________________
ઇતિહાસની કેડી
હતું. પ્રસ્તુત રાસ આ બનાવને રસમય ભાષામાં વર્ણવે છે. આ રાસ સ. ૧૨૮૫ આસપાસ રચાયે। હાવાનું અનુમાન થાય છે. પ્રાકૃત ‘રૈવતકલ્પ’માં પણ આ જ પ્રસંગનું વર્ણન કરેલુ છે.
આ પછી સ. ૧૭૬૩માં પ્રજ્ઞાતિલકસૂરિએ અથવા તેમના કાઇ શિષ્યે ‘ પુછૂલીરાસ’ ૧૦ રચ્યા છે. લી એ આબુ પાસેનું એક ગામ છે. આ કાવ્યમાંથી કેટલીક ઐતિહાસિક વિગતા તથા ઉપયેગી સંવતા મળી આવે છે.
સ. ૧૭૭૧માં અંખદેવરિએ ‘સમરારાસ’૧૧ રચ્યા છે. આ રાસના નાયક મંત્રી સમરસિંહને અલાઉદ્દીન ખીલજીના સેનાપતિ અલક્ખાને તિલ’ગના સુખેા બનાવ્યા હતેા. તેણે સં. ૧૯૭૧માં શત્રુંજય તીના ઉદ્ઘાર કર્યાં હતા, અને આ રાસ પણ તે જ વર્ષોમાં રચાયેલા હાઇ વિશ્વાસપાત્ર હકીકતા પૂરી પાડે છે. આ સમરસિંહમાં કવિત્વશક્તિ હતી અને તેણે લખેલાં કેટલાંક સ્તવને મળી આવે છે. શત્રુંજયના આ ીહારની પ્રશસ્તિ અર્થે કસૂરિએ સંસ્કૃતમાં ‘નાભિનદનાહારપ્રબંધ' લખ્યા છે. ૧૨
'
આ પછી મંડલિક નામે એક કવિએ રચેલ પેથડરાસ ’૧૩ મળી આવે છે. પાટણ પાસેના સંડેર ગામના વતની સધપતિ પેથડનાં સત્કૃત્યનુ તેમાં વન છે. કેટલાંક આનુષંગી પ્રમાણે
૯. મુદ્રિત : એજન, પરિશિષ્ટ પ.
૧૦. મુદ્રિત: એન.
૧૧. મુદ્રિત: એજન.
૧૬. સ. પ`ડિત ભગવાનદાસ હરખચંદ; તથા જીએ, પં. લાલચ દ્ર ગાંધીના લેખ ‘શ્રીશત્રુંજય તી'ના ઉદ્ધારક સમરસિંહ,' (જૈનયુગ, વર્ષાં ૧ પૃ. ૧૦૨, ૨૮૩, ૨૫૫, ૪૦૩)
૧૩. મુદ્રિતઃ પ્રા. શૂ. કા. સ
Jain Education International
૧૯૮
For Private & Personal Use Only
www.jainelibrary.org