________________
ગુજરાત”ના ઉલે ખે
बलि गरुआ गिरनार दीहू नीझरणे झरइ । बापुडी गुजरात पाणीहइ पहुर पडइ ||
6
આ જ દૂડાના આશય અત્યારે જનસમાજમાં પ્રચલિત રાણક દેવીના દૂહામાં કાંઈક પ્રકારાન્તરે મળે છે; જુઓ—
સરવા સારડ દેશ, જ્યાં સાવજડાં સેજળ પીએ; મારુ પાટણ દેશ, જ્યાં પાણી વિના પેારા મરે,
ઉપર્યુક્ત ‘ પુરાતન પ્રબન્ધસંગ્રહ ’માંના પ્રબન્ધ જુદી જુદી પાંચ હાથપ્રતામાંથી મળતા પ્રબન્ધાનું વ્યવસ્થિત એકીકરણ છે. એમાંની P સનક હાથપ્રતના અંતિમ પૃષ્ઠ ઉપર આગળ જણાવેલા દૂહાઓ, કુમારપાલ–રાજ્યપ્રાપ્તિપ્રબન્ધ તથા બીજું એક દૃષ્ટાન્ત લખેલુ છે. એ જ પૃષ્ઠ ઉપર મૂળ ગ્રન્થકારના અન્તિમ ઉલ્લેખ નીચે પ્રમાણે છે— सिरिवस्तुपालनंदणमंती सरजयतसिंह भणणत्थं । नागिंदगच्छ मंडणउदय पहसूरिसीसेणं ॥
जिणभद्देण य विकमकालाउ नवइ अहियबारसए । नाणा कहाण पहाणा एस પધાવહી રફે ॥
અર્થાત્ શ્રીવસ્તુપાલના પુત્ર જયંતસિંહના પાન અર્થે નાગેન્દ્રગચ્છના ઉદયપ્રભસૂરિના શિષ્ય જિનભદ્રે સ. ૧૨૯૦માં વિવિધ કથાનકપ્રધાન આ પ્રશ્નધાવલીની રચના કરી. જો કે એ કૃતિમાં સ. ૧૨૯૦ પછી બનેલી ઘટનાએવુ જેમાં વર્ણન આવે છે, એવા કેટલાક પ્રબન્ધ પાછળથી કાઈ એ દાખલ કરી દીધા છે; પરંતુ એ સિવાયને ખાકીને! ભાગ જિનભદ્રની કૃતિ માનવામાં કાઈ પણ બાધ નથી, એમ સૌંપાદક મુનિશ્રી જિનવિજયજીના મત છે.
૮. અહીં ‘ગૂજરાત' સ્ત્રીલિંગમાં છે. આ વિષયની વધુ ચર્ચા માટે આગળ જુએ..
Jain Education International
૧૩૭
For Private & Personal Use Only
www.jainelibrary.org