૩૩ ૧૯૨, ૨૧૩, ૨૧૪, ૨૨૫;––ભંડાન્યાયશીલ ૧૬૨ રની સૂચિ ૪૭ ન્યૂટન ૨૬૦ પાટલીપુત્ર ૧, ૨૪૩ પદ્મ ૨૦૫, ૨૦૬ પાણિનિ ૨૬૧;-“વ્યાકરણ” પર પદ્મનાભ ૧૪૪, ૧૫૧, ૧૮૮, ૨૦૦ પારાયણ વગે” ૨૫૭ ‘પદ્મપુરાણ” ૧૬૬ ‘પારિજાત મંજરી’ નાટિકા ૫૬ પદ્મશ્રી ૧૮૫ પાર્થપરાકમવ્યાયોગ” પ૯, ૬૯ પદ્માવતી’ ૧૭૬, ૧૮૫, ૨૧૦ પાલણપુર-ડાયરાને ભંડાર ૧૮૧ પયાસીસુર’ ૨૫૮ પામ્હણ ૧૩૫ પરમસાગર ૧૭૦ પાંચમી ગુજરાતી સાહિત્ય પરિષદ પસીપાલિસ ૨૩ ૧૪૮, ૧૫૪ પહેલી ગૂજરાતી સાહિત્ય પરિષદ ૯૦ “પાંડવચરિત્ર” ૨૦૫ પંચદંડ ૧પ૯, ૧૬૦, ૧૬૧ પિટન ૧૬, ૨૧, ૨૬, ૪૪, ૭૩ પંચદંડ ચતુપદી” ૧૬૦ પર કદી ૬૩ પંચદંડ છત્ર” ૧૬૦ પીર મુખમશાહની દરગાહ ૧૦ પંચદંડની વાર્તા” ૧૬૦, ૨૧૨ પીર રદી ૬૩ પંચદંડ પ્રબન્ધ” ૧૬૧ પુણ્યવિજયજી મુનિ ૧૭, ૨૨, ૨૩, પંચદંડાત્મક વિક્રમચરિત્ર” ૧૬૦, ૨૪, ૪૪, ૧૪૫, ૧૬૧, ૧૯૯, ૨૬૩ પુનમિયા ગચ્છ ૨૨ પંચમી કહા” ૧૯૪ પુરાતત્ત્વ’ ૩૧, ૨૧૪ પંચસાયક” ૨૪૪ ‘પુરાતન પ્રબંધસંગ્રહ’ ૪૦, ૪૧, પંચાસર ૩ પંચાસરા પાર્શ્વનાથનું મન્દિર ૧૦ પૂર્ણિમા ગચ્છ ૧૮૦ પંચોળી ૮૪ પૂંજાઋષિ ૧૮૧, ૧૮૨ પં. માલવીયજી ૨૩૦ પૃથ્વીચંદ્રચરિત્ર” ર૧૨, ૨૧ પાખંડખંડન’ ૬૫, ૬૭ પૃથ્વીરાજ ચૌહાણ ૭૬ પાટણ ૧, ૨, ૩, ૫, ૬, ૭, ૮, ૯, “પૃથ્વીરાજ રાસો ” હ૬ ૧૦, ૧૧, ૧૩, ૧૪, ૧૫, ૧૬, ૧૯, “પેથડરાસ ” ૧૯૮, ૧૯, ૨૨૪ ૨૦, ૨૨, ૨૩, ૨૪, ૪૪, ૫૧, પદ, પોરવાડ ૨ ૨૭૮ Page #288 -------------------------------------------------------------------------- ________________ સૂચિ “પ્રજાબંધુ ” ૧૯૦, ૨૨૨ પ્રાચીન ગૂર્જર કાવ્યસંગ્રહ” ૧૪૦. પ્રજ્ઞાતિલકસૂરિ ૧૯૮ ૧૯૭, ૧૯૮, ૨૦૩,૨૦૫,૨૧૦, ૨૧૨ પ્રતાપમલ્લ ૪૦ પ્રાચીન ગુજરાતી ગદ્યસન્દર્ભ ૨૧૧, પ્રતિજ્ઞાયૌગરાયણ” ૬૮ પ્રત્યક્ષ શારીર ” ૨૩૯ “પ્રાચીન ગુજરાતી સાહિત્યમાં વૃત્ત* પ્રબકેશ” ૩૦, ૪૦, ૪૯, ૬૨, રચના ૨૧૭ ૮૬, ૧૩૩, ૧૮૩, ૧૯૬ પ્રાચ્ય વિદ્યાપરિષદ ર૬૬ પ્રબન્ધચિન્તામણિ” ૩૪, ૩૫, ૩૮, પ્રાચ્ય વિદ્યામન્દિર ૨૧, ૧પ૮૨૦૧, ૪૦, ૪૬, ૪૮, ૬૭, ૭૧, ૨, ૭૦, ૨૦, ૨૦૯ હેપ, ૭, ૮૨, ૮૫, ૮૬, ૧૩૬, પ્રાતિશાખ્યો ૨૬૧ ૧૩૮, ૧૫૫, ૧૯૫, ૧૯૬, ૧૯૭ પ્રેમાનંદ ૧૫૧, ૧૫ર, ૧૫૩, ૧૬૩, પ્રબંધાત” ૩૧, ૨, ૮૦ ૧૬૫, ૧૯૧, ૨૦૮, ૨૧૮ પ્રબુદ્ધૌહિણેય” નાટક ૬૦, ૬૭ “પ્રેમાવતીની વાર્તા ” ૧૬૪, ૧૮૫ “પ્રબોધચોદય’ ૨૦૭ પ્રબોધચિન્તામણિ” ૧૪૩, ૧૪૪, ફાગકાવ્યો ર૦૩, ૨૦૪ ફાગુ' ર૦૮ ૨૦૭, ૨૧૩, ૨૧૭ * પ્રબોધબત્રીસી” ૧૪૯ ‘કુતુહાતે આલમગીરી” ૯ પ્રભાચન્દ્રસૂરિ ૪૮, ૧૩૮, ૧૩૦ ફારસી–અરબી શબ્દ ૨૨૪ પ્રભાવક ચરિત’ ૨૮, ૨૯, ૩૦, ૪૮, ફાર્બસ ગુજરાતી સભા ૩૮, ૪૦, ૪૮, હ૧, ૩, ૮૬, ૧૬૦, ૧૬૫, ૨૦૨, ૧૩૮, ૧૪૯, ૧૪૫, ૧૫૦ ૨૦૬, ૨૯, ૨૧-ત્રમાસિક ૧૮૫, પ્રભાસપાટણ ૮૮ પ્રમાણમીમાંસા ” ર૬ ૧૯૧, ૨૦૭, ૨૦૮, ૨૧૫-નાં હસ્તલિખિત પુસ્તકોની નામાવલિ પ્રલ્હાદનદેવ ૫૯, ૬૯ પ્રોરા ૬૬ ૧૫૨, ૧૮૮ પ્રસ્થાન” ૧૯૦ બકુલા ૮૨ પ્રાચીન ગૂર્જર કાવ્ય” (પંદરમાં બગદાદનો ખલીફ ૬૩ શતકનાં) ૧૪૪, ૧૭૨, ૧૯૯, ર૦૪, બઝાન ૧૩૪ ૨૦૮, ૧૩, ૨૧૮ બદરિકાશ્રમ ૫ પ્રાચીન ગૂર્જર કાવ્ય” ( સત્તરમાં “બરાસકસ્તુરી” ૧૮૫ શતકનાં) ૧૭૧ બસ ૧૨ ૨૭૯ Page #289 -------------------------------------------------------------------------- ________________ ઇતિહાસની કેડી બલ્લાલ પર અળવ તરાય ઠાકાર ૨૦૧ ખાણ ૬૯, ૭૩ ભાભ્રવ્ય ૨૪૩ આપ ૪ બાલચન્દ્ર ૬૧, ડા > ખાલચન્દ્ર (હેમચન્દ્રના શિષ્ય ) ર૭, ‘ભટ્ટીકાવ્ય ૫૦ ભદ્રસેન ૧૭૨, ૧૭૩ ૩૯, ૪૦, ૪૧, ૪૯ ‘ ખાલશિક્ષા ’ ૧૯૪, ૨૧૪, ૨૧૫ આલાવમેધ ૨૧૦, ૨૧૧, ૨૧૪ ખાવા હાજીની દરગાહ ૧૦ ખાડ ૧૪૦ બાળાસાહેબ પંતપ્રતિનિધિ ૧૧૨ બિલ્હેણ ૫૦, ૫૧, ૫૬, ૬૯, ૨૦૯ ‘ બિલ્હેણુકાવ્ય ’ ૧૭૫, ૧૭૬, ૧૭૭, ૨૦૯, ૨૧૦ ‘બિલ્હણપ‘ચાશિકા ’ ૧૧૧, ૨૦૯ બીજી સાહિત્ય પરિષદ ૧૯૨ ૧૮૬, ૧૯૭, ૨૧૪, ૨૨૦ બુદ્ધિરાસ’ ૧૬૬, ૨૦૬ ‘ બૃહત્કથા ′ ૧૫૭, ૧૬૭, ૨૫૮, ૨૬૩ < 'ગૃહલ્પસૂત્ર' ૨૬૭, ૨૬૪, ૨૬૫ ‘બૃહત્કાવ્યદેાહન’ ૧૯, ૧૮૯ 'બૃહદારણ્યક ઉપનિષદ્' ૨૪૮ એ ગેઝેટીઅર ’ ર મેલી ’ ૨૧૨, ૨૧૩ બ્રહ્મગુપ્ત ૫૦ ‘બ્રહ્મસ્ફુસિદ્ધાન્ત ’ ૫૦ ( બ્રિટીશ મેડિકલ એસેસીએશન ૨૨૬ ભગવતી સૂત્ર ’૨૬૪, ૨૬૫ ભગવાનદાસ હરખચંદ્ર પંડિત ૧૯૮ ભ૨ ૪૮, ૧૩૪, ૨૬૫ ભલ્લ્લશમાં ૬૨ ભવભાવના આલાવમેધ ’ ૨૧૨ ભવભૂતિ કર ભવાઇ ૮ વિચ ુ બચરય ’ ૧૫૫ ભવિસયત્તકહા ` ૧૯૪ ભવ્ય કુટું’બચરિત્ર ’ ૧૫૫ બુદ્ધ ૬૦ ‘બુદ્ધિપ્રકાશ ’ ૪૮, ૧૯૬૦, ૧૬૨, ‘ભવ્યકુટુંબસઝાય ’ ૧૫૫ • ભગવાનલાલ ઇન્દ્રજી ૨ ભગવાનલાલ માંકડ ૯૦ ભટ્ટી ૫૦ 1 ' ' ભદ્રાભામિની ’ ૧૭૬, ૧૮૫ ભરતેશ્વર-બાહુબલીરાસ’ ૧૭૬, ૨૦૨, ૨૦૬, ૨૨૪ ભવ્યચરિત ’ ૨૦૭ ભવરલાલ નાહટા ૧૪૦ ‘ ભાગવત દશમ સ્કન્ધ ૨૦૪ ‘ભાગ્યમહેાય ’ ૬૬ ૨૮૦ ‘ભારતીય જૈન શ્રમણસંસ્કૃતિ અને લેખનકલા ’ ૨૪ ‘ ભારતીય વિદ્યા ’ ૬૮, ૧૪૩ ભાલણ ૯, ૧૫૧, ૮૯, ૨૦૮ ભાવનગર ૬૬ ભાસ્કરાચાર્ય ૨૬૦ . Page #290 -------------------------------------------------------------------------- ________________ સૂચિ ભાંડારકર ઇન્સ્ટીટયુટ ૧૧૨, ૧૮૧ “મદનમોહના' ૧૭૬, ૧૮૫, ૨૧૦ ભિન્નમાલ ૧૩૧ “મદન રેખા” ૧૮૫ ભીમ કવિ ૧૭૩, ૧૭૪, ૧૫, ૨૦૧, મધુસૂદન ૧પ૯, ૧૬૭ ૨૧૭, રરપ મધુસુદન મોદી ૧૨૬, ર૦૧, ૨૫. ભીમદેવ પહેલો (બાણાવળી) ૪, ૯, , ૨૨૩ ૧૦, ૭૫, ૮૨, ૮૩, ૮૪ મધુસૂદન વ્યાસ ૧૪૬, ૧૫૧. ભીમદેવ બીજે ૬, ૬૦, ૬ર “મધ્યકાલીન સાહિત્યપ્રવાહ” ૧પડ ભીમેશ્વરનું મન્દિર ૧૦ મનમોહન ગંગુલી ૯૧ ભીરુઆણનું મન્દિર ૧૦ માયણ છંદ” ર૦૯ ભુવનેશ્વર ૮૮ અયણલ્લા પર, પર, ૫૬ ભૂદેવ શુકલ ૬૫ મયમત” ૧૦૧ ભે ચડ ૧૦ મયૂર ૭૩ ભૂડેશ્વરપ્રાસાદ ૧૦ માલધારી હેમચન્દ્ર ર૧ર ભૂષણભટ્ટસૂનું ૧૭૦ મલબારી ૧૪૬ ભેલ ૨૨૭ મલયગિરિ આચાર્ય ૬ ભેલસંહિતા” ર૨૮ મલયચંદ્ર ૧પ૮ “ભૈરવપદ્માવતી કલ્પ” ર૪૮ મલ ૮૫ ભોજ ૬૭, ૭૬, ૭૫, ૭૬, ૭૦, ૮૨, “મલ્લિકામકરન્દપ્રકરણ ૨૯, ૫૪ ૮૩, ૮૪, ૨૫૪, ૨પપ મલ્લિનાથમહાકાવ્ય” ૧૭૭, ૨૦૨ “ભોજપ્રબધ૮૬, ૧૫૯, ૧૬૦ મહમદશાહ ગૂજરાતી ૧૫૧ ભે. ૧૮૪ મહમૂદ ગઝનવી ૪, ૭ર મહમદ ઘોરી ૬૨ મ ટુભાઈ કાંટાવાળા ૧૫૯ મહમદ સુલ્તાન ૬૫ “મડાપચીશી” ૧૬૯ મહર્ષિ પર મણિલાલ નભુભાઈ દ્વિવેદી ૨૧, રર મહાદેવ ૧૩ મણિલાલ વ્યાસ ૨૦૪, ૨૨૦ મહાનિશીથસૂત્ર” ર૬૩ મણિશંકર ગોવિન્દજી ૨૪૫ મહાપુરિસચરિય” પ૦ માતિસાર ર૬૦ મહાભારત” ૧૧૨, રપ૬ મથુરા ૧ મહાભારત”(ગુજરાતી પદબંધ) મદન (ધારાનો રાજગુરુ) પદ ૨૮૧ Page #291 -------------------------------------------------------------------------- ________________ મહાવદાસ પા મહાવીર ૬૦, ૬૧, ૨૬૫ મહાવીરપ્રસાદ દ્વિવેદી ૧૭૬ મહેન્દ્રસૂરિ ર૭, ૪૩, ૪૪ મહેાકમચક્ર મેાદી રર મ’ગલકલસ ચેાપાઈ’૨૦૩ મજુલાલ મજમુદાર ૧૫૭, ૧૬૦, ૧૭૧, ૧૮૫ મલિક કવિ ૧૯૮, ૨૨૪ માધ ૫૦, ૬૯, ૭૩ માણિકયસુન્દરસૂરિ ૨૧૨, ૨૧૩, ૨૧૯ ‘માતૃકા ચોપાઈ’ ૨૦૫, ૨૦૬ ‘ માધવચરિત્ર ’ ૧૯૧ . . ઇતિહાસની કેડી માધવાનેલકામકુંડલા રાસ ’ ૧૦૧ માધવાનલચરિત્ર ’ ૧૫૦ માધવાનલની વાર્તા' ૧૭૧, ૧૯૬, ૨૧૦ ‘માનમુદ્રાભજન ’ ૪૬, ૫૭ માર્ક ડેયપુરાણ ’ ૨૦૪ મા પાલા ૧૩૪, ૧૩૫, ૧૫૦ ‘ માલવિકાગ્નિમિત્ર ’૫૧ માંડણ બંધારા ૧૪૯, ૧૫૦ માંડલિક ૧૯૦, ૧૯૧ ‘મિરાતે અહેમદી ’ ૧૧ મિરાતે સિકંદરી ’ ૧૫ મીલચ્છીકાર ૬૨, ૬૩ ‘ મુગ્ધાવમાધ ઔક્તિક ’ ૧૪૭, ૧૮૯, ૨૧૫, ૨૯, ૨૦ મુનિસુન્દરસૂરિ ૨૧૧ મુદ્રિતકુમુદચન્દ્રપ્રકરણ ’ ૫, ૬, ૪૮, ૫૨, ૭૦ મુંજ રર, ૭૬, ૧૯૪, ૧૯૬ મુલ ૧૩ મુંબઈ સરકાર ૨૦, ૨૧, ૨૨ મૂલરાજ વસંહિકા ૧૦ મૂળરાજ સેલ’કા ૨, ૩, ૪, ૧૦, ૮૨, ૧૩૧, ૧૫૧, ૨૪૦ મૂળરા કર માણેક્લાલ ચાજ્ઞિક ૬૬ મૃગાંકલેખા રાસ’ ૧૮૪, ૨૨૩ મૃણાલવતી ૭૬, ૮૨ મેઘદૂત ’ ૨૫૬ મેઘપ્રભાચાય ૬૪ 6 મેઘાણી ૧૮૩ મેજીંગ ૪૦, ૭૧, ૭૨, ૭૪, ૭૫, ૭૮, ૮૧, ૮૧, ૮૩, ૮૪, ૮૧, ૮૬, ૧૩૮, ૧૫૫ મેરુસુન્દર ર૧૧ મેાજદીન ર મેાઢેરાનું સૂર્ય મન્દિર ૮૯ મેાહનલાલ દેસાઇ ૧૯, ૨૦૧, ૨૦૫, ૨૧૧, ૨૨, ૨૧૮ મેાહુરાજપરાજય’ ૪૧, ૫૭, ૬૭, ૬૯, ૭૦ મે' જે ડેરે ૧ મૌર્ય યુગ છ યતિ જ્ઞાનચન્દ્ર ૨૦ ‘ યદુવિલાસ ’ ૨૯, ૫૪ ૨૦૨ Page #292 -------------------------------------------------------------------------- ________________ સૂચિ યશપાલ ૧૩, ૪, ૫૭, ૬૯ ”રતિરત્નપ્રદીપિકા ”૨૪૪, ૨૪૫ ચશશ્ચન્દ્ર (વણિક) ૫, ૬, ૪૯, પર, “રતિરહસ્ય ૧૦૯, ૧૧૦, ૧૧૨, પ૩ ૨૪૪ ચશશ્ચન્દ્ર (હેમચન્દ્રના શિષ્ય) ર૭, રત્નમન્દિરગણિ ૩૫, ૮૬ રત્નમાલ’ ૮૬ ચશેાધવલ ૧૩ રત્નશેખરગણિ ૧૭૩, ર૦૧ ચશોવર્ધન ૧૭૩ રત્નસિંહસૂરિ ૨૦૦ ચાવીર ૬૦ રત્નસુન્દરસૂરિ ૧૮૦ યાજ્ઞવલ્ક્ય ૨૨૭ રત્નાવલી”૫૧ ચાવા મહત્સવ ૫૧, પ૬, ૫૯, ૬૦, “રશાસ્ત્ર” ૧૦૧ રવિદાસ ૬૫ યાદવ રાજા ૬૨, ૬૩ રસમંજરી” ૧૫૩, ૧૮૪ “યાદવાક્યુદય” ર૯, ૫૪ રસિકલાલ પરીખ ૬૨, ૯૬ યુક્તિકલ્પતરુ ” ૨૫૫ રંગભૂમિ પરિષદ ૬૮ યુગાદિદેવદ્વત્રિશિક” ૨૯ રાખાલદાસ બેનરજી ૯૦, ૯૨ ચૂાવિહાર ૮૪ રા' ખેંગાર ૧૯૬ ચોગબિન્દુ’૨૧ *રાઘવાક્યુદય’ ૨૯, ૫૪ યોગરાજ ૧૦, ૮૧ રાજકીર્તિમિશ્ર ૨૧૩ ગશાસ્ત્ર” ૨૬, ૪૩, ૪૬, ૫૯, રાજગૃહ ૧, ૬૦, ૨૬૪, ૨૬૫, ૨૬૬ ૬૧, ૧૮૦, ૨૧૧ રાજધર ૧૬૦ ગીશ્વરીનું મન્દિર ૧૦ રાજપૂત ચિત્રકલા ૧૮ ચૌગન્દરાયણ ૫૧ રાજમદનશંકર ૧૦ રાજશેખરસૂરિ ૩૯, ૧૩૩, ૧૭૬, “રઘુવિલાસ” ર૯, ૩૬, ૫૪ “રઘુવંશ” ૨૫૬ રાજશેખરસૂરિ (મલધારી) ૨૦૩ રણમલ્લ ૧૦૦ રાજસિંહસૂરિ ૧૮૨ રણમલદ” ૧૯૯, ૨૦૦, ર૦૪, રાજસ્થાન રિસર્ચ સોસાયટી ૧૩૫ ૨૧૭, ૨૨૪ રાજસ્થાની” ૧૩૫, ૧૪૧, ૧૪૨ રતનદાસ ૧૮૪ “રાજિમતીપ્રધ’ પર રતિમંજરી” ૧૪૪ રાજેન્દ્રચન્દ્રસૂરિ ૧૪૧ ૨૮૩ Page #293 -------------------------------------------------------------------------- ________________ ઇતિહાસની કેડી રાણકદેવી ૭૬, ૭, ૧૫-ના દુહા લફમવલ્લભ ૧૬૦ ૧૩૬, ૧૩૮, ૧૪૫, ૧૫૦ લક્ષ્મી સાગરસૂરિ ૧૪૭, ૧૪૮ રાણકદેવી-નવઘણ ૧૫૫ લઘુ અને સુખ ૧૭૮, ૧૭૯ રાણકપુર ૮૮ લઘુચાણક્ય” ૨૧૪ રામ પર લટકમેલકપ્રહસન પર રામકૃષ્ણ ગોપાળ ભાંડારકર ર૦ લધિરુચિ ૧૬૦ રામકૃષ્ણ દેવજી ૬૬ લલિતાંગચરિત્ર' ૧૮૫ રામગુપ્ત ૫૪ લવણુપ્રસાદ ૬, ૧૩૫ રામચંદ્ર ૧૦, ૨૭, ૨૮, ૨૯, ૩૦,૩૧, લાકખારામ ૩ ૩૨, ૩૩, ૩૪, ૩૫, ૩૬, ૩૭, ૩૮, લા ઝેઝે ૧૫૧ ૩૯, ૪૦, ૪૧, ૪૨, ૪૯, ૫૩, ૫૪, તલ ખેા ફુલાણી ૪ પપ, ૬૦, ૬૯, ૮૦, ૧૦૩ લાલચંદ્ર ગાંધી ૨૭, ૩૧, ૪૧, ૧૪, રામચંદ્ર દીનાનાથ શાસ્ત્રી ૭૩, ૭૯, ૮૧ ૧૮૧, ૧૯૮, ૨૦૨, ૨૦૭, ૨૧૪ રામચન્દ્રસૂરિ ૧૫૮, ૧૫૯, ૧૬૧ ૧૬૨ લાવણ્યસમય ૧૪૭, ૧૪૮ રામનારાયણ પાઠક ૩૨, ૩૩, ૯૬ ‘લિગાનુશાસન ર૬ રામભદ્ર ૬૦, ૬૭ લિબના માતા ૮૯ રામલાલ મોદી ૪૮, ૧૨૬, ૧૬૭, ૨૬૨ લીલાદેવી ૮૨, ૨૪૦ ‘રામાયણ’ ૨પ૬ “લીલાવઈ કહા” ૧૭૦ રામેશ્વર ૯૫ “લીલાવતી કથા” ૧૫૪ રાવણવધ” પ૦ લીલા વૈદ્ય ઉપ રાસમાળા” ૨૦, ઉર લૂણવસહી ૧૮૮ રાંદેર ૧૩૪ દત્તીવિત્ત પ૭, ૮૪ વઈરસામાચરિય” ૧૫૫ દ્રપાલ ૧૪૧ વખત સહ ૬૬ રુદ્રમહાલય ૪ વચ્છ ૧૮૪, ૨૨૩ રૂપસુન્દરકથા’ ૧૭૬, ૨૦૯, ૨૧૬ વચ્છરાજ ૧૫૩, ૧૮૪ રેવંતગિરિરાસ” ૧૯૨, ૨૧૯ વડનગર ૮૮ રેવતકલ્પ ” ૧૯૮ વડોદરા રાજય ૨૧ રેમ ૧ વડોદરા રાજ્યનું પુરાતત્વ ખાતું ૪ રહિણીમૃગાંકપ્રકરણ’ ૨૯, ૫૪ વઢવાણ હ૧, ૮૧ ૨૮૪ Page #294 -------------------------------------------------------------------------- ________________ સૂચિ વત્સરાજ ઉદયન પ૧ વાદી દેવસૂરિ ૫, પર, ૮૫ વનમાલા નાટિકા” ૨૯, ૫૪ વારાણસી ૧ વનરાજ ૩, ૫, ૧૦, ૭૧, હર, ૧૯૭; “વાસ્તુરત્નાકર” ૧૦૫ ની મૂર્તિ ૨૦, ૧૯૨ વિકમ ૭૧, ૯૪, ૫, ૭૬, ૭૮, ૧૫૭, વર્ધમાનગણિ ૨૭, ૪૩ ૧૬૩, ૧૬૭ વલભીપુર ૨, ૧૨, ૧૬, ૫૦, ૭૬, ૮૫ “વિકમકથા ” ૧પ૮, ૧૫૯ “વલાહસ જાતક” ૨૫૮ વિકમ-ખાપરે ચોર ૧૮૪ વસતિગણતરી ૭ “વિક્રમચરિત્ર” ૧૫૮, ૧૫૯ વસન્ત” ૧૯૦ “વિક્રમચરિત્રકુમાર રાસ” ૧૬૭. વસન્તવિલાસ' ૨૦૮, ૨૦૯; –ની ૨૦૨ ચિત્રમાલા ૧૧૦ વિક્રમચરિત્ર-હસાવતીની વાર્તા વસન્તવિલાસ”(બાલચન્દ્રકૃત) ૮૫ ૧૬૭, ૨૦૨ વસન્તોત્સવ ૪૫, ૬૦, ૬૭ “વિક્રમરાસ” ૧૬૪, ૧૬૯ વસુદેવ-હિંડી ” ર૬૦, ૨૬૩ “વિક્રમલીલાવતી' ૧૬, ૧૭૦ વસ્તિગ ૨૦૬ વિકમ-શનિશ્ચર રાસ” ૧૮૪ વસ્તુપાલ ૭, ૧૧, ૧૨, ૧૩, ૧૩, ૬૧, ‘વિકમાર્કપ્રબન્ધ” ર૧ ૬૨, ૬૩, ૬૪, ૬૭, ૧૩૭ “વિક્રમાંકદેવચરત” ૫૧ વસ્તુપાલચરિત” ૮૬ “વિક્રમાંકદેવચરિત ચર્ચા” ૧૭૬ વસ્તુપાલ-તેજપાલ ૬, ૧૧, ૮૯, વિજયનગર 1 ૧૩૫, ૨૨૫ વિજયપાલ ૭, ૧૩, ૬૦, ૬૯ વસ્તુપાલ-તેજપાલપ્રશતિ” ૮૫ વિજયભદ્ર ૧૬૫, ૨૦૦ વસ્તુપાલ-તેજપાલરાસ” ૧૩૨, વિજયસેનસૂરિ ૧૯૭ ૧૪૭, ૧૪૮, ૨૦૦, ૨૦૧ વિજયા પંડિતા ૮૨ વસ્તુપાલરાસ” ૧૪૪ વિદ્યાવિલાસ ચોપાઈ' ૧૭૭ વાડ્મટ ૭, ૧૩ વિદ્યાવિલાસ પાડે ” ૧૪૪, ૧૭૭ વાડ્મટ (વૈદ્ય) ૨૩૪, ૨૪૨ ૨૦૧ વાટાલંકાર” છે વિધાવિલાસરાસ” ૧૭૭ વાડીપાર્શ્વનાથનું મન્દિર ૧૦ વિદ્યાવિલાસિનીની વાર્તા” ૧૭, વાડીપાર્શ્વનાથ ભંડાર પડે ૧૭૯, ૨૦૦ વાત્સ્યાયન ૨૪૩, ૨૪૫ ‘વિનયચટ્ટની વાત ” ૧૭૮ ૨૮૫ Page #295 -------------------------------------------------------------------------- ________________ ઇતિહાસની કેડી વિનયચન્દ્ર ૧૭૭, ૧૦૮, ૧૭૯, ૨૦૧, વૈતાલપચીશી ’ ૧૬૭, ૧૬૮, ૧૬૯ ૨૦૩ વૈતાલપ’વિતિ ૧૬૭ વૈદર્ભી રીતિ કર વિનયસમુદ્ર વાચક ૧૮૨ ( વિષ્ણુધાન’દ્ર નાટક’ ૫૦ વૈભાર પર્વત ૬૧ • વિમલપ્રબન્ધ ’ ૮૩, ૧૪૭, ૧૪૮, વૈશાલી ૧ ૧૫ વિમળા ૧૧, ૧૩ ‘વિમાનવત્યુ ’ ૨૫૮ ‘ વિરાટપ ’ ૨૦૫, ૨૧૭, ૨૨૧ ‘વિલાસવતી ’ ૧૫૪ ‘વિવિધતીર્થં કલ્પ ′ ૧૪૨ . વિલ્સન ફાઇલાલાજીક્લ લેકચ` ૧૧૩ શકુનિકાવિહાર ૪૮ વિશાખદત્ત ૩૦, ૫૪ ‘ વિશેષણવતી ’ ૨૬૩ વિશ્વનાથ જાની ૯, ૧૯૧ વિશ્વેશ્વર પડિત ૩૫ વિષ્ણુદાસ ૯ વિષ્ણુધર્માંત્તરપુરાણ ’૯૬, ૯૭, ૯૮, ૧૦૪ < ‘વિષ્ણુપુરાણ ’ ૯૬ વિસેલિયસ ૨૨૬ ‘ વીતરાગસ્તુતિ ’ પ વીરચર્યા ૭૮ વીરજી ૧૬૪, ૧૬૫, ૧૬૬ વીરધવલ ૬, ૧૭, ૬૧, ૬૨, ૬૩, ૬૪, ૧, ૮૧ વીરપ્રાસાદ ૧૦ વીરસિંહ ૧૬૬, ૧૦૬, ૨૧૦, ૨૧૩ વીસલદેવ ૬ વૃદ્ધે ચાણક્ય ’ ૨૧૪ વ્યતિરેકદ્વાત્રિંશિકા ' ૩૯ વ્યવહારસૂત્ર ’ ૨૬૩ વ્યાયાગ ૬૦ વ્રજલાલ કાલિદાસ શાસ્ત્રી ૧૮૯ વ્રજેન્દ્રનાથ સીલ ૨૩૨ • શતાથીકાવ્ય ’ ૬, ૨૫, ૪૩ શત્રુજય ૮, ૬૧, ૬૭ - શશિકલાપ ચાશિકા ’ ૧૭૫, ૨૦૯ શકર દાજી પદે ૨૪૪ શકરપ્રસાદ રાવળ ૧૬૭ શકરલાલ માહેશ્વર શાસ્ત્રી ૬૬ શકરાચાર્ય ૨૪૮ શખબર ૨૫૩ ૫૮ ‘શાકુન્તલ ’ શાકભરી ૪૬, ૫૭ શાન્તુ ૧૩, ૫૧ શાન્ત્યત્સવગ્રહ ૫૧ શામળભટ ૧૫૩, ૧૫૬, ૧૫૯, ૧૬, ૧૬૧, ૧૬૩, ૧૬૪, ૧૯૬૫, ૧૬૬, ૧૬૮, ૧૬૯, ૧૭૦, ૧૭૧, ૧૭૬, ૧૯૦, ૧૭૮, ૧૭, ૧૮, ૧૮૧, ૧૮૫, ૨૧૦, ૨૬૦ શારદા ૧૯૯ ' Page #296 -------------------------------------------------------------------------- ________________ સૂચિ શાલિભદ્ર ૨૬૫ શ્રીધરાચાર્ય ૨૦૧૪ શાલિભદ્ર કક” ૨૦૬ શ્રીનગર ૯૦ શાલિભદ્રસૂરિ ૧૩૬, ૨૦૨, ૨૦૬ શ્રીપાલ કવિ ૭, ૧૩, ૩૭, ૬૦ શાલિવાહન ૭૧ શ્રી માલ ૨, ૧૨, ૫૦ શાલિસૂરિ ર૦૫, ૨૬૭, ૨૨૧ શ્રીમાલી ૨ શાલીપુર ૪૬, ૫૭ શ્રીસ્થળ ૪ શિલાદિત્ય ૮૫ શ્રેણિક ૬૧, ૨૬૪, ૨૬૫ શિલ્પરત્ન” ૯૮, ૯૯, ૧૦૦,૧૦૧,૧૦૪ શ્વેતકેતુ ૨૪૩, ૨૪પ ‘શિ૯પરત્નાકર” ૧૦૧ શિલ્પસંહિતા” ૨૫૫ “પકારક” ૨૧૫, ૨૨૦ શિવદત્ત શાસ્ત્રી ૧૩૩ પડાવશ્યક બાલાવબોધ” ૨૧૧ શિવદાસ ૧૬૪, ૧૬૫, ૧૬૬, ૧૬૭, “પષ્ટિશતક” ૨૧૧ ૨૦૦, ૨૦૧ શિશુપાલવધ” પર ‘સગાલસાહ આખ્યાન” ૧૮૪ શીલગુણસૂરિ ૬ સજન ૧૩, ૧૯૭ શીલાચાર્ય પર સત્યહરિશ્ચન્દ્ર” ૨૯, ૩૪, ૩૬, ૩૮, શીલાંકસૂરિ પત્ર ૫૪ શુકબહોતેરી” ૧૮૦ સદયવલ્સની વાત ” ૧૭૩, ૧૮૪ શુકસપ્તતિ” ૧૮૦, ૧૮૧ સદયવત્સવીરચરિત્ર” ૧૭૩, ૨૦૧, શુબિંગ, ડો. ર૬૩ ૨૧૩, ૨૨૫ શુભ શીલગણિ ૮૨ સદી ૮૪ શેખ જોધની મસ્જિદ ૧૦ સદેવંત સાવલિંગાની વાર્તા” ૧૭૪, શેખ ફરીદની દરગાહ ૧૦ ૨૦૧ શેષ ભટ્ટારક ૪પ સદેવંત સાવલિંગા રાસ” ૧૭૪ શૈકસ, પ્ર. ૨૪૭ સદ્ધેશરાસક ” ૧૫૪ શ્રાવકત્રતાદિ અતિચાર” ર૧૨ સપાદલક્ષ ૪૫, ૪૬, ૮૪ શ્રી કુમાર ૯૮ સપ્તક્ષેત્રી રાસ” ર૦૫ શ્રીકૃષ્ણ ૨, ૫૦, ૧૦૦ સપ્તશતી” ૧૯૯, ૨૦૪, ૨૧૭ શ્રીધર વ્યાસ ૧૯૯, ૨૦૦, ર૦૪, “સપ્તસંધાન” ૨૬ ૨૧૭, ૨૨૫ સભાગાર” ૨૧૨ ૨૮૭ Page #297 -------------------------------------------------------------------------- ________________ ઈતિહાસની કેડી સમચરત્ન ૧૪૮ સાનું ૮૫ સમરસિહ સંધવી ૮, ૧૪૯, ૧૯૮ સામ્નવસહિક ૮૫ ‘સમરારાસ” ૮, ૧૩૨, ૧૪૭, ૧૫૦, સામન્તસિહ ૩ ૨૧૯ ‘સારસ્વત વ્યાકરણ ૨૧પ સમરાંગણુસૂત્રધાર’ ૧૦૪, ૨૫૪, સારંગ ૧૫, ૨૦૦ ૨૫૫, ૨પ૬, ૨૫૮, ૨૬૧ સારંગદેવ વાઘેલા ૧૬૮ સમુદ્રગુપ્ત ૫૪ સારાભાઈ નવાબ ૪૪, ૧૦૮, ૧૦૯, સમ્યકત્વમાઇ ચોપાઈ ૨૦૧૫ ૧૧૦, ૨૦૮ સયાજીરાવ ગાયકવાડ ૨૧ શાલિગ ૮ સર જ્યોર્જ શ્રીઅર્સન ૧૩૪ સાવિત્રીચરિત” ૬૬ સરસ્વતી ૩, ૧૦ સાહિત્ય” ૧૫૯, ૨૧૬ ‘સર્વતીર્થનમસ્કારસ્તવન” ૨૧૦ સાહિત્યપ્રિય ૨૨૨ સર્વાનન્દસૂરિ ૨૦૩ સાંબ ૫૦ સર્વાવસર ૮૫ “સાબપંચાશિકા” પર સહસ્ત્રલિંગ સરોવર ૪, ૮, ૧૦ સિદપાલ ૭, ૬૦ સહસ્ત્રલિંગસરાવરપ્રશસ્તિ” ૧૧, સિદ્ધપુર ૮૯ ક૭, ૩૮, હર સિદ્ધરાજ જયસિંહ ૪, ૫, ૬, ૭, સંગ્રહાણી” ૨૧૨ ૧૨, ૧૬, ૧૭, ૨૫, ૨૮, ૩૪, ૩૫, સંગ્રામરિસહ ૬૩ ૩૮,૫૧, ૨, ૬૦, ૬૮, ૮, ૧૩૮, સંઘકુલ ૧૬૨, ૧૬૩, ૧૮૬ ૧૯૨, ૧૯– કીર્તિસ્તંભ ૧૦, સંધદાસગણિ ૨૬૩ સંધવિજય ૭૪, ૧૫૯, ૧૭૯ સિદ્ધર્પિ પર સંડેર ૧૯૮ સિદ્ધિસૂરિ ૧૫૮ સંપ૯ર પ૧ સિદ્ધહેમ બૃહદ્ વૃત્તિ’ ૪૬, ૪૭ સંગિતાસ્વયંવરમ્’ ૬૬ સિદ્ધહેમ વ્યાકરણ” ૪, ૨૬, ૭૭, સંસ્કૃત હાથપ્રતોની શોધનો અહેવાલ ૭૮, ૧૫૪, ૧૮૨ સિંધી જૈન ગ્રન્થમાળા ૪૦, ૪૧, ૪૭, સાગર પર ૪૯, ૭૩, ૧૩૬, ૨૧૧ સાતમી પ્રાચ્યવિદ્યા પરિષદ ૧૦૨ સિંહણ ૬૨, ૬૩ સાધુ કીર્તિ ૧૬૭ સિંહાસનહાવિંશિકા” ૨૧ ૧ ૧ ૨૮૮ Page #298 -------------------------------------------------------------------------- ________________ સૂચિ સિંહાસનબત્રીસી” ૦૪, ૧૫૭, સ્ટેલા ક્રામરીશ ૯૬ ૧૫૮, ૧૫૯, ૧૬૨, ૧૬૫, ૧૬૮, “સ્ત્રીચરિત્ર” ૧૮૫ १७५ સ્થાનાંગસૂત્ર” ૨૬૪ “સીતાહરણ” ૧૭૨ સ્થૂલિભદ્ર ફાગ’ ૨૦૩, ૨૦૪ “સુશ્રુતકીર્તિકલોલિની” ૧૧, ૭૨, ૮૫ “સનાતસ્યાવ” સ્તુતિ ૪૯ સુકૃતસંકીર્તન” ૮૫ સમરદીપિકા” ૨૪૪ સુખરામ ૧૮૪ સ્વરૂપચંદ યતિ ૨૨ સુડાબહોતેરી” ૧૮૦, ૧૮૧ સુત્તનિપાત” ૨૫૭ “હમ્મીરમદમન” ૬૨, ૬૩, ૬૪, સુધાકલશ” ૨૯ ૭૦, ૮૫ સુન્દરી ૮૨ હરગોવિન્દદાસ કાંટાવાળા ૧૮૭ સુભટ ૭, ૬૪ હરપ ૧ સુમતિ સ ૧૭૩ હરિપાલ ૮૩ સુરસવ” ૬૨ હરિલાલ હર્ષદરાય ધ્રુવ ૧૮૯, ૨૧પ સુરંગાભિધાન નેમિનાથ ફાગ ” ૨૨૧ “હરિલીલાધોડશકલા” ૧૫૪ સુલાસાખ્યાન” ૧૫૫ હરિહર ૭ સુકૃત ૨૨૭, ૨૮, ૨૩૨, ૨૩૪, હર્ટલ છે. ૧૮૦ ૨૩૬, ૨૪૨ હર્ષદેવ ૫૧ સુશ્રુતસંહિતા” ૮૨, ૨૨૮, ૨૩૮, “હંસવત્સકથા” ૧૬૫, ૨૦૦, ૨૨૫ ૨૪૦ હે વત્સકથા ચોપાઈ'૬૫, ૨૦૦ સેન્ટ્રલ લાયબ્રેરી, વડોદરા ૨૧ હંસવિજયજી મુનિ ૨૧૪ સોમ 18 હંસાવતી” ૧૬૭ સોમતિલકસૂરિ ૧૪૩ હંસાવતી—વિક્રમચરિત્રવિવાહ” એમદેવભટ્ટ ૨૫૮ ૧૪૬, ૧૫૧ સેમિનાથ ૧૩૪; –નો ભંગ ૪, ૭૨ “હંસાવલી” ૧૬૪, ૧૬૭, ૧૬૯, સમપ્રભાચાર્ય ૬, ૨૬, ૪૩, ૭૫, ૨૦૦ ૭૮, ૧૮૫ “હારમાળા” ૧૯૦, ૧૯૧ સોમસુન્દરસૂરિ ૨૦૩, ૨૧૧, ૨૧૯ હારૂન અલ રશીદ ૨૫૮ સોમેશ્વર ૭, ૧૩, ૬૨, ૭૧ હિંમતવિજયજી ગતિ ૨૨ સોલર્ણ ૨૭૫ હીરકલશ ૭૪, ૧૫, ૧૬૮ ૨૮૯ Page #299 -------------------------------------------------------------------------- ________________ ઇતિહાસની કેડી હિસાણંદસૂરિ ૧૪૪, ૧૭૭, ૧૩૮, ૧૦૩, ૧પ૪, ૧૭૩, ૧૮૦, ૧૯૨, ૨૦૦, ર૦૧ ૧૯૩, ૧૯૪, ૧૯૫, ૨૧૧ – જૈન હીરાલાલ પંડિત ૧૬૦ સભા ૧૯૪-જ્ઞાનમન્દિર ૨૩; –નું “હીરસૌભાગ્ય’ કાવ્ય ૯ વ્યાકરણ ૧૭; –નો ઉપાશ્રય ૧૦ હેમચન્દ્ર ૧, ૩, ૪, ૫, ૬, ૧૦, ૧૬, હેમહંસગણિ ૨૧૨ ૨૦, ૨૫, ૨૬, ૨૭, ૨૮, ૩૦, ૩૧, હેમાણંદ ૧૬૮ ફ૩, ૫, ૩૮,૩૯, ૪૦, ૪૧, ૪૩, “હેમશબ્દાનુશાસન ગૃહન્યાસ’ ૪૭ ૪૪, ૪૫, ૪૬, ૪૭, ૪૯, ૫૩, પદ, હૈમ સારસ્વત સત્ર ૧૫. ૨૩, ૪૪, ૫૭, ૫૮,૬૧, ૬૯, ૭, ૮૦, ૮૫, ૫૩ અંગ્રેજી પુસ્તકોની સૂચિ Alberuni's India 13% Linguistic Survey of India Annals of Rajasthan ૨૦ ૧૩૪ Bombay Gazetteer ૭૨, ૧૩૪ Orissa and Her Remains ૯૧, Catalogus Catalogorum 24 eX Elements of Hindu Icono Proceedings and Transacgraphy ૧૦૯ Gujarat and its Literature tions of the 7th All India Oriental Conference ૧૦૨ ४८ Gujarati Language and Lit- Studies in Vatsyayan's erature ૧૩૨ Kamasutra 284 History of Orissa ૯૦, ૯૩ Vishnudharmottara (Eng. Introduction to Indian Art Trans.) ૯૬ 1 Life of Hemachandracharya Wilson Philological Lectures ૪૭ ૧૩, ૧૩૧, ૧૩૨ ૨૯૦+૮૨૯૮ Page #300 -------------------------------------------------------------------------- ________________