Book Title: Itihas ni Kedi
Author(s): Bhogilal J Sandesara
Publisher: Padmaja Prakashan

View full book text
Previous | Next

Page 230
________________ નરસિંહ પૂર્વેનું ગુજરાતી સાહિત્ય પછી સં. ૧૫૪૩માં લખાયેલી પ્રતમાં વિશેષતઃ સકારાન્ત રૂપો નજરે પડે છે. ૯૧ પાછળથી નકલ કરનાર લહિયાઓ પણ ઘણી વાર ભાષાને જાણી જોઈને પ્રાચીન સ્વરૂપે લખે છે અથવા કેટલીક વાર જે આદર્શ પરથી નકલ કરવામાં આવી હોય છે તે આદર્શ વધુ પ્રાચીન હોય છે ત્યારે આ પ્રકારની વિચિત્રતાઓ નજરે પડે છે. પ્રાચીન અને મધ્યકાલીન ગૂજરાતી સંબંધી જે હકીકતો આજે આપણને મળે છે તે લિખિત સાધને ઉપરથી પ્રાપ્ત થયેલી છે. એ વખતનાં ઉચ્ચારણો કેવાં હતાં તે જાણવાનું કોઈ સાધન આપણી પાસે નથી. એવી સ્થિતિમાં લિખિત પુસ્તકમાં મળી આવતાં રૂપે તે વખતનાં ઉચ્ચારણોના વાસ્તવિક સ્વરૂપ ઉપર પ્રકાશ પાડે છે, એમ સામાન્ય રીતે માનવામાં આવતું હતું, પરંતુ જૂની ગૂજરાતીમાં પણ વૃત્તબદ્ધ કાવ્યો મળી આવતાં એ માન્યતા ઉપર કેટલાક પ્રહાર પડે છે. શાલિસૂરિના ‘વિરાટપર્વ'માં કુતવિલમ્બિતની બે પંક્તિઓ નીચે પ્રમાણે છે भमरडउ मरिवा अणबीहतउ पसरि पइसि केतकिइ हतउ। હસ્તલિખિત પ્રતમાં આ પ્રમાણે મળી આવે છે, પણ એ અવતરણને 'વૃત્તના માપને બંધબેસતું બનાવવું હોય તો મમરડાનું ઉચ્ચારણ મન, મળવીતરનું કાવતી અને તરનું તેં એ પ્રમાણે કરવું પડે છે. સં. ૧૫૦૨માં રચાયેલા ધનદેવગણિકૃત “સુરંગાભિધાન નેમિનાથ ફાગના આરંભે નીચે પ્રમાણે એક શાર્દૂલવિક્રીડિત છે– ૯. ફ. . સભાનું વૈમાસિક, પુ. ૧, પૃ. ૨૭૭. રર૧ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 228 229 230 231 232 233 234 235 236 237 238 239 240 241 242 243 244 245 246 247 248 249 250 251 252 253 254 255 256 257 258 259 260 261 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278 279 280 281 282 283 284 285 286 287 288 289 290 291 292 293 294 295 296 297 298 299 300