________________
२०
વવા માંડે છે.” આવી મુમુક્ષુ જીવનની ઘટમાળનાં, અહંનું સ્થાન સમજાવતાં પૂ. મહારાજ સાહેબે ભગવાન બુદ્ધના જીવનમાં મનેલી ઘટનાનું દૃષ્ટાંત આપી, અહ –અહુંકારના ઝેરી વિસ્તારના ખ્યાલ હૃદયનાં ઊંડાણથી વિચારવા સુંદર માર્ગદર્શન આપ્યું છે.
પરંતુ, પ્રત્યેક ખંડની ટૂંક સમીક્ષાની કોઈ આવશ્યકતા નથી. આ મારા-લેખકના કોઈ અધિકાર પણ નથી. પરંતુ એ પણ હકીકત છે કે પૂ. મહારાજ સાહેબના આ વ્યાખ્યાન ગ્રંથમાં એટલું બધું વિશિષ્ટ જ્ઞાન અને મા દશન પડ્યું છે કે, આ રીતે દૂક હકીકત રજુ કરવાનુ પ્રલેાભન પણ છૂટી શકતું નથી. સાચું' ધન શું હાઈ શકે તે ખાખત સમજણ વિનાના જીવમાં અનેક વિકલ્પો આવી શકે. જૈન શાસનમાં અને અન્ય ધર્મોમાં પરિગ્રહને તેા પાપનુ` મૂળ ગણવામાં આવ્યુ છે. શંકરાચાર્ય મહારાજે પણ અને સદા અન રુપે જ ઘટાવવા જોઇએ તેમ કહ્યું છે; છતાં ધન અને વૈભવની લાલસા, અને ધન સંચય અને ધન સંગ્રહમાં ચકચૂર જીવનું ધનનુ પ્રદર્શન આજે સ'સારમાં સારી રીતે દૃશ્યમાન અને છે. એરણની ચારી કરી, સાઈનું દાન પણ અપાતુ હોય છે. સાચું દાન કર્યુ. હાઈ શકે તેની કલ્પના સહેજે મુમુક્ષુ જીવમાં પ્રગટે એવી ખૌદ્ધિક વાણીના પ્રતાપ આ ખંડના પ્રત્યેક પૃષ્ઠમાંથી પ્રાપ્ત થાય છે. હું અને મારાપણુ” તે સંસારના વિષચક્રનું મધ્યમિંદુ છે અને વર્ષો સુધીના વ્યાખ્યાન શ્રવણુ અને પુસ્તકાના પઠન કરનારાઓ પણ આ વિષયમાંથી મુકત થઈ શકતા નથી. સાચી મુકિતના માર્ગ આ મારાપણાની મુકિતમાંથી જ સંભવી શકે એ સનાતન સત્યની સમજણુ, બાળક પણ સમજી શકે એવી સરળ વાણીમાં અહીંયા પ્રાપ્ત થાય છે. “મીઠા આવકાર”ના ખડ તે અત્યંત વિચારપ્રેરક છે. માનવમાત્રને મીઠી વાણી અને મીઠી વાતના સંગ કેટલે બધા પ્રિય છે ?
ભગવાન બુદ્ધ ઉપર થૂંકનારા માનવીને ભગવાને પ્રેમથી નવાજ્યું. સ`સારમાં આવી ઘટના કઈ રીતે પરિણમે ? ક્રેાધ અને ક્ષમા સંસારિક જીવના સ્વાભાવિક લક્ષણા છે છતાંય માનવ વ્યવહારમાં ધ અતિ પાતે, અને ક્ષમા અતિ અલ્પ વરતાય છે. માનવ વનને વિજળીના ગાળાની ઉપમા આપી, ક અને પ્રતિકની ઘટનાની પળેાજણમાં પડેલા જીવને સતત જાગૃત રહેવાની કેટલી બધી જરુર છે તેની અહી... સરળ સમજણુ પ્રાપ્ત થાય છે. અને તેથી જ સંસાર સાગરના ખંડ અત્યંત આધક બની જાય છે. ફ્રી ફરીને પઠન કરવા જેવા આ ખડનું જેમ વિશેષ વાંચન અને પાન થશે તેમ મુમુક્ષુ જીવ શા માટે મુક્તિ ઝ ંખે તેનું સાહજિક દન થશે. જન્માષ્ટમી, સત્સંગ મહિમા-સત્પુરુષાના સમાગમના પ્રસાદ-અને ગમે તેટલી વિષમ ઘણુ હોય તો તેમની પાસેથી મળતી સત્સ્વભાવના સાતત્યની પ્રતીતિ–સંસ્કારોનું પરીબળ-ધનુ` મૂળ વિનય છે, ધર્મ તે આખરે સુસ`સ્કારાના પૂંજ છે, અને તેથી ધર્મી પ્રાપ્ત કરવા, અડુંના વિસર્જન અને વિનયના સર્જન માટેની તાલાવેલી મુમુક્ષુ જીવ પાસે હાવી જોઇએ એટલુ ના િક સૂચન, સાથે સાથે તપ અને જપના મહિમા પૂ. મહારાજસાહેબના શબ્દોમાં કહીએ ના, એક તરફથી કમ' અને બીજી તરફથી ભક્તિના સુભગ સચેગ લાધી જીવનને