________________
[૨]
આચારાંગ સૂત્રરૂપ મેરૂપર્વતની ચૂલિકા સમાન આ ચૂલિકામાં જે થાડા વિષય આવેલ છે, તેને થાડામાં કહું છું. કારણ કે હંમેશાં કૃત્ય કરનારા ગુણવાન પુરૂષ આરસેલા ઇચ્છિત અર્થમાં બાકી રહેલી ક્રિયા કરવાથીજ સંપૂર્ણ પણ ( ની અર્થસિદ્ધિ ) ને પામે છે.
નવ બ્રહ્મચર્ય અધ્યયન રૂપ આચાર પ્રથમ શ્રુતસ્કંધ કહ્યો, હવે અગ્રવ્રુતસ્ક ંધ આર ંભે છે, તેના આ પ્રમાણે
સબંધ છે.
પૂર્વ આચારના પિરમાણુને બતાવતાં કહ્યું કે
નાનામાં
नवबंभचेरमइओ अट्ठारसपयसहस्सिओ वेओ । हवर य स पंचचूला बहुबहुअयरे। पयग्गेणं ॥ १ ॥
નવ બ્રહ્મચર્ય વાળા, અઢાર હજાર પદવાળા પંચ ચૂલા સહિત પદાના અગ્રવર્ડ ઘણા ઘણા આ વેદ ( જેનાગમ ) આચારાંગ થાય છે.
તેમાં પ્રથમ સ્કંધમાં નવ બ્રહ્મચર્ય અઘ્યયનાને કહ્યાં, અને તેમાં પણ સમસ્ત વિશ્વક્ષિત અર્થ કહ્યો નથી અને કહેલા વિષય પણ સંક્ષેપથી કહ્યો છે, જેથી ન કડેવાયેલા વિષયના કહેવા માટે તથા સ ક્ષેપમાં કહેલા વિષયને વિસ્તારથી કહેવા તેના અગ્રભૂત (મુખ્ય) ચાર ચુડાએ પૂર્વે કહેલા વિષયના સ‘ગ્રાહિકજ અર્થ બતાવે છે, તેથી તે અર્થવાળા આ બીજો અગ્રવ્રુત સ્કંધ છે, એથી આવા સંબધે આવેલા