Book Title: Tapa Khartar Bhed
Author(s): Vijay Jambusuri
Publisher: Muktabai Gyanmandir Baroda
Catalog link: https://jainqq.org/explore/005322/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ पू.सकळागमहब्यवेदि भीम विजयदानसरि परमगुरुभ्यो नमः ચિરતન મુનિમહત્તમકૃત પ્રાચીન ગુજરાતી એલસંગ્રહ દ્રય યુક્ત श्री तपा-खरतरभेद जाम EINE श्री मुक्ताबाई ज्ञानमंदिर डभोइ IMMITHHThiTHER HIMIREJIMI Jain Educationa International nelibrary.org Page #2 -------------------------------------------------------------------------- ________________ ओं अर्हम् । Hzq શ્રી આત્મ-કમલ-દાન-પ્રેમ-જ સૂચ્છિ જૈન ગ્રંથમાલા ૧૬] સત્યનું કિરણ (૧૨) ચિરંતન મુનિમહત્તમકૃત પ્રાચીન ગુજરાતી એલસંગ્રહ ચ યુક્ત श्री तपा - खरतरभेद : ભાષાકાર : સિદ્ધાન્તમહેદધિ-તપાગચ્છગગનદિનમણિ – આચાય દેવેશ-શ્રીમદ્વિજયપ્રેમસૂરીશ્વરજીના સુવિહિત પદ્મપ્રભાકર-આગમપ્રશ્ન-આચાર્યદેવ શ્રીમદ્વિજયજ’સૂરીધજી મહારજ : પ્રકાશક : શ્રી મુક્તાબાઈ જ્ઞાનમંદિર : શ્રોમાલી વાગેા-ડભાઈ (વડાદરા) : મુદ્રક ઃ શ્રી નવપ્રભાત પ્રીન્ટીંગ પ્રેસ, ઘીકાંટા રોડ-અમદાવાદ વીર મં. ૨૪૭૭] આવૃત્તિ ] Jain Educationa International પ્રતિ ૧૦૦૦ વિ. સં. ૨૦૦૭ હ્રૌં. ૨-૦-૦ [ પહેલી For Personal and Private Use Only Page #3 -------------------------------------------------------------------------- ________________ વિષય-સૂચિ વિષય ગ્રંથાર્પણ વ્યસહાયક પ્રાસ્તાવિક નિવેદન અકારાદિ ગ્રંથાન્તર્ગત વિશેષનામાનુક્રમ સૂચિ ૧૧ શુદ્ધિપત્રક બેલસંગ્રહ ૧ લે–બોલ ૧ થી ૧૪૧ ૧ થી ૧૨૪ બેલસંગ્રહ ૨ જો-બોલ ૧ થી ૧૬૧ ૧૨૫ થી ૧૭૫ ગ્રંથાર્પણ શાંતમૂર્તિ પરમપૂજ્ય પરમ વિદ્યારસિક-શાસનપ્રભાવક# આચાર્યદેવ શ્રીમદ્વિજયક્ષમાભદ્રસૂરીશ્વરજી, જેમની સાથેને હાર્દિક ગુણાનુરાગ, સાહિત્યનું સુંદર સગપણ અને સહયેગોદ્ધહનાદિજન્ય સાતિર્થ ભાવ આદિ આજે પણ જેમના પૂલ દેહોત્સર્ગની વિરહ વ્યથાને ભૂલાવી રહેલ છે, તેમજ શાસન પ્રણાલિકાને વમતાગ્રહી ભંગ કરનારાઓ સામે જેમની અડગ પણે ઉભા રહી શાસનસેવા બજાવ્યાની અમર યાદ આપી રહેલ છે, તેમના કરકમલમાં સાદર સવંદન સમર્પણ. Jain Educationa International For Personal and Private Use Only Page #4 -------------------------------------------------------------------------- ________________ VODNUDNUDNUDAGUD | पू. सिद्धान्तमहोदधि आचार्यदेव श्रीमद् विजय प्रेमसूरीश्वरजी महाराजाना पट्टविभूषक (पू. मुनिराज श्री अमीविजयजी महाराजना शिष्यरत्न) पू. आचार्य देव श्रीमद् LODAVODAVODALODAVODAVODAVODA WODAVODAVODAVODA NODAVODAVOD विजयक्षमाभद्रसूरीश्वरजी महाराज जन्म : वि. सं. १९५८, मागशर शुदी १, जंबु (काश्मीर) दीक्षा : वि. सं. १९७३, अषाड शुदी २, बीकानेर गणि-पंन्यासपद : वि. सं. १९९०, फागण शुदी ४, अमदावाद उपाध्यायपद : वि. सं. १९९२, वैशाख शुदी ६, मुंबाई आचार्यपद : वि. सं. १९९५, महा शुदी ७, मुंबाई स्वर्गवास : वि. सं. २०००, अषाड शुदी १, वढवाणकेम्प TALODLINICODELVICUDDLVOIDDLMIO Jain Education international For Personal and Private Use Only Page #5 -------------------------------------------------------------------------- ________________ Jain Educationa International For Personal and Private Use Only Page #6 -------------------------------------------------------------------------- ________________ જ્ઞાનપ્રકાશન કાર્યમાં પુણ્યવાન દ્રવ્યસહાયકા રૂા. ૨૫૦) શેઠ બકુભાઈ મજુલાલ રૂા. ૧૦૦) સંખારીનાં સ્વ. માઈ મીરાંતના સ્મર ાથે, ટ્રસ્ટી શાહ ખખાલાલ ન્યાલચંદ આદિ. ઊંબરી રૂા. ૧૦૦) સ્વ. ડોસાલાલ છગનચંદના સ્મરણાર્થે, ટ્રસ્ટી શાહ કસ્તુરચંદ્ન તથા રામચંદ્ન આદિ ઊમરી રૂા. ૧૦૦) શાહ પ્રેમચંદ મેાહનલાલ સંઘવી, સ્વપત્ની સ્વત હીરાબેનના સ્મરણાર્થે પાટણ રૂા. ૧૦૦) શાહ કેશવલાલ ચુનીલાલ પાટણું રૂા. ૧૦૦) શાહ પુનમચંદ . માદરચંદ પાટણ રૂા. ૧૦૦) શાહ ગીરધરલાલ મણિલાલ ચેાકસી પાટણ રૂા. ૧૦૦) એક સગૃહસ્થ તરફથી પાટણ પાટણ રૂા. ૧૦૦) શાહ છેોટાલાલ રતનચંદ્ન રૂા. ૧૦૦) શા. ચુનીલાલ વર્ષ માન ફાકાણી લુદ્રા (દીયાદર) રૂા. ૧૦૦) શા. સેાભાગચંદ કેવલદાસ ફાફાણી લુદ્રા (દીયેાદર) રૂા.૫૦) શા. કાલીદાસ નાથાલાલ ફેફાણી લુદ્રા (દીયાદર) રૂા. ૫૦) દેસી હરખચંદ હેમજીભાઈના સ્મરણાર્થે, તેમના સુપુત્ર અમૃતલાલ હરખચંદ રૂા. ૫૦) શાહ કાન્તિલાલ કકલચ≠ Jain Educationa International અમદાવાદ For Personal and Private Use Only વાવ ઊખરી Page #7 -------------------------------------------------------------------------- ________________ પ્રાસ્તાવિક નિવેદન પરમ પૂજ્ય ગુરૂદેવ આચાર્ય મહારાજ શ્રી ૧૦૦૮ વિજય ખુસૂરીશ્વરજી જ્યારે સ. ૧૯૯૯ માં રાધનપુર પ્રથમ વાર પધાર્યા હતા, ત્યારે તખેલી શેરીના ઉપાશ્રયમાં કેટલાંક પાનાં ભેગી પડેલી શ્રી તપા-ખરતરભેની હસ્તપાથી તેઓશ્રીના શિષ્યરત્ન મુનિ શ્રી રૈવતવિજયજી મહારાજના હાથમાં આવી હતી. તેમણે તે પ્રતિ પૂજ્યશ્રીને બતાવી. તે જોતાં સ્વર્ગસ્થ પરમ શુદેવ, સકલાગમહસ્યવેદી, આચાર્ય ભટ્ટારક, શ્રી ૧૦૦૮ વિજયદાનસૂરીશ્વરજી મહારાજ સાહેબની સં. ૧૯૯૦ ના અનુમાને ઝીઝુવાડાના લહીયા મેઘા લાલા પાસે લખાવેલી માલુમ પડી. ( જૂએ પૃ. ૧૨૨) વર્તમાનમાં ઘણી જૈન જનતાને તપગચ્છ અને ખતરગચ્છ વચ્ચે શું માન્યતા તથા ક્રિયાભેદ પ્રવત છે તેની સંપૂર્ણ માહિતી નહિ હાવાથી જાણવાની જિજ્ઞાસા પણ રહે છે. ખાતરગચ્છની ઘણી પ્રવૃત્તિ તપગચ્છમાં આજે જાણ્યે-અજાણ્યે પ્રવેશી ગયેલી જોવા મળે છે, તે એક શૃકા વિનાની હકીકત છે. તે સુધારવા માટે પ્રમાણભૂત સાધના તા જોઈએ જ. તે છે શ્રી “ તપા-ખરતરભેદ ' નામને આ મહામૂલા ગ્રંથ. એકી સાથે સે અને ઢસા ઉપરાંતના ભેદ્યાને કડીબદ્ધ આવરી લેતા આ ગ્રંથના સાહિત્ય જેવું બીજું સાહિત્ય શેક્યુ' જડે તેમ નથી. સત્યરૂચી જૈન જનતાના ભાવિ ઉપકારને લક્ષમાં રાખી પડિત અમૃતલાલ માહનલાલ પાટણકર પાસે તેની પ્રેસકાપી કરાવવામાં આવી. 4 Jain Educationa International For Personal and Private Use Only Page #8 -------------------------------------------------------------------------- ________________ આ તપા-ખરતરભેદમાં બે બાલસંગ્રહો મુદ્રિત થયેલા પાઠકે જોઈ શકશે. બીજા બેલસંગ્રહની અસલ પ્રતિ ખંભાત-શ્રી અમર તપગચ્છ જૈનશાળાના ભંડારમાંથી સં. ૨૦૦૨ ના ધર્મચતુર્માસમાં પૂજ્યશ્રી આચાર્યદેવને પ્રાપ્ત થઈ હતી. પ્રથમ બાલસંગ્રહમાં કુલ ૧૪૧ ભેદે નેંધવામાં આવ્યા છે અને બીજા બેલસંગ્રહમાં કુલ ૧૬૧ ભેદે લખાયેલા છે. આ બંને પ્રતિએ માટે રાધનપુર-તંબોલી શેરીના ભંડારના કાર્યવાહક ઝોટા હીરાભાઈ તથા લહેરા જમનાદાસ અને ખંભાત-જૈનશાળા ભંડારના કાર્યવાહક શેઠ શાંતિભાઈના સૌજન્યના અમે આભારી છીએ. પ્રથમ પ્રતિના પાઠેને મેળવવા માટે સંઘસ્થવિર, પરમપૂજ્ય, તપે મૂર્તિ, આચાર્યભટ્ટારક, શ્રી ૧૦૦૮ વિજયસિદ્ધિસૂરીશ્વરજી મહારાજ સાહેબના અમદાવાદ-જૈન વિદ્યાશાળાના ભંડારની પ્રતિને ઉપયોગ કરેલ છે. ઉપયોગી જણાયા તેવા પાઠાંતરે તેમાંથી ગ્રહણ ક્ય છે. તે માટે તેઓશ્રીના પણ અમે ત્રણે છીએ. સામાન્ય રીતે ખરતરગચ્છીઓ-(૧) શ્રી અષાદિ ત્રેવીસ જિનનાં પાંચ પાંચ કલ્યાણકે માનવા છતાં શ્રી વીરવિભુનાં છ કલ્યાણક માને છે, શ્રી તગચ્છમાં ચોવીસે ય જિનનાં પાંચ પાંચ જ કલ્યાણક માનવામાં આવે છે; (૨) ખરતરગચ્છીઓ “સ્ત્રીઓથી ભગવાનની પૂજા ન કરી શકાય એમ માને છે, શ્રી તપગચ્છમાં આ નિષેધ માનવામાં આવતે નથી; (૩) ખરચ્છીઓ સામાયિક લેતાં પ્રથમ ઈરિયાવહી પ્રતિકતા નથી, શ્રી તપગચ્છમાં ઈરિયાવહી આવશ્યક માની છે; (૪) ખરતરગચ્છીઓ ચતુષ્પવિના જ Jain Educationa International For Personal and Private Use Only Page #9 -------------------------------------------------------------------------- ________________ પૌષધ માને છે, શ્રી તપગચ્છમાં તે સિવાયના દિવસે પણ નિષેધ કરેલ નથી; (૫) ખરતરગચ્છીઓ ટિપણને અધિક માસ આવતાં કયાંક પ્રથમ તે કયાંક દ્વિતીય ગ્રહણ કરે છે, શ્રી તપગચ્છમાં દ્વિતીય માસ જ ગ્રહણ કરાય છે, (૬) ખરતરગચ્છીઓ તિથિક્ષયે પૂર્વતિથિ ગ્રહણ કરવા છતાં ચૌદશ ક્ષયે પૂનમ ગ્રહણ કરે છે. શ્રી તપગચ્છમાં જ્યારે કોઈ પણ તિથિને ક્ષય હોય ત્યારે તેનું કાર્ય પૂર્વતિથિના દિવસે જ કરાય છે; (૭) ખરતરગચ્છીઓ તિથિવૃદ્ધિમાં પૂર્વતિથિ ગ્રહણ કરે છે, શ્રી તપગચ્છમાં ઉત્તરદિવસે જ આરાધના કરાય છે, (૮) ખરતરગચ્છીઓ જન્મમરણના સૂતક અને લેકાચારના કારણે શ્રી જિનપૂજા તથા સામાયિક, પ્રતિક્રમણાદિ શુભ કિયાઓને નિષેધ માને છે, શ્રી તપગચ્છમાં તેને નિષેધ માનવામાં આવતું નથી; (૯) ખરતરગચ્છીએ ગૃહમંદિરમાં શ્રી મલીનાથ, નેમનાથ અને મહાવીરસ્વામિને પૂજવાને નિષેધ કરે છે, શ્રી તપગચ્છમાં તે નિષેધ માન્ય નથી, (૧૦) ખરતરગચ્છીએ તેમની “સાધ્વીઓને તુધર્મ આવતું નથી એમ કહે છે,” શ્રી તપગરછમાં તે વસ્તુ અસત્ય હોવાનું જણાવાય છે; (૧૧) ખરતરગચ્છીએ જમ્યા હેય તેને રાત્રિપૌષધ માનતા નથી, શ્રી તપગચ્છમાં તે મને છે, (૧૨) ખરતરગચ્છીએ ગૌચરીમાં વાસી રોટલી વિગેરે પણ ગ્રહણ કરે છે, શ્રી તપગચ્છમાં તેને નિષધ છે; (૧૩) ખરતરગચ્છીએ આંધળા-અપુત્રીઓ આદિને સ્તવન-સ્તુતિ આદિના આદેશ આપતા નથી, શ્રી તપગચ્છમાં આપે છે, (૧૪) ખરતરગચ્છીઓ પોતાના આચાર્યોને યુગપ્રધાનના યંત્રમાં નહિ હોવા છતાં બેસી દે છે, શ્રી તપગચ્છમાં તેને પ્રતિ Jain Educationa International For Personal and Private Use Only Page #10 -------------------------------------------------------------------------- ________________ વાદ કરાયા છે; (૧૫) ખરતરગચ્છીઓ સ. ૧૨૦૪ માં થવા છતાં કેટલાકે સ. ૧૦૨૪ અને કેટલાકા સ. ૧૦૮૦ માં થયાનું કહે છે તે ખેતુ છે (મે એલસ ંગ્રડ ૨ ના બેલ ૧૩૬, પૃ. ૧૬૭) (૧૬) ખરતા પુરૂષા આગળ સાધ્વીનુ વ્યાખ્યાન માને છે, શ્રી તપગચ્છમાં તેના નિષેધ છે (જૂએ પૃ. ૧૬૮). ગ્રંથના વિષય તરીકે આવી અનેક મહત્ત્વની નક્કર હકીકતા લેખકે પ્રાચીન પ્રસન્ન ભાષમાં વિશદ રીતે શાસ્ત્રનાં પ્રમાણેા સહિત રજુ કરી છે. આ ગ્રંથના સ્વાધ્યાય કરતાં પાઠકોને ખચિત સમજાશે કે-ખરતરગચ્છની જે માન્યાતાઓને શ્રી તપગચ્છે જોરદાર વિરાધ કર્યાં છે, તેમાંની કેટલીક માન્યતાઓના આજે તે પેાતે શિકાર થઈ પડયો છે તે શેાચનીચ છે. શ્રી તપગચ્છના પૂજનીય વિદ્વાન આચાર્યએ આ સઘળાને વિચાર કરી સામાચારીના નામે પ્રવિષ્ટ થયેલી અશુદ્ધિએ દૂર કરી નાખવા જેવી છે, એમાં તલ માત્ર શ ંકાને સ્થાન નથી. વર્તમાનમાં શ્રો તપગચ્છના કેટલાક સાધુમહાત્માત્મા યુગપ્રધાનના તપ કરાવે છે, તેમાં ખરતરના આચાર્યાં, કે જેઓને લેખકે પૃ. ૧૨૨ માં “ જુઠ્ઠા, શાસ્ત્રરહિત અને નિર્હામાં ” એળખાવ્યા છે તથા જેઓના યુગપ્રધાનપણાના દાવાને પૃ. ૧૧૫ માં દુમાસ્તાત્રના પ્રમાણુથી પાકળ ઠરાવ્યા છે, તેઓના નામાના પણ તપ, કાઉસગ્ગ, જાપ આદિ આરાધના કરાવે છે, તેા આનાથી વધારે શૅચનીય બીજું શું હેઈ શકે ? ખરતરનું આવું ઘેલું અનુકરણ શ્રી તપગચ્છ એને ન જ ાલે. ' લેાકાચાર, જન્મ તથા મરણુસૂતકમાં શ્રી જિનપૂજા વિગેરે અમુક દિવસ પ``ત ન થાય-એવા આજે શ્રી તપગચ્છમાં જે પ્રચાર ચાલી રહ્યો છે, તે પણ તેમના ઉપર Jain Educationa International For Personal and Private Use Only Page #11 -------------------------------------------------------------------------- ________________ ઉતરી આવેલી ખરતરગચ્છીઓની માઠી અસરનું પરિણામ જણાય છે. શ્રી તપગચ્છ તે પૂજા વિગેરે બાબતમાં તે દિવસથી જ થાય તેવી ખૂલ્લી સમ્મતિ આપે છે. તે પૃ. ૩૮-૪૦ માં આપેલા બેલ પ૧–પર વિગેરેમાંથી જોઈ લેવા ખાસ ભલામણ છે. તિથિઆરાધનામાં પણ ટીપણાની તિથિએમાં આ ઘુ પાછું કરવાની જે પ્રવૃત્તિ હાલ કેટલાક તપાગચ્છીઓમાં દેખાય છે, તે પણ કેટલીક મન:કલિપત આચરણનું એક અનિચ્છનીય અનુકરણ માત્ર છે. શ્રી તપગચછની સામાચારી આ બાબતમાં પણ સ્પષ્ટ છે અને તે તિથિની ફેરફાર કર્યા વિના “ક્ષ પૂવતથા વૃદ્ધો ૩ત્તરા” ગ્રહણ કરવા માટેની જ છે. આ માટે બિલ ૫૪–૫૫ (પૃ. ૪૩-૪૪) તેમજ બોલ ૮ (પૃ. ૧૨૭) વિગેરે જેવા વાંચકે ને અમારી ભલામણ છે. આ જ પ્રમાણે શ્રી તપગચ્છની નીતિ મુજબ ગૃહમંદિરમાં ભગવાન શ્રી મલ્લીનાથ, નેમનાથ, મહાવીરસ્વામી પણ રાખી શકાય છે, અને દિવસ જમ્યા હોય તે પણ રાત્રિપૌષધ કરી શકાય છે, પ્રતિક્રમણમાં “સંતિક' આદિ બલવ નું દાખલ કરતાં ખરતરગચ્છીઓની માફક અધિક ક્રિયાકૃત દોષ લાગે છે, કાજામાં હાલ કેટલાક ત્રણ ઇરિયાવહી કરે છે પરંતુ શ્રી તપગચ્છની વિધિ બે જ ઈરિયાવહી કરવા માટેની છે-માં કાજે ભેગા કરવાની ઈરિયાવહી કરવી તે કેવલ અવિધિ છે. (જૂઓ પૃ. ૬૭-૬૮) સૂતકમાં સાધુઓને ગોચરી દશ દિવસ પછી વહેરાવી શકાય છે, તેથી વધારે જેઓ નિષેધ કરે છે તેઓ શ્રી તપગચ્છ સામાચારીનું અજ્ઞાનપણું બતાવે છે. (જૂઓ. પૃ. ૧૪૮-૪૯) કેટલાક તપાગચ્છીએ ખરતર સાધ્વીઓનાં સામૈયાં કરે છે, તેમની પાસે કલ્પસૂત્ર Jain Educationa International For Personal and Private Use Only Page #12 -------------------------------------------------------------------------- ________________ સાંભળે છે, તેમજ કેટલીક તપાગચ્છી સાધ્વીઓ પણ પુરૂષ આગળ વ્યાખ્યાને વાંચે છે. આ સર્વ તદ્દન અયુક્ત છે. આવા અનેક ખૂલાસાઓ આ ગ્રંથમાંના બે બેલસંગ્રહમાંથી આપણને સચોટ પ્રાપ્ત થાય છે. શ્રી જિનપ્રતિમાને કેટલાક કંદોરો પિતાની અજ્ઞાનતાથી નથી માનતા, પણ કંદેશે જોઈએ જ તેનું પ્રમાણપણું આ ગ્રંથના બોલ ૧૩૪, પૃ. ૧૧૬માં સાફ આપેલું છે. પૃ. ૧૭૨ ના બોલ નં. ૧૫૫ માં મેટાઓના નામે બેટા પ્રચાર કરવાની ખરતરોની ચાલ ખૂલ્લી પાડવામાં આવી છે. તદનુસાર શ્રી તપગચ્છમાં પણ જે કેટલાકે તરફથી હાલ મેટાઓના નામે તિથિક્ષયાદિ વિષયમાં તથા સંકાંતિ જેવા મિથ્યા પર્વે વિગેરે વિષયમાં અનેક પેટા પ્રચાર કરાય છે તેનાથી પણ જનતાએ અવશ્ય સાવચેત થવા જેવું છે. (જાએ પૃ. ૧૭૩ માંની ટીપ નં. ૧૩) બેલસંગ્રહ બન્નેના મૂવની ભાષા, ગ્રંથનિર્માણને સમય સત્તરમા સૈકાને મધ્ય ભાગ હેવાની આપણને ખાત્રી કરાવે છે. લેખક મુનિશ્રીનું અભિધાન યદ્યપિ ટૂલ ગ્રંથમાં માલુમ પડતું નથી, તથાપિ પૃ. ૪૮, પૃ. ૫૭ આદિમાં કરાયેલા સં. ૧૬૨૨-૧૬૨૪૧૬૬૧ ના ઉલેખે અને પૃ. ૧૨૧માં પં. શ્રી મેફવિજયજી ગણિ આપળ મેળવી લેવા માટેની લેખકે કરેલી ભલામણ, તેમજ દ્વિતીય બેલસંગ્રહના અંત્યલેખમાં “પં. વિનયકુશલ ગણિ પાસે સામાચારીને ફેરફાર સમજીને મુલતાનના શ્રાવક રાજસીએ સકુટુંબ પરિવાર ખરતરસામાચારી સિરાવીને તપગચ્છસામાચારી સં. ૧૬પર માં આદરી” તથા “૧૬૬૧ વર્ષે પાટણ શહેરમાં - ઈત્યાદિ જે હકીકત જણાવેલ છે તેનાથી, તેમજ સ્થલે Jain Educationa International For Personal and Private Use Only Page #13 -------------------------------------------------------------------------- ________________ સ્થલે આપેલ શાસ્ત્ર પ્રમાણેના સંવાદ વિગેરેથી લેખકની કતિએ પૂર્ણ વિશ્વસનીય છે અને તે સત્તરમા સૈકાના ઉત્તરાર્ધમાં લખાયેલ છે એમ સદેહરહિત નક્કી કરી શકાય છે. બીજા બેલસંગ્રહની તે રચના સાલ સં. ૧૮૬૧ અને સ્થલ પાટણ શહેર હોવાનું પૃ. ૧૭૫ માં “સંવત ૨૬દર વર્ષે ઉત્તરન ” અક્ષરોથી સ્પષ્ટ વિદિત થાય છે. આ પુસ્તકના મૂલમાં ઘણે સ્થલે ખ” ના ઉચ્ચારમાં ” તેમજ “ ના ઉચ્ચારમાં “ર વિગેરે લખાયેલા જોવામાં આવશે. પ્રાચીન ભાષા લીપીની આ એક વિશિષ્ટતા હોવાથી પૂજ્ય આચાર્યદેવે તેમના તેમજ રાખેલ છે. જ્યાં અધિક અથવા અશુદ્ધ અક્ષરપાઠ લાગ્યા છે ત્યાં તેને [] કાટ ખૂણમાં મુકેલ છે, જ્યાં તૂટક અથવા શંકાસ્થલ લાગ્યાં છે ત્યાં સાથે “? પ્રશ્નાર્થક ચિહ્ન બતાવ્યું છે અને બાકી જ્યાં અક્ષરભેદ અથવા પાઠની અપૂર્ણતા કિંવા અશુદ્ધિ જણાઈ ત્યાં મૂલની સાથે જ () કૌંસ કરીને તેમાં શુદ્ધ અક્ષર પાઠ પૂજ્યશ્રીએ આપેલ છે. ટૂંકમાં અમે આશા રાખીએ છીએ કે-આવા ઉત્તમ પ્રકાશનને પાઠકે સારી રીતે લાભ ઉઠાવશે. આ પ્રકાશનમાં કયાંક અશુદ્ધિ કે ક્ષતિ રહી ગઈ હાય, તે તે દરગુજર કરી સુધારી લેવાની અમે વાંચકને પ્રાર્થના કરીએ છીએ. જ્ઞાનસેવાના આ મહાયજ્ઞમાં સ્વદ્રવ્યવ્યયાદિથી સહાયક થનારા પુણ્યવાન મહાશાને આભાર માનીને આ અલપ નિવેદનથી અમે વિરમીએ છીએ. સં. ૨૦૦૭ ના ફાગણ સુદ ૮ શુક્રવાર. માનદ મંત્રી, મુ. જ્ઞા, ડાઈ Jain Educationa International For Personal and Private Use Only Page #14 -------------------------------------------------------------------------- ________________ ગ્રંથાન્તર્ગત વિશેષનામોની અકારા નામ અભયદેવસૂરિ પૃષ્ઠ -૩ (ટિપ્પણુ)-૧૩–૧૨–૩૦-૩૫-૪૮–૧૧–૧૧૮ (ટિ. )–૧૨૧-૧૨૬–૧૪-૧૫૮–૧૭૩-૧૭૩ : અનુગદ્વાર અભયકુમાર અછતશાંતિ આચારાંગ આવશ્યક ૧૦૫ ૧૨૦ ૫–૧૨–૧૨૨-૨૮-૩૦-૪૭-- ૫૩–૫૭–૧–૧૦૫-૧૨-૧૪૮ ૯ (ટિ) ૧૦–૨૮-૧૦૪ ૨૯ (ટિ) ૭૧-૯૪ આનંદસૂરિજી આવશ્યક નિર્યુક્તિ આવશ્યકર્ણિ આદિનાથ ઉવાઈ ઉપદેશમાલા ઉદાયી ઉત્તરાધ્યયન ઉપદેશપ્રાસાદ ઉપસર્ગહર રસ્તવન કલ્યાણકર્તાત્ર ક૯૫બાલાવબેધ કલ્પભાષ્ય કલ્પસૂત્ર ૪–૧૭૯-૧૭૫ ૩૩–૧૦૫ ૩૪-૬૬ ૩૯ (ટિ) ૯૮-૧૨૦ ૨ (ટિ) ૫૮ ૧૫ ૧૧-૪૧-૫૨-૫૮-૫૯-૭૧–૭૭* ૧૪૧–૧૪૫–૧૪૮ ૧૪૮ ૯ (ટિ -૨૯-૪૫ ૧૭૨ કલ્પસૂત્રચૂર્ણિ કુમુદસૂરિ કેટિકગણ Jain Educationa International For Personal and Private Use Only Page #15 -------------------------------------------------------------------------- ________________ ૩૯ (ટિ) ૧૧૧૭૨ - ખરતરસામાચારી અણુધરસાધશતક ગૌતમસ્વામી ચારિત્રવિજયજી ચૈત્યવંદનભાષ્ય ચંદ્રકુલ–ગ૭ ચંદ્રસૂરિ ૧૨૨ ૨૮-૯૪ ૧૧૭–૧૬-૧૭૩-૧૭૪ ૧૬૮-૧૭૨ જિનવલભસૂરિ જિનપ્રભસૂરિ જિનદત્તસૂરિ જિનકુથલસૂરિ જિવાભિગમ જિનેશ્વરસૂરિ - જિનચંદ્રસૂરિ જીવનચરિત્ર જિનચંદ્રસૂરિ જેન સેસાયટી જબૂદિપપ્રાપ્તિ જંબૂસ્વામિ જબૂસૂરિજી ઝીંઝુવાડા ઠા થાંગ તત્ત્વતરંગિણી તત્ત્વતરંગિણી બાલાવબોધ તત્વાર્થ તપા-ખરતરભેદ તપગચ્છ - દમયંતી ૧-૨(ટિ.)-૫-ટિ)--૧૨૨-૨૭–૨૯-૩૦-૩ર-૪૭-૪૮૫૭-૭૧–૧૧૭-૧૧૮–૧૨૧-૧૭૨ ૮-૧૦-૩૫-૪૮ ૬૩-૬૪–૧૭-૧૫e ૬૩–૧૫૦ 98. ૧૧૭ ૧૧૮ (ટિક ) ૧૭૧ ૧૨૨ (ભાષા) ૭૧ ૧૧૫ ૧૨૪ (ભાષા)–૧૭૬ ૧૨૨ ૪–૩–૯૮–૧૪૦ ૪૪ ( ટિ ). ૪૪ (ટિ.) ૪૬-૧૦૪-૧૦૫ ૧૨૪ (ભાષા-૧૭૬ ૧૭૫ ૨૩ Jain Educationa International For Personal and Private Use Only Page #16 -------------------------------------------------------------------------- ________________ દશવૈકાલિક દાનસુરિજી દુષમાદંડિકા દ્રપદી દુષ્ણસહસૂરિ દેવસૂરિ દેવચંદ્રજી ધર્મ ઘેષસૂરિ નવાંગવૃત્તિ નવાવ નિશીથ નિષકુમાર ૧૪ ૧૨૨ (ભાષા) ૮–૧૧૫ ૨૩ ૧૧૫ ૧૨૧ ૧૭૦ ૧૨૧ ૧૧૭ નેમિનાથ ૧૩૯ ૩૧-૩૪-૬૦-૧૪૮ ૧૦૫ ૩૩-૬૫–૧૪૦ ૩૫ ૧૦૫ ૧૨–૧૦-૧૫–૨૨-૨૭-૫૩-૫૫-૫૬-૫૭ ૨૩ નેમીચંદ નંદમણકાર પચ્ચખાણુભાષ્ય પન્નવણા પ્રતિમા પંચાસક પ્રવચનસારોદ્ધાર પ્રભાવતી પ્રવચનપરીક્ષા પ્રસન્નચ દ્રસૂરિ પ્રેમસૂરિજી પાર્શ્વનાથ પાટણ પિઋવિશુદ્ધિ પૌષધવિધિ પ્રકરણ પંચાશક પંચકલ્યાણક સ્તવન બહ૭૯૫ ૯ (ટિ) ૨૩-૩૩ ૪૪ (ટિ) ૧૭૨ ૧૨૪ (ભાષા)–૧૭૬ ૪૧-૬૨ ૧૭૫ ૨ (ટિ.)-૩૨ ૧-૨ (ટિ.)-૫-૪૮ ૪૭-૧૦૫-૧૧–૧૨૬ ૭ ૫૫ Jain Educationa International For Personal and Private Use Only Page #17 -------------------------------------------------------------------------- ________________ ૧૧૭ ૧૭૧ ૧૨૨ ૫૮ ૯૮ -મુહિસાગરસૂરિ થરાગોત્ર બોઘા લાલા ભક્તિલાભ - ભદ્રબાહુ સ્વામિ ભરતનિવાસ મલયગિરિ મૃગાંક્લેખા મલીનાથ મહાવીર ૧૨૨ (ભાષા) ૧૨૧ ૨૩ ૩૩-૬૫–૧૪૦ ૩૩-૪૧-૬૫-ન૧-૧૨૧-૧૪ – ૧૫૦–૧૫૩ ૪૮-૭૦-૧૪૭ ૧૭૫ ૨૯-૫૫૬૧ ૧૨૧ મહાનિશીથ મુલતાન મેરૂસુંદર એરૂવિજયગણિ યોગશાસ્ત્ર રાજનગર (અમદાવાદ) રાજસી રૂદાલીયા-રૂપલીય રેખા શિવરાજ લૂણીયાગાત્ર વસુદેવદિંડી વર્ધમાનસૂરિ વજસ્વામી વજ સેન વિધિપ્રપ વિનયકુશલગણિ ૧૨૨ (ભાષા) ૧૭૫ ૧૭૩ ૧૨૧ ૧૭૧ ૧૦૫ ૧૧૭-૧૭૨ ૧૬-૧૭૨ ૧૦-૪૮ ૧૭૫ Jain Educationa International For Personal and Private Use Only Page #18 -------------------------------------------------------------------------- ________________ ૧૭૦ ૧૨ ૨૯-૭૪ ૧૨૧ ૬ (ટિ) ૧૭૧ ૧૯૫૫ ૩૯ (ટિ)-૪૦ ૪૧ ૧૨૨ (ભાષા) વીરવિજયજી વરિશાખા વંદનકભાષ્ય શીલાંકાચાર્ય શંખેશ્વર (પાર્થ) શ્રાદ્ધવિધિ શ્રાવકદિનકૃત્ય શ્રીમાળગેત્ર પડાવશ્યક બાલાવબોધ સાગરાનન્દસૂરિજી સિદ્ધાર્થ સિદ્ધિસૂરિ સીતેર બેલને બાલાવબેધ સુવર્ણ ગુલીકા સુબાહુ સુધર્માસ્વામિ સુસ્થિતરિ સુજા સેનપ્રશ્ન (ભાષાંતર) સેનસૂરિજી સૈનપ્રશ્ન સંધપદક સંભવ જેનશાળા સ્તંભન (પાર્થ) હરિભદ્રસૂરિ હીરપ્રશ્ન હેમચંદ્રાચાર્ય ૨૩-૩૦ ૧૦૫ ૧૧૫ ૧૭૨ ૧૭૫ ૨ (ટિ)૯-૨૯-૩૯-૪૫ ૨૯ (ટિ -૧૭૫ ૪૪ (હિ)-૧૪૯ ૧૧૮ ૧૨૪ (ભાષા)-૧૭૬ ૬૧-૬૩ ૧૨૧ ૪૪ (ટિ-૧૬૮ ૧૨૧ Jain Educationa International For Personal and Private Use Only Page #19 -------------------------------------------------------------------------- ________________ શુદ્ધિપત્રક અશુદ્ધ चउदसद દષમાદપિકા चउदसह દુષમાદશિકા શું आछी ओछी પાયું ન પાયું તો ન महलंति मइलंति कुलमानामं कुलनामानं •महंत •मइमंत विहंत विहरंत (પૃ. ૬૩, કુરનેટ નં. ૧૩ ના અંતમાં રહી ગયેલી પંક્તિ આ પ્રમાણે વચ્ચે-“તથા પખી આદિ પ્રતિક્રમણમાં જેઓ સંતિકર આદિ બલવાની નવી નવી વિધિ દાખલ કરે છે, તેઓ પણ ઉપલા વચન અનુસાર અધિક ક્રિયાના પાત્ર ઠરે છે.”) નહિ નથી રિયા * ईरिया० ૬૭ तउ जउ ખમાસમણ માસ ખમણ જ્યારે...ત્યારે જ્યાં.. ત્યાં ૧૦૦ Jain Educationa International For Personal and Private Use Only Page #20 -------------------------------------------------------------------------- ________________ ॥ॐ नमोहते श्रीवर्धमानस्वामिने ॥ अनन्तलब्धिनिधानाय श्रीगौतमगणेशाय नमः । सिद्धान्तमहोदधितपोगणगगनदिनमण्याचार्यविजयप्रेमसूरि पुरन्दरपरमगुरवे नमः। श्री तपा-खरतर भेद (ग्रन्थ पहेलो) बोल १ लो-एता बोल श्रीतपा तथा खरतर आपसमांहे विसंवाद छइ ते लि(खी)यइ छइ। खरतरपासे पूछइतपा दिनप्रतइ पोसह करिवउ मानइ. खरतर चतुःपर्वी तथा कल्याणक विना नथी करता ते पूछवउँ । १ । બોલ ૧ –(ભાષા)–“આટલા બેલ શ્રી તપા તથા ખરતરને સામસામા વિરોધ છે, તે લખીએ છીએ– ખરતરને પૂછ–“તપા, દિન પ્રત્યે–રોજ રજ પૈષધ કર માને, ખરતર, ચતુષ્પવી તથા કલ્યાણક વિના નથી ४२ता,' ते पूछq.” (धति मे १) बोल २ जो-तपा आंबिल-निवी-एकासणइ पोसह करइ छइ । खरतर पोसइ (ह) मध्ये जीमवउ न मानइ, (इ) मु? श्रीजिनवल्लमसूरि पोसयविधिप्रकरणमध्ये पोसइमध्ये नीमवउ कहउ उपधान विना, उपधानरउ काई नथी काउ।२। For Personal and Private Use Only Jain Educationa International Page #21 -------------------------------------------------------------------------- ________________ [ તoખoભેદ બાલ ૨ જે-(ભાષા)–“તપ, આબેલ નવી એકાસણે પૌષધ કરે છે. ખરતર, પિસહ મધ્યે જમવું ન માને, એ શું ? શ્રી જિનવલ્લભસૂરિ (કૃત) પિસહવિધિ પ્રકરણમાં ઉપધાન વિના પસહમાં જમવું કહ્યું (છે). ઉપધાનનું કાંઈ કહ્યું નથી.” (ઈતિ ભેદ ૨) ___ बोल ३ जो-तपा जिम्या हुवइ तउ पणि सांझइ राती पोसउ करइ छइ, प(ख)र० जीम्या हुवइ तउ सांझइ राती पोसह न करइ। ३ । બોલ ૩ -(ભાષા–“ તપા, જમ્યા હોય તે પણ સાંજે રાત્રીપસહ કરે છે, ખરતર, જમ્યા હોય તે સાંજે રાત્રીપૌષધ ન કરે.” (ઈતિ ભેદ ૩) * ૧. ખરતરે પોતાના માનેલા આ આચાર્ય છે. તથાપિ એતદ્વિષયક શ્રી સેનપ્રશ્નોને નીચે પ્રશ્નોત્તર ઘણે સૂચક છે – " “પ્રશ્ન-પિણ્ડવિશુદ્ધિના કર્તા જિનવલભગણિ ખરતરગચ્છીય છે કે અન્ય ગચ્છીય છે? ઉત્તર-જિનવલભગણિનું ખરતરગચ્છીયપણું સંભવતું નથી, કેમ કે તેમણે કરેલ પૌષધવિધિ પ્રકરણમાં “ઉપવાસ કરવાની શક્તિના અભાવે શ્રાવકને જમવા-એકાસણુ વિગેરે કરવાનું” કહેલું છે, તેમજ કલ્યાણુકસતોત્રમાં “શ્રી વીર ભગવાનનાં પાંચ કલ્યાણકે જણાવ્યાં છે, તેથી શ્રી જિનવલલભગણિનો સામાચારી ભિન્ન છે, અને ખરતની સામાચારી ભિન્ન છે. ૧પ-ર-૨૩ ” (જુઓ, શ્રી સેનપ્રશ્ન ભાષાંતર, પૃ. ૧૨) ૨. તપાગચ્છીય કેટલાક સાધુઓ હાલમાં આવા રાત્રિપૌષધ કરવાનો નિષેધ કરે છે, તે ખરતરનું અનિચ્છનીય અનુકરણ જણાય છે. Jain Educationa International For Personal and Private Use Only Page #22 -------------------------------------------------------------------------- ________________ બેલ-૬] ; बोल ४ थो-तपा श्रावकपतिमा ११ वहणी थापइ । (ख)रतर प्रतिमा ११ श्रावकनई बहणी निषेधड छइ, इम्? श्रीअभयदेवमूरिह प्रतिमापंचासकमध्ये पांचमइ आरइ विसेष पतिमा वहवी कही।४। એલ ૪ થે-(ભાષા)–“તપા, શ્રાવકપ્રતિમા અગીયાર વહેવી થાપે. ખરતર, પ્રતિમા ૧૧ શ્રાવકને વહેવી નિષેધે છે, એ શું ? શ્રી અભયદેવસૂરિએ પ્રતિમાપંચાસકમાં પાંચમે આરે વિશેષ પ્રતિમા વહેવી કહી (છે.)” (ઈતિ ભેદ ૪). बोल ५ मो-"आयरिय उवझाय.” गाथा ३ (ગીર , (વિ) માવજ, તે દૂઝિક तपा श्रावक तथा जती कहइ छइ । ष(ख)र० जती न कहा તે જાથા ૩ નિરોત જાતીનડું નથી જીરુ, પિશાર વિરો કાત્યાન છા પI બાલ ૫ મે (ભાષા)-મારિય વક્સાવર ગાથા ત્રણ ખરતરના યતિ કહેતા નથી, ખરતરના શ્રાવક કહે છે, તે પૂછવું. તપા શ્રાવક તથા સાધુ કહે છે. ખરતર યતિ ન કહે, પણ એ ગાથા ત્રણ વિશેષ સાધુને કહેવી જોઈએ, અધિકાર વિશેષ જયને–ચતિને છે.” (ઈતિ ભેદ ૫) ૩. ખરતરગચ્છિઓ પૂજ્ય અભયદેવસૂરિજીને પણ માને છે, છતાં આશ્ચર્ય છે કે તેમનાં પ્રમાણેને તેઓ માનતા નથી. . * “થતિનું કo સિટી For Personal and Private Use Only Jain Educationa International Page #23 -------------------------------------------------------------------------- ________________ તખભેર ___बोल ६ हो-तथा(पा) साध-साधवी विहार जिम छेदग्रंथ माहे कबउ छइ एकठउ तिम एकठउx कर+ह । पर० एक(ठ)उ विहार निषेधइ छइ, (इ) स ? श्रीआचारांगठाणांग-छेद-उवाई-उपदेसमालादिकनि मिलि विहार एकउउ दिसइ छइ । ६। બેલ ૬ -(ભાષા -“તપા સાધુ સાધ્વી વિહાર જેમ છેદગ્રંથમાં એકઠે કહ્યો છે તેમ એક તપા કરે છે. ખરતર એકઠો વિહાર નિષેધે છે, એ શું? શ્રી આચાશંગ–ઠાણુગ–છેદ-ઉવાઈ–ઉપદેશમલાદિકની સાક્ષીએ વિહાર सही माय छे.” (हात लेह ६) बोल ७ मो-तपा *थाएता मूलगी गुस्नी थापी तीणइ न थापि क्रिया करइ, दिहाडी दिहाडी श्रावक नवी थापी क्रिया करता नथी । पर० गुरुनी मूलगी थापी नथी मानता, दिहाडी दिहाडी क्रिया करता आंप आपणई -मुहडइ जुदी जुदी थापइ छइ । ते किम थापना दिहाडी दिहाडी नवी थापइ छइ ? तउ प्रतिमा गुरुनी थापी मूलगी प्रतिष्ठी काइ मांनइ ? पूजता जुहारता दिहाडी नवी कांई न थापइ । ७ । मोट ७ मी-( लाषा)-" तपा, स्थापना भूलथा x "03 तपा क०" प्रा + "०इ छह।" प्र०। : "मेलइ" प्र०। * "थापना" प्र०सि०) = "सुखई" प्रा। ૪. કારણિક આવા વિહારની વિધિ હાલમાં અનુસરાતી નથી. Jain Educationa International For Personal and Private Use Only Page #24 -------------------------------------------------------------------------- ________________ એલ-૮ ] ગુરૂની સ્થાપેલી તેને જ સ્થાપી ક્રિયા કરે, દિવસે દિવસે શ્રાવક નવી સ્થાપી ક્રિયા કરતા નથી. ખરતર, ગુરૂની મૂલથી સ્થાપી માનતા નથી, દિવસે દિવસે કિયા કરતાં પિતાપિતાના મુખે જુદી જુદી સ્થાપે છે. તે કેમ સ્થાપના દિવસે દિવસે નવી સ્થાપે છે ? તે, પ્રતિમા ગુરૂની સ્થાપી મૂલથી પ્રતિષ્ઠા શા માટે માને છે? પૂજા કરતાં નમસ્કાર કરતાં દિવસે દિવસે નવી કેમ સ્થાપતા નથી ?” (ઈતિ ભેદ ૭) बोल ८ मो-तपा सामाइक xलेतां नउकार करेमि मंते? +कहइ । खर० करेमि भो ३ नउकार ३ कहइ. (इ) सु? श्री आवस्यकमांहे पणि सामाईकरइ अधिकारइ पगि करेमि. મતે નાના વરા “ના રહી , % નrg श्री निनवभरि पौषधविधिमध्ये पंवमंगल कट्टड्ढ]इ, तरह पणि 'बहु' शब्द 'नही छह, एक जगाई छइ । ८ । બોલ ૮ મે–(ભાષા)–“તપા, સામાયક લેતાં નવકાર એક, કરેમિ ભંતે એક, કહે છે, ખરતર, (પહેલાં) કરેમિભતે ત્રણ, (અને ઉપર) નવકાર ત્રણ કહે છે, એ શું? શ્રી આવશ્યકમાં પણ સામાયિકને અધિકાર પણ કરેમિભંતે નવકારને બહુ શબ્દ નથી, એક જણાય છે. શ્રી જિનવલ્લભસૂરિ પૌષધવિધિમાં પંચમંગલ કહે છે, તઠે– ત્યાં પણ “વફ્ટ' શબ્દ નથી, એક જણાય છે.” (ઈતિ ભેદ ૮) * “ a” ૦ 1 + “ દ છે” to * “શી” ૦ . : “શું” કવા Jain Educationa International For Personal and Private Use Only Page #25 -------------------------------------------------------------------------- ________________ [ ત૰ખભેદ बोल ९ मो- तपा सामाई पारतां नरकार १ कहई । ख० ३ कहर, (इ) सु ? पणि एक जणाई छइ । ९ । એલ ૯ મેા–( ભાષા —“ તપા, સામાયક પારતાં નવકાર એક કહે. ખરતર, ત્રણ કહે. એ શું ? પણ એક જણાય છે. ( ઇતિ ભેદ ૯) "" बोल १० मा - तपा सामाईक लेता पहिलि इरियावही पॉडकमइ । पर० पछइ पडिकमइ । अनइ ख० * पोसउ लेवइ तिवारs इरियावही पडिकमि * पोसउ लेइ सामाइक लेवर, तर सामाई लीधा पछड़ इरियावही पडिकमइ नही, अनहं बीजीए ति सामाईक लीधा पछे इरियाबही पडिकमइ ! ते વિચાર છેવઃ । ?૦ | એલ ૧૦ મા–( ભાષા)“ તપા, સામાયક લેતાં પહેલાં ઇરિયાવહી પ્રતિક્રમે. ખરતર, પછી પ્રતિક્રમે. અને ખરતર પાસડુ લે ત્યારે ઇરિયાવહી પ્રતિક્રમી પાસહ લે, પાસડુ લઇ સામાયક લે, ત્યાં સામાયિક લીધા પછી ઇરિયાવહી પ્રતિક્રમે નહિ, અને બીજે તે। સામાયક લીધા પછી ઇરિયાવહી પ્રતિક્રમે ! તે વિચારી લેવુ. ભેદ ૧૦ ) ,, ( ઇતિ ૫. શ્રી શ્રાવિધિમાં આ નવકાર ઉભા ઉભા હાથ જોડીને કહેવાનુ લખ્યુ છે, તેને સ્થાને વમાનમાં હાથ નીચે સ્થાપીને કહેવાની પ્રવૃત્તિ છે, તે અવિધિ જણાય છે. તે સુધારવાને બદલે ‘ પર’પરા 'ના નામે જો બચાવ કરવામાં આવે તે તે ખેાટુ જ કહેવાય * ધોષદ” × 1 " × પુષ્ટિ” મેં। Jain Educationa International For Personal and Private Use Only Page #26 -------------------------------------------------------------------------- ________________ मास-१२] .. बोल ११ मो-तपासामाईक लेतां +सझाइरी खमासमण देइ नउकार ३ कहइ, खर० नउकार आठ कहइ । अनइ खर० पोसउ लेइ पडिक्कमइ तिवारइ पडिकम्यां पछी +सझाइनी खंमासमण देइ नउकार ३ कहइ । पोसहमाहे सांझनइ पडि. कमणइ सझाइनी खमासमण देई नउकार ३ कहइ अनइ सामाई लेता सिझाईनी खमासमण देइ नउकार ८ कहइ, ते विचारवउ ।११। मेर ११ मी-(भाषा)-" तपा, साभाय खेतi સઝાયનું ખમાસમણ દઈ નવકાર ત્રણ કહે, ખતર, નવકાર આઠ કહે. અને ખતર, પિસહ લઈ પ્રતિકમે ત્યારે પ્રતિકમ્યા પછી સઝાયનું ખમાસમણ દઈ નવકાર ત્રણ કહે. પિસહમાં સાઝને પ્રતિકમણે સઝાયની ખમાસમણ દઈ નવકાર ત્રણ કહે અને સામાયક લેતાં સાયનું ખમાસમણ ४४ न१४१२ २३18 ४, ते विचार.” (धति मे ११) । .. बोल १२ मो-पर० पोसह विना सांझनइ पडिकमणइ सिझाइनी खंमासमण न देवइ, अनइं नउकार ३ सिझाइना कहइ। (इ) सु ? खमासमण देणी छइ, सुगुरुनउ आदेस मांगवउ छई, गुरु आदेस विना क्रिया न सूझइ, सु खमासण विना नउकार ३ सिझाइना कहइ ते किसई *मेलि ? अनइ खर० परभातिनइं पडिकमणई पोसा विनी सिझाइ मूळे न कहइ, ते किसेइ मेलि ? तपा सिझाइान अधिकारइ सिघले ठामे सिझाइ कहइ छइ । १२ । + "सझायर" प्र०। ४ "मेलह" प्र०।: "विना" प्र। Jain Educationa International For Personal and Private Use Only Page #27 -------------------------------------------------------------------------- ________________ [ તoખભેદ બેલ ૧૨ મે-(ભાષા)–“ખરતર પસહ વિના સાંઝને પ્રતિકમણે સઝાયની ખમાસમણું ન આપે અને નવકાર ત્રણ સઝાયના કહે. એ શું ? ખમાસમણ દેવા(નું) છે, સુગુરૂને આદેશ માગવાનું છે, ગુરૂ આદેશ વિના કિયા ન સુઝે, શું ખમાસમણ વિના નવકાર ત્રણ સઝાયના કહે તે કેમ મલે? અને ખરતર પ્રભાતને પ્રતિક્રમણે પોસહ વિના સઝાય બીસ્કુલ ન કહે, તે કેમ મેલે? તપા સઝાયને અધિકારે સઘલે સ્થાને સઝાય કહે છે.” (ઈતિ ભેદ ૧૨) बोल १३ मो-तपा पाखी चउदसद कहइ । पर० पुंनमई पाखी कहइ, (इ) सु ? पर० जिनप्रभसूरिकृत दूसमादंडिकामध्ये चउदस पाषी कही छइ । १३ । બોલ ૧૩ -(ભાષા)-“તપા, ૫ખી ચૌદશે કહે છે, ખરતર પુનમે કહે છે, એ શું? ખરતર જિનપ્રભસૂરિકૃત દુષમાદડિકામાં ચૌદશ ૫ખી કહી છે.” (ઈતિ ભેદ ૧૩) बोल १४ मो-तपा सांगरिइं वेकरिउ आवली इत्यादि विदल न करइ । (इ)सु मानिइ सउउ सांभल्यउ छइ-इमामध्ये चिकणाइ छइ, निणइ विदल न हवइ । अनइ खर० ए विदल करइ छइ, ते पूछिवउ । १४ । એલ ૧૪ (ભાષા)–“તપ સાંગરી–બેકરીઆવલી–બાવલનાં પૈડાં વિદલ ન કરે. એવું મહાજને સૌ * “ નિમણૂરિ” ઘ૦ ૫ For Personal and Private Use Only Jain Educationa International Page #28 -------------------------------------------------------------------------- ________________ માલ-૧૫ ] સાંભળ્યું છે (કે) એમાં ચિકણાઇ છે, તેથી વિઠ્ઠલ ન થાય, અને ખરતર, એ વિઠ્ઠલ કરે છે, તે પૂછવુ, ” (ઇતિ ભેદ ૧૪) बोल १५ मो- तपा वंदितु आवस्यग साचत्रतां नउकार १ करेमि भंते १ कहइ, खर० ३ कहइ । अनइ *सोजइ खर ० सामाइक आवश्यकइ पडिकमणई ठाइ पछइ ऊभा हुइ करेमि ૬. આ ઉપર, નીચેના શ્રી સેનપ્રશ્નમાંના એક પ્રશ્નોત્તર અહી. ઉતારીએ છીએ it પ્ર પ્રવચનસારાહારના ત્રીજા શતકની ૩૩ મી ગાથાના સામિ અદિવ ' આ પદના વ્યાખ્યાનમાં આણુ દસૂરિજીએ કહેલ છે કે -“ સાંગરી વિગેરે ન નાખ્યા હાય તેવા દહી'ના ધાળ વિગેરે કહ્યું છે, જો સાંગરી વિગેરે નાંખ્યાં હાય તા વિઠ્ઠલ દોષને સંભવ હાવાથી મેળ વિગેરે કયે હુ. : આ વચનના અલથી ખરતી સાંગરી ફળ અને બાવળના પાને પણ વિક્ષ માને છે. આનદર તા વડગચ્છીય સંભળાય છે, માટે તેનું વચન કેદી રીતે આપણને પ્રમાણ ન હોય !” “ ઉ॰ આનંદસૂરિના કરેલા ગ્રંથ તેા હજુ સુધી જોવામાં આવ્યા નથી. તે જોવામાં આવે તે તે સબંધી વિચાર કરવા વ્યાજમી ગણાય, નહિતર તા ન ગણાય. ।। ૩-૧૨-૨૯-૨૯૦ ॥ ૬૩૯ ૫ ( જુએ, આ. શ્રી વિજયકુમુદસૂરિષ્કૃત શ્રી સેનપ્રશ્ન ભાષાંતર પૃ. ૨૪૨ ) આ ઉપરથી એ પણ સમજી શકાશે કે પ્રતિપક્ષીઓએ બનાવટી ઉભા કરેલા પ્રથા ગમે તે નામ નીચે પણ માની શકાતા નથી. * “નોજ્ઞ” પ્ર૦ । < Jain Educationa International For Personal and Private Use Only "" Page #29 -------------------------------------------------------------------------- ________________ [ તખુબેă वझाए कही त कहत ३ कहइ ते UT 85 | ૧ भंते १ कहइ, अनई काउसंग आवश्यकi ( कई ) आयरिओ पणि करेमि भंते १ कहइ, (इ) सु ? वंदितु किस मेलि ? तपा आवसग त्रिहु १ - એલ ૧૫ મા ( ભાષા )—‹ તપા, વક્ત્તિ આવશ્યક સાચવતાં-કરતાં નવકાર એક, કરંમિભતે એક કહે, ખરતર ત્રણ કહે. અને તેજ ખરતર સામાયક આવશ્યકે પ્રતિક્રમણ ઢાયા પછી ઉભા થઇ કરેમિભતે એક કહે, અને કાઉસગ્ગ આવશ્યકે આયરીય ઉવઝાય કહી ત્યાં પણ કરેમિલતે એક કહે, એ શું? વંદિત્તુ કહેતાં ત્રણ કહે તે કેમ મલે ? તપા ત્રણે આવશ્યકે—૧ સામાયક આવશ્યક, ૧ વંદિત્તુ–પ્રતિક્રમણ આવશ્યક, અને ૧ કાઉસગ્ગ આવક્ષક–એક એક કહે,” ( ઇતિ ભેદ ૧૫) बोल १६ मो- तपा श्रुतदेवतादिकनउ काउसग्ग सदाइ २ करइ । अनइ पर० पाखी चउमासं संवच्छरी काउसग्ग ३ कर, बिजे दिन २ करइ, (इ) सु? आवशक नियुक्तिइ ૨ જૂહ્યા, અનડ્ વર્॰ બિનપ્રમુ(મ)કૃિત વિષ(ષિ)મા माहे पण काउसम्म २ का, ते ३ कर छह ते विचारि ૨૩ | ૯ | એલ ૧૬ મે-( ભાષા)—“ તપા, શ્રુતદેવતાદિકના કાઉસગ્ગ સદાય એ કરે અને ખરતર પખ્ખી—ચામાસી સંવત્સરીએ કાઉસ્સગ્ગ ત્રણ કરે, બીજે દિન એ કરે, એ શુ? આવશ્યકનિયુક્તિએ એ કહ્યા, અને ખરતર જિનપ્રભસૂરિષ્કૃત Jain Educationa International For Personal and Private Use Only Page #30 -------------------------------------------------------------------------- ________________ -10] ११ વિધિપ્રપામાં પણ કાઉસગ્ગ બે કહ્યા, (છતાં) તે–ખરતર– त्रा ४३ छे, ते. विधायु.” (ति मे १६) बोल १७ मो-श्रीपजूसण अधिकमासइ[नी] *वृध श्रावण तथा ( भाद्रवो वधतो), भाद्रवो +वधतो परतर पहिलइ भाद्रवइ करइ, श्रावण वधइ तो बीजइ श्रावणि पजूसण करइ । अनई तपा श्रावण वधइ तो भाद्रवइ करइ, भाद्रवउ वधइ तो बीजे भाद्रवइ करइ । सु पर० फागुण तथा आसाढ वधइ तो पाछले मासि चउमासो करइ ? अठइ अधिकमासलेष(ख) इन ४थातइ, अनइं श्रावण भाद्रवइ वध्यां पहिली करइ, (इ) सु ? किसइ मेलि ? :लउकाना(तो) चउमासा बीजइ काती करइ, तिवारइ पजूसण पडिकमणा =थकी दिन १०० हुवइ, ते कल्पसूत्रमाहे दिन ७० पडिकमणा संवच्छरो पछइ रहणा कहे, ते पूछवा । १७। બોલ ૧૭ મો-(ભાષા)-“શ્રી પર્યુષણ અધિક માસે વૃદ્ધ શ્રાવણ તથા ભાદરે વધતાં, ભાદરે વધે તે ખરતર પહેલે ભાદરવે કરે, શ્રાવણ વધે તે બીજે શ્રાવણે પર્યુષણ કરે. અને તપા શ્રાવણ વધે તો ભાદરેવે કરે, ભાદરે વધે તે બીજે ભાદરવે કરે. શું ખરતર ફાગણ તથા આષાઢ વધે પાછલે માસે ચોમાસું કરે છે)? અહીં અધિક માસ લેખે ન થાય અને શ્રાવણ ભાદરે વચ્ચે પહેલે કરે, એ ___* "वृद्धिह" प्र० । + "वधा तो" प्र। - "घातइ"प्र०।। : "लउका ती(तो)" प्र० । = "थी" प्र० ।। Jain Educationa International For Personal and Private Use Only Page #31 -------------------------------------------------------------------------- ________________ ર [ તખશે શું? કેમ મલે ? લેાકેા તા ચામાસું બીજે કાકે કરે, ત્યારે પયૂષણ પ્રતિક્રમણથી દિવસ સેા થાય, તે કલ્પસૂત્રમાં દિવસ સીત્તેર સંવત્સરી પ્રતિક્રમણ પછી રહેવાનુ કહ્યુ છે, ते पूछवु.” (हतिं लेह १७ ) बोल १८ मो - श्रावक-श्राविका * एव (पच) षांण पाणसणा आगार ६ तपा करइ, परतर नहीं करता, तिहना जती करह छइ । पचखाणभाषमाहे तथा आवस्यकमाहे 'पाणस लेवेण वा'ना आग (गा) र ६ कला, खरतर ते श्रावक श्राविका न करइ, ते पूछिवा । १८ । मोस १८ भो - (भाषा ) -- “ श्राव श्रावि पथખાણે પાણસના આગાર ૬ તપા કરે, ખરતર નથી કરતા, તેના જતી કરે છે. પચ્ચખાણ ભાષ્યમાં તથા આવશ્યકમાં · પાણુસ લેવેણુ વા ’ના આગાર ૬ છે, તે ખરતર श्री श्रावि न उरे, ते पूछवु ” (छति लेह १८ ) શ્રાવક શ્રાવિકા પૂછ્યું. " बोल १९ मो - परतर पच्चखाण उपवासरो द्रव्य एक सचित्तनीम, आंबिलमांहे द्रव्य २ कर, तथा निवी एकासण व्यासमा तिविहारs द्रव्यसंख्या सचित्तनीम करइ, अनइ दुविहार द्रव्यसंख्या सचित्त जयणा इसा करइ, ते पच्चखांणसासत्रमा नथी का, उववास आंबिल नोवी एकासणादिक सरव पच्चखाण जिम हवणइ पर० पचषावह छह ते पचषा(खा ) ण कंही सासत्रमां हे दीसता नथी, + नवी जोडां आप * " पश्च खाणइ " प्र० + "नवा" प्र० । x "जोडी” प्र० । Jain Educationa International For Personal and Private Use Only Page #32 -------------------------------------------------------------------------- ________________ બાલ-૨૦ ] णीइ करइ छइ, पचक्खाणभाष्य श्रीजिनवल्लभमरिकृतमाहे पचखाणरी विधइ जिम कही, +ते तपा करइ छइ परं खरतर- . मांहे नथी, पचखाण नवा श्रीअभयदेवमरिरा वारइथी पछइ xजोड करइ छइ, जूना ग्रंथ मध्ये आवस्यकमध्ये नथी, ते पछिवा । पञ्चखाण जती भावकरा एक छइ । १९ । બેલ ૧૯ મે-(ભાષા)-“ખરતર, ઉપવાસના પચ્ચઅખાણે દ્રવ્ય એક સચિત્ત ત્યાગ, આંબેલમાં દ્રવ્ય બે કરે, તથા નીવી એકાસણું બેસણામાં તિવિહારે દ્રવ્ય સંખ્યા સચિત્ત ત્યાગ કરે, અને દુવિહારે દ્રવ્ય સંખ્યા સચિત્ત જયણા, એવું કરે, તે પચ્ચખાણ શાસ્ત્રમાં કહ્યું નથી, ઉપવાસ-આંબેલ–નીવી–એકાસણાદિ સર્વ પચ્ચખાણ જેમ હમણાં ખરતર પચ્ચખાવે છે તે પચ્ચખાણ ક્યાંય શાસ્ત્રમાં દેખાતાં નથી, નવાં જેડી પોતાની મેળે કરે છે, પચ્ચખાણભાષ્ય શ્રી જિનવલ્લભસૂરિકૃતમાં પચ્ચખાણની વિધિ જેમ કહી છે તેમ તપ કરે છે પરંતુ ખરતરમાં કરતા નથી, શ્રી અભયદેવસૂરિના વારેથી પછી (ખરતરે) પચ્ચખાણ નવા જેડયા કરે છે, જુના ગ્રંથમાં આવશ્યકમાં નથી, તે પુછવું. પચ્ચખાણ યતિ શ્રાવકનાં એક છે.” (ઈતિ ભેદ ૧૯) बोल २० मो-ओघारी परतर फलि अंगुल १२, डांडी आंगुल २०, तपा फलि आंगुल ८, डांडी आंगुल २४, परतर बंध २ देवइ, तपा बंध १ देवइ, खर० लूगडइ ऊपरि घालइ, तपा लोवडी ऊपरे । खरतर डांडी चलवली घालइ, तपा + “છ તમ” pવા “નીલ” xરા : “તૂમડું” Jain Educationa International For Personal and Private Use Only Page #33 -------------------------------------------------------------------------- ________________ [તoખભેદ ओघाने(नी) *इ । स्त्रीरइ चलवलइ परतर डांडी गोल घालइ, તપ વાંસ ા તે ?િ ૨૦. : બોલ ૨૦ મે-(ભાષા)–ખરતર ઓઘાની દશી - બાર અંગુલ, ડાંડી અંગુલ વીસ (માને), તપા દશી ગુલ આઠ, ડાંડી આંગુલ વીસ (માને), ખરતર બે બંધ દે (છે), તપ એક આપે, ખરતર ઉપર લુગડું ઘાલે, તપા ઉપર ઓઘરીયું ઘાલે, ખરતર ડાંડી અરવલાની ઘાલે, તપા ઘાની લે, સ્ત્રીના ચરવેલે ખરતર દાંડી ગોલ ઘાલે, તપા ચોરસ, તે કેમ?” (ઈતિ ભેદ ૨૦ ) - बोल २१ मो-आंबिलरइ पचक्खाणइ खरतर द्रव्य २ लेवइ, तपा दाइ आवइ तितालेवइ, ते पण ओदनं वा सत(त्त)गं वा मंडगं वा, आंबिलमाहे एता द्रव्य लेवा कह्या, ते जती परतर सरव लेवइ, श्रावक न लेवइ ते किम ? । २१ ।। બોલ ર૧ મે-(ભાષા)–“આંબેલના પચ્ચખાણે ખરતર બે દ્રવ્ય લે, તપા ઈચ્છામાં આવે તેટલા લે, તે પણ આંબેલમાં એદન અથવા સાથે અથવા ખાખરા એટલા દ્રવ્ય લેવા કહ્યા, તે ખરતર યતિ સર્વ લે, શ્રાવક ન લે, તે કેમ?” (ઈતિ ભેદ ૨૧) बोल २२ मों-परतर पोसहमांहे त्रिजइ प्रहरइ पडलेहण करतां सिझाइरी षमासण २ देइ अनइ वलती सझाइ न करइ. ते गुरुना आदेस मांगी घमासण देई सिझाइन करइ ते किम ? “ ” ૦૫. Jain Educationa International For Personal and Private Use Only Page #34 -------------------------------------------------------------------------- ________________ એલ-૨૪] ૧૫ सोइज प्रभाते श्रावक मासग देइ पोसहमांहे सिझाइ करइ, तेहना जती प्रभाते सांझ बिहुं वार सिज्झाइ कर, तरा આવા ખેતી વરૂં વા(ર) ૪૬૬, તે પૂછિત્રા / ૨૨ । (( માલ ૨૨ મા( ભાષા ) ખરતર પૌષધમાં ત્રીજે પ્રહરે પડિલેહણ કરતાં સઝાયની ` ખમાસમણુ એ દે અને પછી સઝાય ન કરે, તે ગુરૂના આદેશ માગી ખમાસમણુ દઈ સઝાય ન કરે તે કેમ ? તે જ શ્રાવક પ્રભાતે ખમાસમણ દઇ પાસડુમાં સઝાય કરે, તેના સાધુ પ્રભાતે– સાંજે એય વાર સઝાય કરે, તપા શ્રાવક સાધુ એય વારે કરે, તે પૂછ્યું. ” ( ઇતિ ભેદ ૨૨ ) बोल २३ मो - खर० काचा दूध विदल न करइ, तपा काचा दूध विद्दल करइ । ते काचा गोरस विद्दल योगशास्त्र तथा पचखाभासमा गाथा “विदलंमि गोरसाई" इत्याફિશ થા છે, વમાનમારે દ્િ ધા છે! ૨૩ । એલ ૨૩ મેા—— ભાષા )—“ ખરતર કાચુ દુધ વિઠ્ઠલ ન કરે, તપા કાચું દૂધ વિઠ્ઠલ કરે, તે કાચા ગેારસ (સાથે) વિઠ્ઠલ થવાનુ ચેગશાસ્ત્ર તથા પચ્ચખાણ ભાષ્યમાં “ વિદ્યુમિ પેસાદ ” ઈત્યાક્રિક ગાથા કહી છે, પભાષ્યમાં પણ કહ્યું છે. ” (ઇતિ ભેદ ૨૩) बोल २४ मो - खर० पडिकमणइ पहिलइ कीधइ पछड़ [ वली० ] पोसहरी भाव ऊपजड़ तर वली पोसह साथ किमण करइ; ते पहिलउ पडिकमतां राई पा(खा) म्यां X ‘રહ્યા, ગાથા' મ૦ "" Jain Educationa International For Personal and Private Use Only Page #35 -------------------------------------------------------------------------- ________________ [ તoખદ मालोउं, बीजी वार पडिकमइ ते केही रातिरी आलोयगा भालोए ? ए पणि त्रीजा पडिकमणा एक दिनमाह(हे) करह ते घररा आचार छे, परं *सासने नही, तपा न करइ।२४॥ બાલ ર૪ મા-(ભાષા)-ખરતર પહેલું પ્રતિકમણ, કર્યા પછી પોસહને ભાવ થાય તે વલી પિસહ સાથે પ્રતિકમણું કરે તે પહેલું પડિકમ્યું (ત્યારે) રાઈ ખાખ્યું (છે). આ પ્યું છે), બીજી વાર પ્રતિક્રમે (ત્યારે) કઈ રાત્રીની આલેચના આલેચે? એમ પણ એક દિનમાં ત્રીજું પડિક્કમણું કરે તે ઘરને આચાર છે, પણ શાસ્ત્રમાં નથી, તપા ન કરે.” (ઈતિ ભેદ ૨૪) __ बोल २५ मा-पर० उपवास जुदा२ पचखइ, तपा चउ. त्रीसभत्त एकठा पचरवइ । सास्त्रमांहे छमासितप चीतवणरइ अधिकारइं चत्रीसमत्तं लगइ उतरतां कह्या, खरतर पणि *इहाज उतारइ परं एकठा पचंखइं नही, ते किम ? -पूछिया। सिद्धांतमाहे जंघा-विझाचारणरे अधिकारइं छठ अठम करणा निरंतरपणइ कह्या छे, बीजा ठामे पणि कह्या छे । २५ । - એલ ૨પ મે-(ભાષા–“ખરતર ઉપવાસ જુદો જુદા પચ્ચખે, તપા ચોત્રીસ ભક્ત એકઠા પચ્ચખે. શાસ્ત્રમાં છમાસિ તપ ચિંતવનના અધિકારે ચેત્રીસ ભક્ત લગી ઉતરતાં કહ્યું, ખરતર પણ એમ જ ઉતારે પણ એકઠા “હા” ૦ + “શી” ૦ ક “લત ” કર = “પૂછg” soT x “મા” ઘર છે. Jain Educationa International For Personal and Private Use Only Page #36 -------------------------------------------------------------------------- ________________ मास-1] १७ । पस्यो नडि ते भ? पूछ. सिद्धांतमा धा-विधाચારણના અધિકાર છઠ્ઠ અમ કરવા નિરંતરપણે કહ્યા છે, wlan स्थाने ५५ ४ा छ. ” (तिले २५) . बोल २६ मो-खरतर पोसहि पारतां नवकार ३ कहइ, तपा १ कहइ । ते पूछिवा, शास्त्रे एक छइ । २६ । मोस २१ मा-(भाषा)- २२ पोसड पारतi નવકાર ત્રણ કહે, તપ એક કહે, તે પૂછવું, શાસ્ત્રમાં मे छ.” (ति ले २६) बोल २७ मो-खरतर पोसह पारतो किरिया जुदी (भेगी) करइ-मुहपती पडिलेहो नउकार ३ खमारण २ देई कहइ, पछे सामाई पारतां मुहपती पडिलेही खंमासण २ देई नउकार कही हेठा बइसी एक वार भयवं दसनभद्दे।' कही।इ सु? सामाई पोसह पारता (लेता) क्रिया जुदी जुदी करइ पछे पारतां एकठां पारई ते किम ? लेतां वेला तर सामाई पोसह विहतरा उचार जुदा जुदा कीधा तउ पारतां एकठा किम पारइ ? एक वार 'भयवं दसन्नभद्दो' गाथा ५ कांड कहइं? तपा लेता पणि जुदा लेवइ, पारता पोसह गाथा-२ 'सागरचंदो कामो' कहइ, पछइ मुहपत्ती पडिलेही सामाइक पारइ, तिवारइ पारता 'सामाईवइजुत्तो' कहइ, (इ)मु जुदी जुदी क्रिया करी इम जुदा २ वे वरत पारइ । जिके एकठा पारइ *तिके ठाम पूछचा । सामाईक नुमुं व्रत, * "तेहनई" प्रा Jain Educationa International For Personal and Private Use Only Page #37 -------------------------------------------------------------------------- ________________ ૧૮ [ neખભેદ पोसह इग्यारमउ वरत, बीहुं वरतरा अतीचार जुदा (२) कला, लेतां जुदा जुदा उच्चारतां पारता एकठा नही, आपणे અંછડું ગાનાર છે૨૭ બાલ ૨૭ મે-(ભાષા)-“ખરતર પિસહ પાસ્તાં કિયા ભેગી કરે—મુહપત્તી પડિલેહી નવકાર ત્રણ ખમાસમણુ બે આપી કહે, પછી સામાયક પારતાં મુહપત્તી પડિલેહી ખમાસમણ એ આપી નવકાર કહી નીચે બેસી એક વાર “માં સૂવરામો' કહે, એ શું ? સામાયક પિસહ લેતાં કિયા જુદી જુદી કરે, પછી પારતાં એકઠાં પારે, તે કેમ? લેતી વેળા તે સામાયક પિસહ બન્નેના ઉચ્ચાર જુદા જુદા કર્યા તો પારતાં એકઠા કેમ પારે? એક વાર - રનમરો” ગાથા પાંચ કેમ કહે ? . તપા લેતાં પણ જુદા લે (અને) પારતાં પિસહ ગાથા બે “arcરો થા” કહે, પછી મુહપતી પડિલેડી સામાયક પારે, તે વારે વારતાં સામાવાગુ' કહે એવી જુદી જુદી ક્રિયા કરી જુદા જુદા બે વ્રત પારે. જે એકઠા પારે તેને સ્થાન–શાસ્ત્રાધાર પૂછવા સામાયક નવમું વ્રત છે, પિસહ અગીયારમું વ્રત છે, બેય વ્રતના અતિચાર જુદા જુદા કહ્યા છે, લેતાં-લેતી વખતે જુદા જુદા ઉચ્ચારતાં ઉચ્ચારે છે (અને) પારતાં–પારતી વખતે એકઠા (પારે છે, તે શાસ્ત્રમાં) નહિ–નથી. પિતાના છે–દારને આચાર છે.” (ઈતિ ભેદ ૨૭) Jain Educationa International For Personal and Private Use Only Page #38 -------------------------------------------------------------------------- ________________ १८ -20] .. बोल २८ मो-खर० *आवसक जुदा जुदा पडिकामता गुंणइ नमस्कार वंदितु तवन सरव एक जिणउ गुणावइ, तपापडिकमतां सरव एक जणउ पडिकमावइ बीजा मांडलीमाहे सरव मनमाहे गुणह, आपआपमाहे परं कूकूआ न करइ । ते पूछवा । २८ । मोस २८ मा(भाषा)-" भरत२ आवश्य: पाठકક્કમતાં જુદા જુદા ગણે, નમસ્કાર–વંદિત્તસ્તવન સર્વ એક જણ ગણાવે, તપા પ્રતિક્રમતાં સર્વ એક જણ પડિકકમાવે, બીજા માંડલીમાં સર્વ મનમાં ગણે, પરંતુ અંદરે અંદર ५५२५-Aवा न ४२, ते ५७j.” (ति से २८) बोल २९ मो-खर० पोसहमाहि प्रमाते तथा सांझे मुहपती ३ वार पडिलेहइ तपा वार२ पडिलेहइ ते पूछवा॥२९॥ मत २९-(HINR)-" भरतपासमा प्रभात તથા સાંઝે મુહરી ત્રણ વાર પડિલેહે, તથા બે વાર પડિલેહે ते ५७g.” (ति मे २८) बोल ३० मो-खर० रातीपोसहि प्रभातइ +पडिकमणइ विण कीधा सामाइक १ करइ, पछइ पडिकमद; ते सामाईक पोसह संघातइ छह, वली नवउ सामाई करई ते पूछि वा । पोसहमांहि [सामाईक विण परा ) वीजा सामाईक पाछली रातइ करइ, ते किठे कह्या ? जे सामाईक करइ तउ ली पोसह __ * "आवश्यक" प्राx “पडिकमणा" प्र + “पडि. कमणा" प्र०। Jain Educationa International For Personal and Private Use Only Page #39 -------------------------------------------------------------------------- ________________ [ તoખભેદ काइ न करइ ? तपा न करइ, पहिला सांमाई कीधा ते જય સંત છા રૂ બાલ ૩૦ મે-(ભાષા)-“ખરતર રાત્રિપસહમાં પ્રભાતે પ્રતિક્રમણ કર્યા વિના સામાયક એક કરે, પછી પ્રતિકમે; તે, સામાયક પિસહ સંઘાતે છે, વલી નવું સામાયક કરે તે પૂછવું. પિસહમાં બીજું સામાયક પાછલી રાત્રે કરે, તે કયાં કહ્યું? જે સામાયક કરે તે પિસહ કેમ ન કરે? તપ કરતા નથી. પહેલાં પિસહ સાથે સામાયક કર્યું તે છે.” (ઈતિ ભેદ ૩૦) बोल ३१ मो-खर० पोसहिमांहे जिवारइ पडिलेहण करइ तिवारइ गुरुनउ आदेश मागी खमासमण देई पछइ पडिलेहण करइ, तपा सामाईक पोसहि बिहुँमाहे पडिलेहण करतां खमासण देई गुरुना आदेस मागी पडिलेहण करइ, गुरुना आदेस *रिणा काई क्रिया करणी नहीं, गुरुना आदेश विना कांई करिवो न सूझइ, ते पूछिवा । ३१ । બેલ ૩૧ મે-(ભાષા)-“ખરતર પિસહમાં જ્યારે પડિલેહણ કરે ત્યારે ગુરૂને આદેશ માગી ખમાસમણ દઈ • પછી પડિલેહણ કરે, તપા સામાયક પસહ બન્નેમાં પડિ. લેહણ કરતાં ખમાસમણ દઈ, ગુરૂને આદેશ માગી પડિલેહણ કરે, ગુરૂના આદેશ વિના કાંઇ ક્રિયા કરવી નહિ-ગુરૂના આદેશ વિના કઈ કરવું સુઝે નહિ, તે પૂછવું.” (ઈતિ ભેદ ૩૧) : * “વળા ઘા” વા ... “સુર” | Jain Educationa International For Personal and Private Use Only Page #40 -------------------------------------------------------------------------- ________________ २१. -33] बोल ३२ मो-खर० पोसहिमाहे चउद नीम संभालइ, (इ)सु कठइ संभालवा कह्या ? इग्यारमा व्रतमाहे चउदे निम लागता संभवइ पीण नही, अनइ श्रावक संभारइ तेहना जती कोई न संभारइ ? तपा जती श्रावक बेई पोसहमांहि न संभारइ । ३२। मोर ३२ मी-(भाषा)-" ५२२ पासमा यो नियम संभाले (छ), ते समालवा ज्यां । (छ)? -मीયારમા વ્રતમાં ચૌદ નિયમ લાગતા સંભવે પણ નહિ, અને શ્રાવક સંભારે (તે) તેના સાધુ કેમ સંભારતા નથી? તપા साधुश्राव मेय पोसभा न समारे.” (ति लेह ३२) बोल ३३ मो-खर० पोसहिमांहे जि वारइ पचखाण. करइ तिवारइ उपवास पचखतां मांहे देसावगासिक तथा भोगपरिभोगरा पचखाण करइ, तेहना जती कांई न करइ ? तपा नती श्रावक न करइ । कांई ? जेह भगी पोसहि विरत जतोरा मांगा छे, दिसावगासीक जे नीम धरतो उपरांति पोसहमांहि जाए इरिजा सुमति होइ तउ भंग नही, भोगपरिभोग पणि पोसहमांहि न लागई. काई ? जे भणी पाणी थाहार मूळगइ मागइ तउ पोसहमांहे लेणा नथी, जे लेवे छइं ते पणि *जतीरइ परइ *देहरइ आधारभूत लेवइ छइ, वस्त्र पडिलेहQ. धरम उपगरण छइ, तिगइ मेलिइ करणा नही। पचखाण सरव आपणा पाछला उपवासादिक जोडा तेणइ * “जतीनी" प्र० x "देहनई" प्र०। Jain Educationa International For Personal and Private Use Only Page #41 -------------------------------------------------------------------------- ________________ [ તeખભેદ सासत्रइ सुं विघटइ। श्रीअभयदेवमूरि-जिणवल्लभमरिरइ वारइ हिवणइं जिम पञ्चखाण उपवास आंबिलादिक कीजइ छई तिम(ज), तेणइ वारेइ पचषाण न करतां पचखाण सरव हवणां नवा गळांचाररा *जोडा छइ, तेणे विघटे छे। एक पञ्चવરવાદ પૂછયા જવા નહીં રે, છો-શ્રીરામयदेवमरिरे वारे उपवास आंबिलादिक केहा उचरता ? ते सास्त्रमाहे दिषाडउ, सु नही दिषाडइ । तपा पञ्चखाण करइ छइ ते सरव मिलइ छइ, पचखाणभाष्य आवसग ऊपरे छइ, તે મિટિના જ્ઞાળો . ૨૨ આ બોલ ૩૩ મા-(ભાષા)–ખરતર પિસહમાં જ્યારે પચ્ચખાણ કરે ત્યારે ઉપવાસ પચ્ચખાણમાં દેસાવગાસિક તથા ભેગપરિભેગના પચ્ચખાણ કરે, તેના યતિ કેમ નથી કરતા? તપ સાધુશ્રાવક ન કરે, કેમ? જે કારણથી પિસહવ્રત સાધુના ભાંગે છે, દેસાવગાસિકે ધારેલી ધરતી ઉપરાંત પિસમાં જાય, ઈસમિતિ હોય તે ભંગ નહિ, ભેગપરિભેગ પણ પસહમાં ન લાગે, કેમ? કારણ કે–પાણઆહાર મૂલ ભાગે તે પિસમાં લેવા નથી, જે લેવા છે તે પણ સાધુની માફક દેહને આધારભૂત લે છે, વસ્ત્ર પડિલેહવું છે. ધર્મ–ઉપકરણ છે, તે સિવાય કરવાનું નથી. સર્વ ઉપવાસાદિક પચ્ચખાણ તેના (ખરતરના) શાસ્ત્રમાં પોતાના પાછળથી જેડેલા છે, તે મલતા તથી. શ્રી અભયદેવસૂરિ-જિનવલ્લભસૂરિને વખતે હમણું જેમ' * વોરા” કરો » “વાયો” so! Jain Educationa International For Personal and Private Use Only Page #42 -------------------------------------------------------------------------- ________________ मेस-3४ ] २३ “ પચ્ચખાણ ઉપવાસ આંબેલ આદિ કરીએ છીએ તેમજ (હતાં), તે વારાનાં પચ્ચખ્ખાણ ન કરતાં હમણાં સર્વ પચ્ચખાણ નવા ગુચ્છાચારના ( ખરતરના ) જોડચા છે, તેથી વિરાધ આવે છે. એક પચ્ચખ્ખાણ પૂછ્યાના જવાબ નહિ આપે, એમ પૂછજો શ્રી અભયદેવસૂરિના વખતે ઉપવાસ, આંબેલ આદિક કેવી રીતે ઉચ્ચરતા હતા? તે શાસ્ત્રમાં દેખાડો. ’ તે નહિ દેખાડે. તપા પચ્ચખ્ખાણ કરે છે તે સ મલે છે, આવશ્યક ઉપર પચ્ચખાણભાષ્ય છે તેની સાથે મલતું लागले. " ( प्रति लेह 33 ) बोल ३४ मो - खर० स्त्रीपूजा निषेधइ छइ, तपा करावइ छइ, सु द्रुपद, प्रभावती, सोवनगुंलिया मृगांक लेषा, दमयंती इत्यादि * पूजीस छे । जिके निखेधइ छइ तेणनइ पूछिवा'किहे आपरे निखेध छउ ? जे स्त्री पुरुषथकी सतावीसगुणी अनई सतावीस अधिक सूत्रपन्नवणामांहे कहि, तेणइ एती सरव पूजा निषेधी ? बाकी पुरुष तउ पूजावाला स्त्रीथकी सतावीस भागमा ठेरा छह, ते सबल खंध निषेध्या, लडंके तो सरव पूजा निषेधी परं परतरे पणि आछी नही निषेध ! जे कहइ - ' स्त्री असूची छइ तिणइ मोलइ पूजा निषेधी छइ, सुंस्तुधरम सदा आगे पणि आवती, हिवणां पणि रुतु आवई छइ, सु परतर बाल विरध स्त्री जेणनई रितिधर्म नावइ ते पणि पूजा करती नही छइ, ए खधरा मोटा फेर पडे छे । "पूज्या दोसई" प्र० । Jain Educationa International ★ "अक्षरे " प्र० । For Personal and Private Use Only Page #43 -------------------------------------------------------------------------- ________________ ૨૪ [ તoખભેલ पूरवाचार्ये पुष्पवतीनइ पूजा टाली छइ ते गाथा आगमे" विहिजिणभवणे गमणं, घरि पडिमापूयणं च सज्झायं । पुप्फबईइत्थीणं, पडिसिद्धं पुबसूरीहिं ॥ १ ॥ आलोयणा न पडई, पुप्फबई जं तवं करेइ(ई) य । नियमा पयरिण मुत्तं, अन्नं न गुणेइ तिन्नि दिवसं (दिणं)॥२॥" मु पुप्फवतो स्त्रीने पूजा निषेधी (छे) घ(पोरं बीजीने નિધી નથી તે ઝિવા રૂ૪. બેલ ૩૪ મે-(ભાષા)-“ખરતર સ્ત્રી પૂજા નિષેધ છે, તપ કરાવે છે. તે દ્રૌપદી, પ્રભાવતી, સુવર્ણગુલિકા, મૃગાંકલેખા, દમયંતી ઈત્યાદિકે પૂજા કરી દેખાય છે. જે નિષેધે છે તેને પૂછવું–કયે અક્ષરે નિષેધ છે? કેમકેપન્નવણા સૂત્રમાં સ્ત્રી, પુરૂષથી સત્તાવીસ ગણું અને સત્તાવીસ અધિક કહી, તેણે એટલી સર્વ પૂજા નિષેધી! બાકી પુરૂષ તે પૂજાવાલા સ્ત્રીથી સત્તાવીસમા ભાગે ઠર્યો છે, એથી સબલ સ્કંધ–સંખ્યા–સમુદાયને નિષેધ કર્યો! લેકે તે સર્વ પૂજા નિષેધી પરં ખરતરે પણ એછી નિષેધી નહિ! કહે છે કે–સ્ત્રી અપવિત્ર છે તે માટે પૂજા નિષેધી છે, તે ત્રતુધર્મ સદા પહેલાં પણ આવતી, હમણું પણ તુ આવે છે, તે ખરતર બાલ-વૃદ્ધા સ્ત્રી જેને ઋતુધર્મ આવતું નથી તે પણ પૂજા કરતી નથી, એ ઘણું મટે ફેર પડે છે. પૂર્વાચાર્ય તુવતીને પૂજા નિષેધી છે, તે ગાથા આગમમાં (નીચે કહી છે.)–“જિનમંદિરમાં જવું, ઘરે પ્રતિમા પૂજવી, સ્વાધ્યાય પાઠ કરે, આ બધું અટકાવવાલી સ્ત્રીને પૂર્વાચાર્ય નિષેધ્યું Jain Educationa International For Personal and Private Use Only Page #44 -------------------------------------------------------------------------- ________________ બેલ-૩૬]. ૨૫ છે (૧). તુકાલમાં જે તપ કરે તે આલેયણમાં ન આવે, ત્રણ દિવસ નિયમે કરીને પ્રકીર્ણ છેડીને અન્ય ન ગણે (૨).” આથી અટકાવવાલી સ્ત્રીને પૂજા નિષેધી છે, પરંતુ બીજને, નિષેધી નથી, તે પૂછવું.”(ઈતિ ભેદ ૩૪) ___ बोल ३५ मो-सांझई तिविहार खर० करई तउ कहई. जे 'पाणी फाम् पीना,' दुविहार करइ वउ 'सचित पांगी पीजइ,' ते छूटइ पञ्चखाणइ जे तिविहार क(र)इ तउ तिण्ड थाहार छोडइ एक पाणी मोकला, दुविहारइ वि आहारपाणी तंबोल मोकला, परं छूटइ पञ्चक्खाणइ सांझइ तिविहार कीधा ते पाणी फामू विणा बीजा सूझइ नही ते इसडा कठे રહ્યા? જ કામ નથી, છ છ રૂપ ! - બોલ ૩૫ મો-(ભાષા)–“ખરતર સાઝે તિવિહાર કરે તે કહે કે “પાણી ફાસુ પીજે, દુવિહાર કરે તે “સચિત્ત પાણી પીજે,” તે છૂટે પચ્ચખાણે જે તિવિહાર કરે તો ત્રણ આહાર શિવાય એક પાણી છુટું છે, દુવિહારે બે આહાર– પાણી, તંબેલ છુટા છે. પરંતુ “છુટે પચખાણે સ તિવિહાર કરે તેને ફાસુ પાણી વિના બીજું વપરાય નહિ એવું કયાં કહ્યું છે? તેને પણ આધાર નથી, ગછરૂટ–પિતાની મતિકલ્પના છે.” (ઈતિ ભેદ ૩૫) बोल ३६ मो-खर० प्रभाते उपवास तेविहार कीधा, पोसहमांहे ते उपवास 'सुरे *उगे' पचखे, ते बीनी दिन मुरे उगे लगइ छइ, एक पाणी मोकला छे, तिण्ह आहार * “ડાઇ” to Jain Educationa International For Personal and Private Use Only Page #45 -------------------------------------------------------------------------- ________________ ૨૬ [ row ભેટ निषेधइ छे, बीजी वार बली गुरुसमीपें तिविहार पञ्चख्या, तथा वली त्रीजा पहर पडिलेहण करतां वली दिव्ह आहार पच्चखी एक पांणी मोकला राख्या, ते आगला पच्चक्खाण किये गया ? हेणइ पाछिला दिन वली चउवीहार करइ विवारइ चार आहार पचखइ, सु एक पाणी बीजा सूरज लगइ मोकला छइ ? तर वली वली फेरी फेरी इंग्ह जि पचवखइ ते साखविरध छ । तपा विवीहार एक वार पचखे पछ जि वारइ पाणी मुंबई तिवारइ पाणहार पञ्चक्खर, परं फेरी फेरी ती आहार आगइ मुंक्या ते वली वली पञ्चखइ नही । तेहना जती पण पाणआहार पच्चखर तर श्रावक इम पच्चखइ ते सासत्र मिलता नथी । बीजा किणही गच्छे इम नथी । पचखाणरी परि अनेरी छे पीछइ, ते पूछिया । ३६ । (C ખેલ ૩૬ મા–( ભાષા) ખરતર પ્રભાતેતિવિહાર उपवास रे, पोसमां ते उपवास 'सुरे आगो' पस्यो, તે બીજે દિવસ સૂર્ય ઉગતા લગી છે, એક પાણી મેાકલું છે; ત્રણ આહાર નિષેધ્યા છે, વલી બીજી વાર ગુરૂ સમીપે તિવિહાર પચ્ચખે છે, તથા વલી ત્રીજે પ્રહર પડિલેહણ કરતાં વલી ત્રણ આહાર પચ્ચખી એક પાણી માકલુ રાખે છે, તે આગલાં પચ્ચખ્ખાણ કયાં ગયાં ? તેના પાછલા દિને વલી ચાવિહાર કરે તે વખતે ચાર આહાર પચ્ચખે છે, તે એક પાણી બીજા સૂર્ય લગી મેાકલુ છે? તે એમજ વલી વલી–ફ્રી ફ્રી પચ્ચખે છે ? તે શાસ્ત્રવિરૂદ્ધ છે. તપા તિવિહાર એક વાર પચ્ચખે, પછી જે વારે પાણી છેડે તેવારે પાણહાર પચ્ચખે, પરંતુ Jain Educationa International For Personal and Private Use Only Page #46 -------------------------------------------------------------------------- ________________ बाल-३८ ] ત્રણ આહાર જે આગલ મૂકયા છે તે વલી વલી-ફ઼ી ક્રી પચ્ચખે નહિ. તેના (ખરતરના) યતિ પણ પાણહાર પચ્ચખે છે, તેા શ્રાવક એમ પચ્ચખે છે તે શાસ્ત્ર સાથે મલતુ નથી. ખીજા કેઈ ગચ્છે આમ નથી. પાછલથી પચ્ચખ્ખાણુની રીત ईश्वेसी छे, ते पूछवं.” (छति लेह उ६ ) " बोल ३७ मो- पर पोसहिमांहे चउबिहार उपवास प्रभातें पच्चखाइ ते बीजइ दिनरे *रिज लगई छड़, [ उपवासरा पश्च्चखाण ] तेणए ज दिन वली त्रीजा महर पडिलेहण करइ विचारइ वली चउव्विहार करइ. ते बाजा चउविहार कहां लेखइ छइ ? आगला चउव्विहार कठइ जांइ ? ए पण शास्त्रथकी विरध छइ, घणीरे घररा आचार छे, ते पूछज्यो । तपा न करइ । ३७ । ખેલ ૩૭ મા–(ભાષા – ખરતર પાસડુમાં ચેાવિહાર ઉપવાસ પ્રભાતે પચ્ચખે તે બીજા દિવસના સૂર્ય લગી છે, તે જ દિવસે વલી ત્રીજા પ્રહર પડિલેહણ કરે તે વારે વલી ચાવિહાર કરે, તે બીજો ચેવિહાર કયાં ઘટે છે? આગલે ચાવિહાર કયાં જાય ? આ પણ શાસ્ત્રથી વિરૂદ્ધ છે, ઘણા એમના धरना आयार छे, ते पूछले. तथा न पुरे.” (हति लेह उ७) बाल ३८ मो- पच्चक्खाण पारतां तपा ए पाठ कहइ छ, खरतर ए पाठ न कहइ " फासियं पालियं सोहियं वीरियं किट्टियं आरादियं । छ । सुद्धपच्चखाणं फासियविहिणो वि य काल जं पत्तं १ " (ए) पच्चक्खाणभाष जिणवल्लभ "सूर्य" प्र० । * Jain Educationa International For Personal and Private Use Only Page #47 -------------------------------------------------------------------------- ________________ [ त ૨૮ - सूरिकृतमां गाथा ५३ (छे), श्री आवस्यगमांहे पणि छे, विस्तर ए पाठ पञ्चकखाण पर [ख्यां] वखाणइ छे, निरजुगतिरइ विषय, ते तपा कहइ, परतर न कहे ते पूछिवा । ३८। ८८ मोटा 3८ भो- (भाषा) – “ पय्यमाणु भारतां तथा या पाई उहे छे, भरतर नथी हेता, – “ फासियं पालिय सोहियं० " निनवालसूरिमृत पय्यमाणु लाग्यमां भी गाथा ૫૩ મી છે, શ્રી આવશ્યકમાં પણ છે, વિસ્તારથી પચ્ચખાણ ઉપર નિયુક્તિના વિષયમાં એ પાઠની વ્યાખ્યા કરી છે, તે तथा उडे, भरतर न आहे, ते पूछवु” (छति लेह उ८ ) बोल ३९ मो - पर० साधु जि वारइ परलोक पहुचाई ति वारइ वीजा साधु मसाणभूमि जाइ आरोगी ठाम पूंजी - देवर, तपा उपासरामांहे विसरावर पछइ श्रावक लोका वारबाला लेई जाइ । ते आवस्यकादिकरs विषय‍ उपासरा . मध्ये वोसरावणा कहा, ते * पूछेयो । ३९ । 2 એલ ૩૯ મા— ભાષા)–“ ખરતર સાધુ જે વખતે પરલાક પામે ત્યારે બીજા સાધુ સ્મશાનભૂમિ જઈ આરોગી ઠામ પૂજીદે છે, તપા ઉપાશ્રયમાં વાસરાવે, પછી શ્રાવક લેાકાચારવાલા લઈ જાય છે. આવશ્યકાદિકના વિષયે તે ઉપાश्रयमां वासराव घुं छे, ते पूछले. " ( इति लेह 3 ) बोल ४० मो- रजोहरण पर० न लेबइ, तपा श्रावक लेवर छइ । ते चैत्यवंदन भाषमा काउसगरा दोष १९ ★ "पूछजो" प्र० । Jain Educationa International For Personal and Private Use Only Page #48 -------------------------------------------------------------------------- ________________ -४०] २९ पखाण्या तिणमांहे कथा,-" घोडग १ लय २ खंभाई ३ मालु ४ धी ५ सबरि ६ नियल ७ खलिण ८ बहु ९।" तथा खलिण आठमइ दोष तिणरा अरथ खरतर मेरुसुंदरकृत खडावश्यक बालाबोध वखाण्यां छे “जे चउकडारिपरि ओघउ झालइ ते आठमउ दोप," इसा वखाण्या छे, तथा वली वंदगकभाषमांहे दोष ३२ वांदणारा वखाण्या, विणमांहे दोष छठउ ‘रंजोहरण अंकुसपरि राखइ ते दोष, बली छेहलउ बत्रीसमउ दोष- *उंबाडनी परि राखइ रजोहरण मउ ते दोष' बिहुं गमे । वंदनकभाष जिणवल्लममूरिकृत माहे रजोहरण कह्या, तिणरा दोष खडावस्यक मेरुसुंदररा कीधा छइ बालावोध तिणमाई वखाणा छइ, काढि देखजो। खरतर सेंण उपरि मांजइ छइ इहइ अत्र पासइ छइ, रजोहरण थोड दीदा(डा) खरतरे निषेध्या छइ, आगे लेता, हिवणा चारित्रसंघइ ते निषेध्या, ते रजोहरणइजयणा जीवरी करणी तेणइ लेवइ छइ । ४०। मो४०।-(भाषा)-" भरत२ (१४) २३४२ચરવળ ન લે, તપા શ્રાવક લે છે, તે ત્યવંદનભાષ્યમાં કાઉ * "उबुआडा" प्र०। ७. श्री सेनप्रश्नमा मा मामत प्रोत्तर , तम मावश्य.. ચણિને પાઠ આપીને પૂ. આ. શ્રી વિજયસેનસૂરિ મહારાજે ફરમાવ્યું છે કે-“સાધુઓ પાસે કરે તે રજોહરણ અથવા દંડાસણ માગી લે અને ઘરે સામાયિક કરે તે તેનું રજોહરણ હોય છે, ઈત્યાદિક આવસ્થાચૂર્ણિ વિગેરેમાં રજોહરણના અક્ષરે છે, શ્રાવકેને રજોહરણ५२५ोन डाय छे. 3-1७-८-33२ ॥६६॥" ( मी, सेनप्रभ भापति२ ५. २६०) Jain Educationa International For Personal and Private Use Only Page #49 -------------------------------------------------------------------------- ________________ સિવા [ અભેદ સગ્નના ૧દોષ વખાણ્યા તેમાં કહ્યું છે, “જોટ વિગેરે. ખલિણ” આઠમે દેશ તેને અર્થ ખરતર મેરૂસુંદરકૃત “આવશ્યક બાલાવબોધમાં કર્યો છે, “જે ચકડાની પેઠે એ ઝાલે તે આઠમે દેષ” એમ અર્થ કર્યો છે, તથા વલી વંદનકભાષ્યમાં વાંદણાના ૩૨ દેષ બતાવ્યા છે, તેમાં છો દેષ–“રજોહરણ અંકુશ પિઠે રાખે તે દોષ” (કહ્યો છે), વલી છેલ્લે બત્રીસમે દોષ “ઉંબાડીઆની પેઠે રજેહરણ ઉભું રાખે તે દોષ” બન્ને સ્થાને કહ્યો છે. જિનવલ્લભસૂરિકૃત વંદનકભાષ્યમાં રજોહરણ કહ્યું, તેના દેવ મેરૂસુંદરકૃત “Nઆવશ્યક બાલાવબોધ'માં વખાણ્યા છે, કાઢીને દેખજો. (અર્થાત્ ક્રિયામાં શ્રાવકને પણ જે ચરવલો રાખવાને ન હોય તે આ દેષ શાસ્ત્રકાર સર્વસામાન્ય કહેત જ નહિ ખરતર શણની પુંજણીથી પુજે છે એવું હાલ દેખાય છે, થેડા દિવસથી બરતરે રજોહરણ-ચરવલે નિષેધ્યું છે, પહેલાં લેતા હતા. જિવની જ્યણા કરવા રજોહરણ–ચરવલે લેવો જોઈએ.” (ઈતિ ભેદ ૪૦) बोल ४१ मो-*परकरण तथा नवतत्व जीविचारादिक खर० ईरियावही पडिकमी विणा गुणणा भणण न सूपइ इम कहइ, ते अक्षर किठई छइ ? पूछनो। श्री अभयदेवमूरि तथा जिणवल्लभमरिरइ बारे जे कह्या हुबइ ते पाछिला कह्या काम नावइ । श्रीआवस्यकादिकमांहे जे कह्या हुवइ ते सहि ।४॥ બોલ ૪૧ મે-(ભાષા)-“ખરતર ઈરિયાવહી પડિકમ્યા વિના નવતત્વ તથા જીવવિચારાદિક પ્રકરણ ગણવા– * “ ” પર વિશા” ઘ૦ વાવ - ભાવિચારદિક ૭૨ Jain Educationa International For Personal and Private Use Only Page #50 -------------------------------------------------------------------------- ________________ स-3 ભણવા ન સુઝે એમ કહે છે તે અક્ષર કયાં છે? પૂછજો. પૂ. શ્રી અભયદેવસૂરિ તથા જિનવલ્લભસૂરિના વખતે જે કહ્યું હોય તેનાથી પાછળનું કહ્યું કામ નાવે. શ્રી આવશ્યકાદિકમાં જે अधुंडाय ते पराम२.” (तिले ४१) बोल ४२ मो-खर० तिविहार पचपाण उपवान की पोसहमांहे, सु +परमह लगह जे पाणीरा नीयम कीधा छ। सु जउ त्रीना पहुर लगे पाणी न पारइ त उ पछइपाणी न पीनइ, इसा कहइ । 'जु त्रीजा पहर पछइ पाणी पार्या सूझई नही, पहिला पार्या हुनइ तउ पाणो पीइए,' ए पणि शास्त्रविरिंध छइ, आपणां घररा आचार छ । तपा जि वारइ पारइ ति बारइ पीवइ, शास्त्रइ पणि इमही ज छे । ४२ । मोर ४२ मे।-(भाषा)-" ५२तर पोसमातिविहार ઉપવાસનું પચ્ચખાણ કરે, તે પુરિમઢ લગી જે પાણીને નિયમ કરે છે તે જે ત્રીજા પ્રહર સુધી ન પારે તે પછી પાણી ન પીવાય, એમ કહે છે. “જે ત્રીજા પ્રહર પછી પાણી પાર્યું ન ખપે, પહેલું માર્યું હોય તો પાણી પીએ, એ પણ - શાસ્ત્રવિરૂદ્ધ છે, પિતાના ઘરને આચાર છે. તષા જે વખતે · पारे ते मते पावे, शास्त्रमा पशु सेभ. ४ छे." (हति लेह ४२) बोल ४३ मो-परतर वासखेप कोथला भर्या राखइ आप 'पासे, पछे चालतां आवतां तथा गाममांहे रह्यां थका श्रावक श्राविकाने देवइ छइ, तथा मायइ वासा छइ, कारणादिक विगा ते निसियसूत्रमा निषेच्या छ। जे कदाचित तप + "पुरिम' प्रः। .. Jain Educationa International For Personal and Private Use Only Page #51 -------------------------------------------------------------------------- ________________ [ aoખસેડ उपधानादिक करणउ हुवइ तउ श्रावक वास आणइ पछड़ नवो देवइ, परं कारण विणा जती वास देवइ नहीं, कोथली भरी जती राखे छे तिम राखणा नही । जिणवलभसूरि पणि पिंडविधमांहे दोष आठमउ ' किरिच' वखाण छइ गाथा ૪૨, તિાં ‘ધૂળનાર” રા(કે તે ચૂળ વાસાવી તેડું આવનગર, पछड़ ते श्रावक पासे [ खर० ] आहार पाणि लेवइ, ते ' किरच ' दोष ८ मउ दोष बेतालिसमाहे वखाण्यु छइ । वे खरतरमाहे सेर चार- ५- कडारा वास एकठा करी जती पास राखइ छइ । ४३ । ર એલ ૪૩ મા–(ભાષા —“ ખરતર પેાતાની પાસે વાસક્ષેપ કાથલા ભરી રાખે છે, પછી જતાં આવતાં તથા ગામમાં રહ્યા થકા શ્રાવક-શ્રાવિકાને આપે છે તથા માથે નાખે છે, તે નિશીથસૂત્રમાં કારાદિક વિના નિષેધ્યા છે. જે કદાચિત્ ઉપધાનાદિક તપ કરવા હાય તેા શ્રાવક વાસક્ષેપ લાવે, પછી સાધુ નાખે, પરંતુ કારણ વિના સાધુ વાસક્ષેપ આપે નહિ, કેથલી ભરી યતિ રાખે છે તેમ રાખવા નહિ. પીડવિદ્ધિમાં જિનવલ્રભસૂરિ પણ ( અહીં, ટિપ્પણુ નં. ૧ જોવા વાંચકને ભલામણ છે.) આઠમા ‘ ક્રીત ’ દેોષ ગાથા ૪૩ વખાણે છે, ત્યાં ‘ સ્થૂળ, ’ કહેતાં ચૂરણ વાસાદિક આપી આજે—ખુશ કરે, પછી તે શ્રાવક પાસે આહાર-પાણી લે, આઠમા ‘ક્રીત ’ દોષ બેતાલીસમાં વર્ણવ્યા છે. તે ખતરેામાં સાધુ કડાના ચાર-પાંચ શેર વાસ એકઠા કરી પાસે રાખે છે. ” (કૃતિ ભેદ ૪૩ ) તે Jain Educationa International For Personal and Private Use Only Page #52 -------------------------------------------------------------------------- ________________ ,, बोल ४४ मो-पर० श्रीमलीनाथ, नेमिनाथ, श्रीमहावीर सासणरा-धणी ए तिन्हउ तीर्थंकर वैरागवंत तेणइ मेलि करी घरे देहरासरे पूजइ नही, इसा कहइ (gિ) નાથો નેમિનાથો, વીરે વૈરાથના ર વૈમા *રાશા, ન દે અખા (%) શ” इसां कहतां थापतां जे पाप कर्म उपारजइ तेणरा विपाक भोगवतां गाढा दोहिला हुस्यइ, एणइ खरतररा मत एह लोक उपर मंडां छे । 'श्री वीरभगवंतरो प्रतिमा उदाई राजारे घरे राणी प्रभावतो, सोवनगुलीआ पूजो,' स्युं सास्त्रमाहे घणे બોલ ૪૪ મે-(ભાષા–“ખરતર શ્રી મલ્લીનાથ, નેમનાથ અને શાસનના ધણી શ્રી મહાવીર –એ ત્રણે તીર્થકર વૈરાગ્યવાન તેથી ઘરદેરાસરે પૂજીએ નહિ, એમ કહે “મલ્લીનાથ, નેમનાથ, મહાવીર વૈરાગ્ય કરનારા છે, તે ત્રણે વૈભવનાશને ‘માટે હેઈ ઘરમાં શુભ આપનારા નથી.” (૧). આવું કહેતાં– “સ્થાપતાં જે પાપકર્મ ઉપાજે છે તેના વિપાક જોગવતાં ભારે - થશે, આથી ખરતરને મત આલોક–લૌકિક દષ્ટિ ઉપર છે. ઉદાયી રાજાને ત્યાં રાણું પ્રભાવતી, સુવર્ણગુલિકાએ શ્રી વીરભગવંતની પ્રતિમા પૂછ”. એવું શાસ્ત્રમાં ઘણે સ્થાને છે.” (ઈતિ ભેદ જ) * “ચા” wo| + “શ્રી મહાર” ઘા ૮. તપગચ્છમાં પણ આ ત્રણ પ્રભુજી ઘરદેરાસરમાં રાખવા માટે પૂજવા માટે ઘણુ નિષેધે છે, તે પણ આ ઉપરણો કેવલ ખરતરગચ્છનું Jain Educationa International For Personal and Private Use Only Page #53 -------------------------------------------------------------------------- ________________ [ તoખભેદ - बोल ४५ मो-चउमास विना खरतरा पदस्थ पाटि बाजड आदिक लेवइ छइ, बइसइ छ[इ), ते श्री निसीयादिक सूत्ररे विषइ निषेधीया छे। चउमासा विना विधिवादइ *पाटादिक वावरणी नही, ते खरतर +पदीक बइसइ इम कहइ-'खरवर बीजा साधु चउमासा विना न बइसइ,' तिणरा जवाब श्री उत्तराध्ययन २३ गाथा १७ कहा "पलालं फासुयं तत्य, पंचमं कुसतणाणि य ।। ___ गोयमस्स निसिज्जाए, खिप्पं से प्पणामए ॥१॥" म् [अहवा] गणधरदेव चउदपूरवधारी चउनाणी तेहनइ बेसवानइ डाभरा तिणा मृक्या, पाट पाटला बेसका न मूक्यां, सु जांणीजइ छइ । ए पदीक (जे) पाट पाटलादिक सेषइ कालइ लेवे छइ ते अधिकेरा छइ, पूछजो । ४५। मोरा ४५ म-(भाषा)-" याभासा विना म२तरना પદ પાટ, બાજોઠ આદિ લે છે, બેસે છે, તે શ્રી નિશીથાદિક સૂત્રને વિષે નિષેધેલ છે. ચોમાસા વિના વિધિવાદે પાટાદિક અનુકરણ હેય એમ સમજાય છે. આમાં અને આગલ સૂતક વિગેરેમાં પણ શ્રી તપગચ્છની માન્યતા તે દીવા જેવી બતાવવામાં આવી છે. શ્રી તપગચ્છના આચાર્યો આ વસ્તુને વિચાર કરી અન્ય ગોની અપ્રમાણિક માન્યતાઓને ભેગા થઈ પડતા શ્રી તપગચ્છને સત્વર બચાવી લે, એમ ઈચ્છીશું. . * "पाटिप्रमुख" प्र० + “पदस्थ" प्र० 1 x “तृण" प्र०॥ .: "जणाइ" प्र०। Jain Educationa International For Personal and Private Use Only Page #54 -------------------------------------------------------------------------- ________________ मोल-४६ ] ३५ વાપરવી નહિ, તે ખરતર પ્રશ્નસ્થ એસી એમ કહે છે...ખરતર ખીજા સાધુ ચામાસા વિના ન બેસે,’ તેના જીવાખ શ્રી ઉત્તરાધ્યયન ૨૩ ની ગાથા ૧૭ માં કહ્યું છે—“ શ્રી ગૌતમસ્વામીને એસવા માટે કાસુ પલાલનું આસન શીઘ્ર ધરવામાં આવ્યું” તે ચૌદ પૂર્વ ધારી ચતુર્થાંણી શ્રી ગણધરદેવને બેસવાને ડાભનાहेल-धासना आसन भूयां, पाट-पाटला मेसवा न भूञ्ज्या, તે જાણે છે. એ પદસ્થ જે શેષકાલે પાટ-પાટલાદિક લે છે ते अधिउना छे, छले. " ( ति लेह ४५ ) | बोल ४६ मो - पर० सुद्धविकटपाणग जाया वरण प्राप्त कलादिक पांणी कहइ छइ, तपा उसनोदक कहइ छे; ते श्री ठाणांगह तिज ठाणे उदे०२ कला - " आयमकंअवश्रावणं. सोवीरं काञ्जिकं, शुद्धविकटं- उष्णोदकम् " इत्यादिक, कह्या छे । पर० ' जिणप्रभसूरिइं ' सुद्धविकट ' शब्दइ वरण * प्रापत वखाण्या छइ' इसडा आप दाइ आवई तीम अरथ + कीजइ छ । श्री अभइदेवसूरीरा कह्या राखीजइ । तेणने पूछिजइ - ' अभयदेवसूरि तहां x कि छइ ? ? ए सरव बोल अत्र लिख्या छइ । ते श्री अभयदेवसूरिरइ वारइ जिम तपा मानई छइ तिम मानतां खरतरे राह नवा काढया । बली कहइ - 'अभेदेवसूरि अमारा छइ, तिणरा पाटानुपाटमांहे छ,' सु नेमिचंद भंडारि इसडा कहला जे मिल्या दिसइ छइ I } * " प्राप्त" प्र० । + " कीधा " प्र० । x "किमु" प्रol "अत्रेरा" प्र० । " मार्ग" प्र० । = Jain Educationa International For Personal and Private Use Only Page #55 -------------------------------------------------------------------------- ________________ * તમન્સેક जेह केवि कुलबहुणो, सीलं महलति कुलमानाम | मिच्छत्तमरंतवि, विहंत तेसु गुरुकेरतं ॥ }} से मिल्या दी सइ छइ । ४६ । 31 એલ ૪૬ મે( ભાષા )—‹ ખરતર કસેલાદિક પાણીને શુદ્ધ વિકટ વર્ણ પ્રાપ્ત પાણી કહે છે, તપા ગરમ ઉકાળેલા પાણીને કહે છે; તે શ્રી ઠાણાંગ ત્રીજે સ્થાને ખીજા ઉદ્દેશે કહ્યું છે—“ આચામક તે ઓસામણ, સાવીર તે કાંજીક છાશનુ પાણી, શુદ્ધ વિકટ તે ગરમ ઉકાળેલુ પાણી” છે. ખરતર - ‘જિનપ્રભસૂરિએ ‘શુદ્ધ વિકટ ’ શબ્દથી વણું પ્રાસ અર્થ કર્યો છે,' એમ પેાતાની મરજીમાં આવે તેમ અ કરે છે. શ્રી અભયદેવસૂરિનુ` કહ્યુ રાખવું જોઈએ. તેને પૂછો: ‘ અભયદેવસૂરિએ ત્યાં શું કહ્યું છે?' એ સર્વ મેલ અહીં ઃ લખ્યા છે, તે અભયદેવસૂરિને વખતે, જેમ તપા માને છે, તેમ માનતા હતા. (હાલ) ખરતરે નવા માર્ગ કાઢ્યા છે. વલી કહે છે—' અભયદેવસૂરિ અમારા છે, તેની પાટાનુપાટમાં છીએ,” તે નેમિચંદ્ર ભડારીએ આવુ કહ્યુ તે મલતુ જણાય છે—“ જે કાઈ મિથ્યાત્વ મતિવાલા શોલને · મલિન કરતા ફુલનું નામ ધરાવે છે તેમાં ગુરૂપણુ કેવુ ?” એ મલતુ જણાય છે. ” (ઈતિ ભેદ ૪૬) . बोल ४७ मो - पुद्रोपद्रवका उसग पर करइ छइ. तिणरा ठाम पूछिवा, पडिकमतां ए काउसग कठे कहा लोगस्स चारा ? ते पणि आपणे घररा आचार छे, साखमांहे नथी। aपा नथी करता । ४७ । בઝુલ૪૦” મેં। Jain Educationa International For Personal and Private Use Only · Page #56 -------------------------------------------------------------------------- ________________ બાલ-૫૦ ]. બેલ ૪૭ મે -(ભાષા)- ખરતર સુદ્રોપદ્રવ કાઉસગ્ગ કરે છે, તેને પાઠ પૂછ, પ્રતિક્રમતાં એ કાઉસગ્ગ લેગસ્ટ ચારને કરે કયાં કહ્યો છે? તે પણ પિતાના ઘરને આચાર છે, શાસ્ત્રમાં નથી, તપ નથી કરતા.” (ઈતિ ભેદ ૪૭), . बोल ४८ मो-खर० श्रीपजूसणे जणा ७, चउमासे जणा ५, पाषी जणा ३, एतला पाखइ पडिकमणा न करइ, एतला पाखे *कीधा न सूझइ, ते किहां का ? तपा एकला જ રૂ. ૪૮ . " ' ' બોલ ૪૮ -(ભાષા)–“ખરતર શ્રી પષણે ૭ માસે ૫, પાખીએ ૩, એટલા વિના પ્રતિક્રમણ ન કરે, એટલા વિના કરવું ન સૂઝે, તે ક્યાં કહ્યું છે? તપા એકલા પણ કરે છે.” (ઈતિ ભેદ ૪૮) १बोल ४९ मो-तपा ' भगवन चैत्यवंदन करुं,' एहवा खमासगपूरवक देव जुहारइ । काई ? गुरुरा आदेस विना काई करणा नथी, तिणि कारणइ गुरुरा आदेस मागे। पर० मादेस पाखे चैत्तवंदन करइ, ते पूछिवा। ४९।। ઓલ ૪૯ મે-ભાષા–“તપા ભગવન ચેત્યવંદન કરૂં” એવા ખમાસમણ પૂર્વક દેવ વાદે કેમ.? ગુરૂના આદેશ વિના કાંઈ કરાય નહિ, તે કારણે ગુરૂના આદેશ માગે. ખરતર આદેશ વિના ચૈત્યવંદન કરે, તે પૂછવું.” (ઈતિ ભેદ ૯) .. बोल ५० मो-पर० जोग वहे तिवारइ आखा मांडइ, कल्पमूत्र वांवइ तिवारई आखा मांडइ, बीजी वार आखा न * * “રામg" દો. Jain Educationa International For Personal and Private Use Only Page #57 -------------------------------------------------------------------------- ________________ [ તખભેદ ના(૯), તે ? વેદ મ “વા વા વા” તક मूलगी थापना श्री अनुयोगद्वारे कही, ते काइ न मांडइ ? तपा सदाई आखा मांडइ । ५०। ૫૦ મે-(ભાષા-ખરતર વેગ વહે ત્યારે અક્ષ–સ્થાપનાચાર્ય માંડે, કલ્પસૂત્ર વાંચે ત્યારે માંડે, બીજી વારે ન માંડે, તે કેમ? કારણ અનુયોગદ્વારમાં તે “અક્ષ અથવા વરાટક” શબ્દમાં સ્થાપના મૂલથી કહી છે, તે કેમ ન માંડે ? તપા હંમેશાં અક્ષ માંડે છે.” (ઈતિ ભેદ ૧૦) बोल ५१ मो-खर० लोकाचार आव्या पछे पहर ८।१२, अथ १६ । २४ बीजा लोक काधीया कांघ दीधी हुवइ ते टालइ सामाइ पोसह पडिकमणउ, दिन ३ पूजा टाले, घरना घणी दिन ३ सामायिक पडिकमण पोसह न करइ, दिन १२ पूजा टालइ घररा धणी, सुं इसडा तउ कीणही सास्त्रमाहे दीसता नथी । ए पणि सास्त्रविरुद्ध पररा भाचार छ । तपा तिण वेलाइ करइ । ५१ । : બોલ પ૧ મે-(ભાષા–“ખરતર કાચાર આવ્યા પછી પ્રહર ૮-૧૨, અને બીજા લેક કાંધીયા કાંધ દીધી હોય તે ૧૬–૨૪ સામાયક–પસહપડિક્કમણું ટાલે છે, દિવસ ત્રણ સુધી પૂજા ટાલે છે, ઘરને માલિક દિવસ ત્રણ સામાયકપસહ-પ્રતિક્રમણ ન કરે, દિવસ બાર સુધી પૂજા ટાલે છે. તે આવું તે કઈ શાસ્ત્રોમાં જણાતું નથી, એ પણ શાસ્ત્રવિરૂદ્ધ ઘરને આચાર છે. તપા તે વેલાઓ કરે Jain Educationa International For Personal and Private Use Only Page #58 -------------------------------------------------------------------------- ________________ બાલ-થા ] છે. ૯ (ઇતિ ભેદ ૫૧) ૯. આ ઉપર શ્રી સેનક્ષના નીચેના ત્રણ પ્રકાર - પ્રn જન્મસૂતકમાં અને મરણુસતકમાં પ્રભુપ્રતિમાની પૂજા થાય કે નહિ? ઉo જન્મ-મરણ સૂતકમાં પણ સ્નાન કર્યા પછી પ્રતિમાની પૂજાને નિષેધ જાણે નથી, એટલે પૂજા ન થાય તેમ, જાણ્યું નથી.” ૪–૫-૧-૮ કે ૯૨૪”(જૂઓ શ્રી એનપ્રશ્ન ભાષાંતર પૃ. ૩૪૦ ) “પ્ર સુવાવડવાળી કડવા મતવાળા ગૃહસ્થની સ્ત્રી એક માસ સુધી કઈ પણ ચીજને અડકતી નથી, અને રાંધવાની ક્રિયા કરતી નથી, અને આપણા સમુહમાં તે દશ દિવસ જ સાચવે છે, તેનું કેમ? ઉઠ દશ દિવસ સુવાવડી બેરી સંઘટ્ટા વિગેરે ન કરે, તેમ કરીતિ છે. ” ૨-૬-૧૧-૧૧૮ ૫ ર૫૪ ” (જૂઓ શ્રી સેનપ્રશ્ન ભાષાંતર પૂ. ૯૮) , હવે આ પણ વાંચે– ' “પ્ર૦ સૂતકવાળા ઘરે સાધુએ આહાર વહેરવા જવાય કે નહિ? ઉ. જે દેશમાં સૂતકવાળા ઘરે જેટલા દિવસ સુધી બ્રાહ્મણ વિગેરે ભિક્ષા માટે ન જાય તે દેશમાં સાધુઓએ તેટલા દિવસ સુધી આહાર માટે ન જવું, એમ ગૃહ પુરૂષને વ્યવહાર છે. ૩-૬-૨-૨૦૦ છે ૫૪૦ ” (જૂઓ સેનપ્રશ્ન ભાષાંતર, પૃ. ૨૧૪) ' સેનપ્રશ્નના ભાષાંતરકાર આ. શ્રી વિજયકુમુદસૂરિજી છે. તેઓ આ. શ્રી સાગરાનન્દસૂરિજીના પક્ષના છે. તેમણે ઉપર પ્રમાણે અર્થ કર્યો છે. શ્રી તપગચ્છમાં હાલ એથી વિરૂદ્ધ પ્રવૃત્તિ ચાલે છે. કહે છે કેઆ. શ્રીમાન સાગરાનન્દસૂરિજીએ અડધી સદી ઉપર પાટણની પાટ ઉપરથી ઉપર્યુક્ત પાઠના આધારે પ્રરૂપણ કરીને સૂતક વિષયમાં ચાલતી પ્રથા ઉપર પ્રહાર કર્યો હતે. હવે, તેઓ એ પ્રથામાં ભળી ગયા છે અને સં. ૨૦૦૦ ના ચાતુમાંસમાં મુંબઈશ્રી ગેડીઝના ઉપાશ્રયની પાટ ઉપરથી વળી વિપરીત પ્રરૂપણું કરીને આ શાસ્ત્ર સિદ્ધાંતો ઉપર પ્રહાર કર્યો Jain Educationa International For Personal and Private Use Only Page #59 -------------------------------------------------------------------------- ________________ [ તવમશેદ बोल ५२ मो - पर० जनमरे सूवे दिन १२) *घरने હતા, આ બીકુલ અંધભેસતું નથી. ઉપરના પાઠે! અને આ ગ્રંથના પદ્મ પર એલેના વિષય સાફ સાફ કહી દે છેકે- લોકાચાર તથા જન્મમરણના સૂતકના નામે પૂજા–સામાયક-પ્રતિક્રમણુ આદિ ધાર્મિક ક્રિયાએ મનગઢ તરીતે અટકાવી દેવી તે તપગચ્છની સિદ્ધાંત સમાચારીથી તદ્દન અખિલાફ છે. ' `વર્તીમાનમાં શ્રી તપગચ્છના કેટલાક આચાર્યાં લોકાચારમાં અને જન્મ-મરણના સતામાં એક-એ-ત્રણ -દક્ષ-અગિયાર વિગેરે દિવસે પ્રમાણે પૂજા વિગેરેના જે નિષેધ કરે છે તથા ગાંચરી ખાબતમાં એકતાલીશ વિગેરે વિસાને જે પ્રતિબધ કહે છે, તેમજ સૂવાવડીના અડવા બાબતમાં સવા મહિના અને એક મેલ-ખડકી વિગેરેના પણ જે બાધ જણાવે છે, તે સર્વ તપગચ્છની પ્રણાલિકાને મુદ્દલ મળતું નથી, કિન્તુ ૧૧-પર મેલમાં ત્થા પ્રમાણે તે, ખરતરાદિક અન્ય ગચ્છિની શાસ્ત્રવિરૂદ્ધ માન્યતાઓને મલતુ છે, બલ્કે, તેથી પણ આગલ વધી જાય છે. .. શ્રી સાંગરાનન્દસૂરિજીના દૌક્ષા, શીક્ષા અને ભીક્ષાના નામે આ પ્રથાના બચાવ રૂપે થયેલા પ્રયાસ ખાલી માં મારવા રૂપ નીવચા છે, “ પૂર્જા વિગેરે ન થાય'' તેવા તે તે એકે ય પાઠ આપી શકયા નથી. તેમનાં વમ તરફથી પુસ્તિકાઓ પ્રચારવામાં આવી છે, તેમાં આ બર, ગાલિપ્રદાન, મિથ્યાવાદનું ચેનક્રેન પાષણ કરવા સિવાય બીજું કાંઈ જોવામાં આવતું નથી. ખુદ્દ ઉપદેશપ્રાસાદ અને ખરતરના સામાચારી ગ્રંથ પણ નિત્ય કર્માંને નહિ ત્યાગવાની શ્રી તપગચ્છની માન્યતા ઉપર સારો પ્રકાશ પાડે છે. તપાગચ્છના ખપી આત્મા આ વસ્તુને સમજી ખાટુ તજવાના અને ખરૂ' ગ્રહણ કરવાના જે આદર કરતા થયા છે તે ખુશો થવા જેવુ છે, તે સત્યને વિજય નજીક જણાવે છે. જ્ઞ” પ્ર૦ | ; 11 * Jain Educationa International For Personal and Private Use Only 5 Page #60 -------------------------------------------------------------------------- ________________ मास-५३,12 देहरासररी पूजा न करइ, ते पणि आपणा घरना आचार छे, सास्त्रविरुद्ध छइ । काई जेह भणी कल्पसूत्रमांहे भो. महावीरजनमरे अधिकारइ “ जाए दाए भाए करेउ(इ) +करवत्ता ( कारवेइ )" जे जगन्यान (ते) देवपूजाविसेप,तो सिद्धारथराजा आप पूजा कीधी तथा अनेरापीहे करावी, सूआमाहे करावी। श्री सिद्धारथराजा ते श्रीपारसनाथरइ सासणइ श्रावकछे, तेणे पूजा कीधी, पछे पर निषेधइ छइ ते सास्त्रविरुद्ध छइ, आपणइं घररा आचार । ५२। मोद ५२ मे।-(भाषा- भरत२ मिना सुत દિવસ ૧૨ ઘરના દેરાસરની પૂજા ન કરે, તે પણ પોતાના धरन। माया छ, शारवि३५ छ. म ? ॥२६५ - ४८५सूत्रमा श्री महावी२०१मना अधिारे “जाए दाए भाए करे कारवेइ. " मामा रे यज्ञ ते देवपूजविशेष छ, श्री। સિદ્ધાર્થ રાજાએ તે પિતે પૂજા કીધી છે તથા બીજા પાસે કરાવી છે, સૂતકમાં કરાવી છે. શ્રી સિદ્ધાર્થ રાજ તે શ્રી પાર્શ્વનાથના શાસનમાં શ્રાવક છે, તેમણે પૂજ કરી, પછી ખરતર નિષેધે છે તે શાસ્ત્રવિરૂદ્ધ छ, पोताना धरनो मायार छ. ” (तिले ५२) - वोल ५३ मो-पर० श्रावण २ थाइ तिवारे पजूसण 'पहिलइ श्रावणि न करइ, बोजइ श्रावणि करइ, भाद्रवा २ होइ 'तिवारे पहिले भाद्रवे करे, एवं दिन ५० चउमासाथी राखे, + "करेत्ता" प्र। Jain Educationa International For Personal and Private Use Only Page #61 -------------------------------------------------------------------------- ________________ ૪૨ [ अने काति २ थाइ तिवारइ पहिल काती चउमासा करे, एवं दिन ७० पडिकभ्यां पजूसणाथी राखे । सो हिवइ जिवारइ श्रावण २ थाइ तिवारे भाद्रवा छोडि बीजा श्रावण करइ, जिण वारइ आसु बि थाइ तिवारे काठी छोडी आसुमांहे कांई न करइ ? जेह भणी काती चउमासा दिन १०० हुवइ अने पजूसण पडकम्या पछे दिन ७० रहणा कह्या सिद्धांतमां । तथा जे फागुणच उमासा बीजा फागुणई करई, आसाढ - चउमासा बीजइ आसाढ करइ, तु काति २ हूवा थकां चमासा पहिल कातिर करइ ! इम करतां *तिणने आघापाछा विघट | तपा अधिकमास [ पहिला ] वधते मास १ पहिला * गुण नही पाळला गणे, खरतर किहां पहिला मांस गिणई, किहांई पछला गिणई, आपणा गच्छाचार । दाय आवे तेम करे । ५३ । मोक्ष प3 भो- (भाषा ) - " भरतर श्रावण में थाय ત્યારે પયૂ ષણ પહેલે શ્રાવણે ન કરે, બીજે શ્રાવણે કરે, ભાદરવા એ હાય ત્યારે પહેલે ભાદરવે કરે, એ પ્રમાણે ચામાસાથી દિવસ પચાસ રાખે અને કારતક એ થાય ત્યારે પહેલે કારતકે ચામાસી કરે, એ પ્રમાણે પયૂષણા પ્રતિક્રમણથી દિવસ સીત્તેર રાખે. હવે, જ્યારે શ્રાવણ એ થાય ત્યારે ते लाहरखो छोडी जीन श्रावांगे (प्रेम) पुरे छे (तेल) જ્યારે આસા એ થાય ત્યારે કારતક છોડીને આસામાં કેમ * " तेहनइ" प्र० । x "न गणइ" प्र० । Jain Educationa International For Personal and Private Use Only Page #62 -------------------------------------------------------------------------- ________________ બેલ-૫૪] નથી. કરતા? કારણે કારતક માસી દિવસ સ થાય છે, અને પર્યુષણ પ્રતિક્રમ્યા પછી સિદ્ધાંતમાં દિવસ સીર રહેવાનું કહ્યું છે. તથા જે ફાગણ માસી બીજા ફાગણે કરે, અષાઢ માસી બીજે આષાઢે કરે, તે કારતક બે થાય ત્યારે મારી પહેલે કારતકે કરે ! એમ આઘું પાછું કરતાં તેને વિરોધ આવે છે. તપ અધિક માસે પહેલો મહિને ગણે નહિ, પાછલે ગણે, ખરતર ક્યાંક પહેલે માસ ગણે, ક્યાંક પાછલે ગણે, પિતાના ઘરનો આચાર છે ! દાવ આવે તેમ કરે છે.” (ઈતિ ભેદ ૫૩) बोल ५४ मो-खर० सरव तिथी घटे +उपली तिथि लेवइ, तउ चउदसि पूनिममांहे काई लेवइ ? ते किम को(हो)ई, जेह भणी पंचमी घटती चरथिमाहे लेवइ तउ चउदसि घटती पूंनिममाहे छेवइ ते न जुडइ, *तिणने चउदसि तेरसमाहे सीधी जुडइ, घरना आचार जे छे ते आगे पाछे जुडइ नही।५४। બેલ ૫૪ -(ભાષા)- ખરતર સર્વ તિથિ ક્ષયે ઉપલી–પહેલી તિથિ લે છે, તે ચૌદશ (ક્ષય) પુનમમાં કેમ લે છે ? તે કેમ ઘટે? કારણ પાંચમ ઘટે ત્યારે એથમાં લે, તે ચૌદશ ઘટતી પુનમમાં લે તે ન ઘટે, તેણે ચૌદશ તેરસમાં લેવી ઘટે, જે આઘુંપાછું કરે છે તે તેમના ઘરને આચાર છે, તે ઘટે નહિ. ” (ઈતિ ભેદ પ૪) + “જુદી” x “સેના" vs ૧૦. બોલ ૫૪ અને ૫૫ વાંચકને ખાસ વિચારવાની ભલામણ કરીએ છીએ. હાલની તિથિચર્ચામાં તે ખૂબ સારો પ્રકાશ પાડે તેમ Jain Educationa International For Personal and Private Use Only Page #63 -------------------------------------------------------------------------- ________________ ૪૪. [ તખભે बोल ५५ मा - खर० आठमि घटतीइ पोसह सात (मि)- मांहे लेवइ, तेणनइ गाढा वांका पडइ, कांई ? जिणे सातिमह છે. એનાથી તિથિચર્ચાના લવાદે આપેલે નિણૅય શાસ્ત્રાનુસારી છે-બ્યાજબી છે અને તે મુજબ આરાધના કરતા આવતા વ શુદ્ધ શ્રી તપગચ્છ સમાચારીના પાષક છે, એ સ્વતઃ પૂરવાર થઈ જાય છે. આ ખેાલે સવ તિથિઓને આશ્રીને જ્યાં જ્યાં આરાધના કરવાની આવે ત્યાં ત્યાં ક્ષય હાય ત્યારે પૂર્વની તિથિ અને વૃદ્ધિ ડ્રાય ત્યારે બીજી તિથિ લેવાનુ જણાવે છે, ખરતા તેમાં પોતાને કાવે તેમ આ પાલ્લુ' કરે છે, તે તેમના ઘરના આચાર છે, એમ પણ સ્પષ્ટ જણાવે છે. આથી વત્તમાનમાં જે કલ્યાણ પવી, ખીજાર્દિ પી અને પૂર્ણિમાદિ પીએની ક્ષય-વૃદ્ધિ પ્રસંગે પોતાને દાવ આવે તેમ જુદું જુદું આધુ પા કરે છે, જેમકે-ક્ષયપ્રસંગે -કયાંક પૂતિથિ લે છે અને તેમાં સંયુક્ત આરાધના પણ કરે છે, કયાંય પૂર્વતિથિને ક્ષય કરી નાખે છે, ક્યાંક ઉત્તર તિથિના ક્ષય કરી નાખે છે, કયાંક પૂતર તિથિને ક્ષય કરી નાખે છે, વૃદ્ધિ પ્રસંગે કયાંક ફેરફાર કર્યાં વિના ખીજી તિથિ લે છે, ક્યાંક પહેલી તિથિ લે છે, કર્યાંક પૂર્વની તિથિ વૃદ્ધિ જ કરી નાખે છે ક્યાંક પૂતર તિથિની વૃદ્ધિ કરી નાખે છે, આમ સરજી ફાવે તેમ તિથિની અને તેની આરાધનાની આધીપાછી કરી નાખે છે, અને તેના ‘ સંસ્કાર, ’‘ જોડીયાં પત્ર, 'જૈન મત પ્રમાણે ૫તિથિની ક્ષય-વૃદ્ધિ મનાય જ નહિ, જૈન પર પરા ઈત્યાદિ સૂીયાણા નામે બચાવ કરે છે, આ બધુ 4 અલટતું છે, શાસ્રસિદ્ધાંત કે સમાચારી કથા ય સાથે મળતુ નથી અને શાસ્ત્રકારે ઉપર ખરતરને જણાવ્યું તેમ આ કરનારા પણ પેાતાના ધરને આચાર સેવતા' ઢાવાના દોષને પાત્ર ઠરે છે. આ વિષયમાં શ્રી તત્ત્વતર ંગિણી, તત્ત્વતરંગિણી ખાલાવાષ, પ્રવચનપરીક્ષા, શ્રી હીરપ્રશ્ન, સેનપ્રશ્ન આદિમાં 2 K < • Jain Educationa International For Personal and Private Use Only Page #64 -------------------------------------------------------------------------- ________________ पोसह निषेधइ छइ ! तथा आठम घटती जो नोंमेंई कल्याणिक हुवइ तउ पणि खर० पोसह सातममांहे लेवइ छे, ते काइ लेवइ ? जेह भणी तेहने कल्याणक -आराधे छे तेह भणी नवमिइं पोसह लीधा रुडां दीसइ, देहि ज इम लेवइ छे चउदस घटती पूंनिम मांहे पोसह. कर(का)इ परव जाणी लेवइ ? खर० इम कहइ 'तेरस आराध्य नही, चउदसि घटी तिवारइ. પણ સચેટ ખુલાસાઓ જણાવ્યા છે. જે ટિપ્પણામાં આવેલી ''ક્ષયવૃદ્ધિ માન્યામાન્ય કરવાની હેત તથા “ક્ષ પૂ૦” પ્રધષને અર્થ છે જે પૂર્વ કે પૂર્વતર તિથિ વગેરેની ક્ષય-વૃદ્ધિ કરી નાખવાને પણ હેત તે ઉપર્યુક્ત બેલેમાં જે રીતે વસ્તુ કહેવાઈ છે તેનાથી જુદો જ રીતે કહેવાઈ હોત, અને ખુદ્ર એ વર્ગના અનુગામી આ. વિજયકુમુદસુરિજી સ્વકૃત સેનપ્રશ્નના ભાષાંતરમાં તેવો અર્થ જરૂર દર્શાવી શક્યા હતા, પરંતુ તેમ તેઓ કરી શક્યા નથી. યદ્યપિ કહેવાતી પરંપરાના પૂર્વગ્રહથી તેઓએ કેટલેક ઠેકાણે વસ્તુ મરડી છે, તથાપિ “ક્ષય હોય ત્યારે પૂર્વ તિથિ કરવી (લેવી) અને વૃદ્ધિ હોય ત્યારે પહેલી છોડીને બીજી કરવી (લેવી), બાકી ઉદયતિથિ કરવી (લેવી)' એ સત્ય તેમનાથી છુપાવી શકાયું નથી જ. આ લેકેએ પ્રવૃત્તિના નામે ગરબડાધ્યાય એવો તે અપૂર્વે ચલાવવા માંડ્યો છે કે બીજ, પાંચમ વિગેરે પછી ત્રીજ, છઠ વિગેરેને ક્ષય હોય ત્યારે તેને બદલે એથ, સાતમ વિગેરેને ક્ષય કરે છે અને એકમ વિગેરે બે કરીને પહેલી એકમ વિગેરેને દિવસે બેસતું. વર્ષગૌતમકેવલપર્વ વિગેરે કરે છે. એમને પૂછો કે તમે પહેલાં આવું કરતા ન હતા, હવે કેમ કરે છે? આવી આવી નવી નવી પ્રવૃત્તિઓ જેઓ કરે છે તે પણ સઘળે ય તેમના ઘરને જ ન આચાર હોય તેમ સાબીત થાય છે. * “જિષ્ણુ” કા * મા ” બ૦ : Jain Educationa International For Personal and Private Use Only Page #65 -------------------------------------------------------------------------- ________________ [ તખભેદ દૂનિક પાત્ર છે, તેમાં અને જોર જેવાં, આ ઘટતી - मइ कल्याणकपोसहरा दीन छोडी जे सातममांहे पोसह करे छे तिणनई घणां वाक पडे छ, आगइ पाछे जुडता नथी, *तिआं भूला किठइ ठाम नावह । तपा मास तथा तिथि वधइ तिवारइ पाछली लेवइ, खर० पहिलि लेवइ, कठेई पाछली पणि लेवइ, आपणा दाय आवे तिम करे, तेणइं आगे पाछे न जुडइ, श्रीतत्वारथभाखमाहे कह्या-'मास तथा तिथि वघड ते पाछली लोजइ,' तिण मेलि तिहीन लेवइ छ।।५५। બોલ ૫૫ મો-(ભાષા)-“(અ) ખરતર, આઠમ ઘટતે સાતમમાં પિસહ લે, તેને માટે આ ખૂબ વિરોધ પડતું છે, કેમ ? તેણે સાતમે પિસહ નિષેધ્યે છે ! તથા આઠમ ક્ષયે જે નમે કલ્યાણક હોય તે પણ ખરતર સાતમમાં પિસહ લે છે, તે કેમ લે છે? જે કારણથી તેને કલ્યાણક આરાધ્ય છે તે કારણથી નમે પોસહ લીધે રૂડો દીસે, ત્યાં જે સાતમ લે છે તે ચૌદશ ઘટતી પુનમમાં પર્વ જાણે કેમ લે છે ? ખરતર એમ કહે છે કે “તેરસ આરાધ્ય નથી, ચૌદશ ઘટી ત્યારે પુનમ પર્વ છે, તેથી અમે પિસહ લઈએ છીએ,” તેમને આઠમ ક્ષયે નેમ કલ્યાશુક પિસહન દિવસ છોડી જે સાતમમાં પિસહ કરે છે તે ખૂબ વિરોધ આવે છે, આઘુંપાછું કરે છે તે ઘટતું નથી. મૂલના ભૂલ્યા તેઓનું કયાંય ઠેકાણું આવતું નથી ! (બ) તપા, માસ તથા તિથિ વધે ત્યારે પાછલી– * “તણાંના મુહાવિદા કામ બાવા?” Jain Educationa International For Personal and Private Use Only Page #66 -------------------------------------------------------------------------- ________________ मोड-५] બીજી લે છે, ખરતર પહેલી લે છે, ક્યાંક બીજી પણ લે छ, पोताना हा मावे तेम ४२ छ, तेने माम, माधुपाछु ન ઘટે, શ્રી તત્વાર્થભાષ્યમાં “માસ તથા તિથિ વધે तो मील सेवा' युछे, ते भाट तपातम छ... (ति से ५५) ___ बोल ५६ मो-पर० चतुरपर्वी कल्याणकरा दिन टालि अनेरइ दिनइ पोसह न मानइ, ते खरतर दिन ४० पोसह उपवास आंबिल एकासणा करइ-उपधान वहइ तिवारे पोसह उपधानमांहे करइ, बीजी पेठे न करइ, ते कह(उ)इन सास्त्रइ कह्या छ ? पोसह तु एवं प्रकार चार-आहार, सरीर• सकार, बंभचेर, अवावार, एवं देसत सरवत मिली भाग ८ हुवइ, ते श्री आवस्यक तथा पंचासकमत्र *विरतमाहे जिणवल्लममूरिकृत पोसहविधि प्रकरणमांहे तिहां पणि भागे ८ करणा कह्या, परं उपधानरा नाम किहां न कह्या, तिहां पणि सदा 'दिनाई करवा कह्या । हिवइ जिके उपधानरा नाम लड़ दिनाई पोसह करे छे *तिणनइ पूछिजइ-जु इसहा किठइ कह्या 'उपधाने पोसह कीजे दिन २०१४० लगइ, बीनी परि न कीजइ ?' ते इसडा कठेइ कह्या नथी-'उपधाने पोसह कीजई' ! 'उपचाने पोसहरा कह्या छे' ते पणि आपणा गच्छरी चालि घररी रीति छे, सास्त्रमांहे नथी। रूडी परिद पूछियो। "चतुःपर्वो" प्र० । = "इ इशा" प्र । वृत्ति० प्र०। + दिनई प्र० तेह०प्र० . Jain Educationa International For Personal and Private Use Only Page #67 -------------------------------------------------------------------------- ________________ [ તoખભેદ श्रीमहानिसिथमांहे उपधान सरवरा दिन, तप-उपवास, आंबिल, निवी, एकासणा बोल्या छे, परं विहां पणि इसटा न कह्या जे-'पोसहमांहे उपधान वहीजे !' जिके दिनाई पोसहि मानइ ते उपधानर्माहे मोसह करइ संवरमाहे रहइ तिणने रूडा दिसइ, परं जे दिनाई पोसह न मानइ तिहने पोसहिमांहे करवा नही अने तेहनी पोसहिमांहे उपधान बहणरा ठाम नही। : पर० जिणप्रभसूरि विधिप्रपामांहे गांठरा घाल्या अरथ सास्त्रविरुध मन कल्प्या, पोसहिरा दिन उपधानरा नाम परतररा आणे छे, बीजा टाले छे। श्रीजिनवल्लभमरिकृत पोषधविधिमकरणसूत्र तेहनी *विरति आपणी जोडी, तिणमाहे सूधा वखाण्या छे, ते टीका मूलगी *राषीने हिवडां नवी 'संवत् १६६१ टीका जोडी सत ४५ +एणइ भट्टारक पाटणमांहे [तिणमांहे ] इसडा कह्या 'उवहाण वही करे विजा न करइ' ते सास्त्रविरुद्ध छे, परं जूने सास्त्रे ए अरथ नथी। खरतरनइ समाचारी घणेरी सर्व जिणप्रभसूरीइ रागद्वेषह फेरी दीसइ छ । श्री अभेदेवमूरि तथा जिणवल्लभम्मूरिनी समाचारी मुहे कहे, पर तेहना लवलेस आज नथी, पिछली समाचारी निणप्रभसरिइ नवी थापी छे, तेणइ सरव बोल एहना विघटइ छ -एतो जाणयो। ५६।। * वृत्ति प्र०। x राखी नहीं प्रा। + प० प्र०। क० प्र०% पतु प्र०। - આ પાઠ ગ્રંથકર્તાના સમયનું પ્રમાણ બતાવવા માટે સમર્થ છે. Jain Educationa International For Personal and Private Use Only Page #68 -------------------------------------------------------------------------- ________________ માલ-૫૬ ] ૪ એલ ૫૬ મા–(ભાષા)– ખરતર ચતુષ્પવી અને કલ્યાણુકના દિવસ છોડી ખીજે દિવસે પેાસહ માનતા નથી; તે ખરતર ચાલીસ દિવસ પાસહ–ઉપવાસ–આંબેલ–એકાસણા કરે છે, ઉપધાન વહે ત્યારે ઉપધાનમાં પાસહુ કરે છે, સિવાય બીજે દિવસે નથી કરતા, તે કયા શાસ્ત્રમાં એવુ કહ્યું છે ? પાસહ તા ૧–આહારત્યાગ, ૨-શરીરસત્કારત્યાગ, ૩–બ્રહ્મચર્ય અને ૪–અવ્યાપાર, એવ દેશથી તથા સથી મલી આઠ પ્રકારે હાય છે, તે શ્રી આવસ્યક તથા પોંચાશકસૂત્રવૃત્તિમાં ( તથા ) જિનવલલભસૂરિષ્કૃત સહવિધિપ્રકરણમાં પણ આઠ પ્રકારે કરવા કહ્યો છે, પરતુ ઉપધાનનું નામ કચાંય કહ્યું નથી. ત્યાં પણ હુંમેશ દિને કરવા કહ્યો છે. હવે જે ઉપધાનનું નાંમ લઈ ( અપ ) દિને પાસધ કરે છે તેને પૂછજો કે એવું કયાં કહ્યું છે કે ઉપધાનમાં દિવસ ૨૦૪૦ સુધી પાસહ કરવા, ખીજે ન કરવા ?’ ‘ ઉપધાનમાં પેાસહ કરવા, (જે ન કરવા )” આવું તે કયાંય કહ્યું નથી. ઉપધાનમાં પેાસહુનુ કહે છે તે પણ (ખરતરની) પેાતાના ગચ્છની ચાલેલી ઘરની રીતિ છે, શાસ્ત્રમાં નથી. રૂડી પેરે પૂછજો. શ્રી મહાનિશીથમાં ઉપધાન સના દિવસ, તપ–ઉપવાસ, આંબેલ, નિવી, એકાસણા કહ્યા છે, પણ ત્યાં એમ નથી કહ્યુ કે પાસહમાં ઉપધાન વહેવાં.'! જેએ અપવ દિવસે પણ પાસડુ માને તેને ઉપાધાનમાં પાસહ કરી સંવરમાં રહે તે રૂડું દેખાય છે, પરંતુ જેઆ (એ પ્રમાણે અપ) દિને પાસડ ન માને તેણે (ઉપધાન) પાસડુમાં કરવાં (ઘટે) નહિ, અને તેઓને પાસહમાં ઉપધાન વહેવાને Jain Educationa International ઃઃ For Personal and Private Use Only Page #69 -------------------------------------------------------------------------- ________________ ૫o [ તખભેદ આધાર નથી. ખરતર જિનપ્રભસૂરિએ વિધિપ્રપામાં શાસ્ત્રવિરૂદ્ધ અર્થ મનકલ્પિત ગાંઠના ઘાલ્યા (છે) (તે) ખતરને (અમાન્ય છતાં અપર્વ) દિવસે ઉપધાનના નામે પિસહ લાવે છે, બીજે ટાલે છે! શ્રી જિનવલ્લભસૂરિકૃત પિષધવિધિપ્રકરણ સૂત્ર (છે), તેની ટીકા (તેમની) પિતાની (જ) કરેલી (છે) તેમાં (શાસ્ત્રના અર્થ) સાચા કહ્યા છે. તે ટીકા છૂપાવી રાખીને હમણાં સંવત ૧૮૬૧ માં નવી ટીકા જેડી તેના સૂત્ર ૪૫ માં “પાટણમાં ભટ્ટારકે–ઉપધાનવાહી (પાસ) કરે, બીજા ન કરે, એમ કહ્યું છે), તે શાસ્ત્રવિરૂદ્ધ છે, કારણ જૂના શાસ્ત્રમાં એ અર્થ નથી. ખરતની સર્વ સમાચારી માટે ભાગે જિનપ્રભસૂરિએ રાગદ્વેષે કરી ફેરવી દેખાય છે. ખરતરે શ્રી અભયદેવસૂરિ તથા જિનવલ્લભસૂરિની સમાચારી મેઢે કહે છે, પરંતુ તેને લવલેશ આજે (પાલતા) નથી, પાછલી સમાચારી જિનપ્રભસૂરિએ નવી સ્થાપી છે, તે કારણથી એના સર્વ બેલ વિઘટે છે અર્થાત્ ઘટતા નથી, એટલું જાણજે.”(ઈતિ ભેદ પદ) - बोल ५७ मो-पर० चतुपरवी कल्याणकटालि जे अनेरइ दिने पोसह न मानई तेहने भादवा मुदि ४ रा कीधा न सूझे, ते किम करे ? कांई ? जेह भणी भाद्रवा मुदि ४ कल्याणक पणि नही चतुरपरवी पणि नथी । अने वली किण ही साने करणा कह्या ते दिखाडे तो प्रमाण, जुता 'भादरवा सुदि४ ૧૧-આ પાઠથી આ ગ્રંથકત્તની સાલ-સંવતને પત્તો બરાબર લાગી જાય છે. Jain Educationa International For Personal and Private Use Only Page #70 -------------------------------------------------------------------------- ________________ એલ-૫૮ ]. पोसह कीजइ' ते अक्षर नथी, *तिणने ते दिनरा कीधा न सूझइ, अवइ जिके दिनाई मानई तेहनइ सख समा छइ। ५७। બાલ પ૭ મે-“ખરતર ચતુષ્યવિ કલ્યાણક ટાળી, જે અન્ય દિવસે પિસહ ન માને તેમણે ભાદરવા સુદ ૪ ન કર્યો સૂજે–ઘટે નહિ, તે શા માટે કરે છે? કેમકેભાદરવા સુદ ૪ કલ્યાણક પણ નથી, ચતુષ્પવુિં પણ નથી. અને વલી કોઈ શાસ્ત્રમાં કરવા કહ્યા છે, એમ દેખાડે તે પ્રમાણ, પણ “ભાદરવા સુદ ૪ પિસહ કર ”તે અક્ષર નથી, માટે ખરતરને તે દિવસને કર્યો પોસહ કામ લાગે નહિ, અને જેઓ બધા ય દિવસે માને છે તેમને તે બધું સરખું છે–વિરોધ આવતું નથી.” (ઈતિ ભેદ પ૭) बोल ५८ मो-सिद्धांतमाहे घणे ठामे "अन्नदा શારું મનમાં ઉત્તર નિ”િ —લ આવकरइ अधिकारे घणे ठामे कह्या । सूत्रमांहे 'अन्नदा कदाइ' कहता अनेरइ कही दिनइ 'अठम' कहता त्रिहं उपवासे પોર શી અાવના છે અને સિદ્ધાંતપદે બિર छे, परं 'चतुरपरवी' न कही, ते पूछिज्यो-जु चतुरपरवीइ अठम पोसह कीधा ? ॥५८।। બેલ ૫૮ મે-“સિદ્ધાંતમાં ઘણે સ્થાને અન્યદા ક્યારેક ત્રણ ઉપવાસે પિસહ કર્યા,” એવું શ્રાવકના અધિકારે ઘણુ સ્થાને કહેલ છે. સૂત્રમાં પણ સારુ એટલે અન્ય કઈ દિવસે અન” એટલે ત્રણ ઉપવાસે પસહ * તે કર = વિના ઘા Jain Educationa International For Personal and Private Use Only Page #71 -------------------------------------------------------------------------- ________________ પર [ donos કર્યા. શ્રાવકના ઘણા સ્થાને સિદ્ધાંતમાં અધિકાર છે, પરંતુ 'यतुष्पवि' न ही, ते पूछने-'शु यतुपविये मभ पास ह्या छ ?” (ति लेह ५८) . बोल ५९ मो-खर० जे तप छठ अठम अठाई पाखखमण करइ तेणइ पणि पाणी टाढा कसेलारा लेवे छइ, ते सिद्धांतविरुद्ध दीसे छे, काई ? जेह भणी-त्रिहुं उपवासे ऊपरे पाणी उन्हा लेणा कहा, श्रीकल्पसूत्ररी सामाचारीमांहे "विकठ(ट)भत्तीणं भिक्खू एगो उन्होदए"। ते साधु तथा श्राव कांने त्रिहुं उपवासा उपरांति एक +उन्हो पाणी लेवो कह्यो, ते पूछयो-बीजा लेवे ते किम ? । ५९ । मोर ५६ मे-" भरत२२ ७४, मम, मट्टी, પાખમણ કરે તેમાં પણ પાણી ટાઢું કસેલાનું લે છે, તે સિદ્ધાંતથી वि३८ हेपाय छ, म ? २४-श्री ६५सूत्रनी सभाચારીમાં “વિકટ તપસ્યા કરનાર સાધુને એક ઉષ્ણ પાણ” (छत्याहि अक्षरोथी) त्र वास. ९५२ अन्हु (आणे) પાણી લેવાનું કહ્યું છે. તો સાધુ તથા શ્રાવકને ત્રણ ઉપવાસ. ઉપર ઉડું પાણી લેવાનું કહ્યું, (છતાં ખરત) બીજું કેમ छ ? ते पूछते.” (धति मे४ ५८) बोल ६० मो-खर० अणसणमांहे पाणी ताढा कसेलारा लेवइ छे, जती तथा श्रावक । ते कल्परी समाचारी मांहे ' अणसणमांहे एक उन्हो पाणी लेणो कह्यो' ते ताडो * कनइ प्र०। + उन्हु प्र० ०णु प्र०।। Jain Educationa International For Personal and Private Use Only Page #72 -------------------------------------------------------------------------- ________________ 13 मो.-.] छेवइ छे ते सास्त्रविरुद्ध छइ । तिणे सूत्र विराध्यां छइ । तपा सदा अणसणे उन्हा लेवइ छ । ते पूछियो । ६०। બેલ ૬૦ મે“ખરતર યતિ તથા શ્રાવક અનશનમાં પાણું ટાઢું કસેલાનું લે છે, તે કપની સમાચારીમાં “અનશનમાં એક ઉહું પાછું લેવા કહ્યું,” જે ટાઢું લે છે તે શાસ્ત્રવિરૂદ્ધ છે. તેમણે સૂત્ર વિરાધ્યાં છે. તપા હંમેશાં मनशनमा हुँ ५५ ले छे. ते पूछन्ने.” (ति मे ६०) बोल ६१ मो-खर० यति अणसणरइ विषयइ पाणी राति लेवइ छाइ, ते किम ? सु सामावारिइंसाधु वीरतियांने रातें पांणी लेवा निषेध्या छे, जेह भणी पंच महाव्रत तेहबुं छठं रातीभोजनविरमण कह्या, एक व्रत भागइ सर्व व्रत भंग हुइ, विणइ मेलइ साधूने राते अणसणमांहे पाणी निषेध्यां छे । श्रीपचखाणभाष जिणवल्लभमरिकृतमाहे पाणी राते साधुनें निखेध्या छइ"चउहाहारंतु नमो, रत्तं(त्ति) पि मुणीण सेस तिह चउहा। निसिपोरिसिपुरिमड्ढेगासगाई, सड्ढाण दु-ति-चउहा ।।" १४ गाथा छ । श्री आवस्यकादिकमांहे पणि निषेध्या छ । सु ए बोल एणि सूत्रविरुध छे ? गाढा वांक पडे छे, ते पूछियो । ६१। બેલ ૬૧ મે-“ખરતર યતિ અનશનને વિષે પાણી રાત્રે લે છે, તે કેમ? સાધુ ચારિત્રીયાને સમાચારમાં રાત્રે ____x चारितियानह प्र.। = ०ष्ये प्र०। Jain Educationa International For Personal and Private Use Only Page #73 -------------------------------------------------------------------------- ________________ [ તખoભેદ પાણી લેવું નિષેધ્યું છે, કારણ પંચમહાવ્રત તેવું છછું રાત્રીભેજનવિરમણ વ્રત કહ્યું છે, એક વ્રત ભાગે સર્વ વ્રત ભંગ થાય, તે માટે સાધુને રાત્રે પાણુ નિષેધ્યું છે. જિનવલ્લભસૂરિકૃત પચ્ચખાણુભાષ્યમાં (ગાથા ૧૪) સાધુને રાત્રે પાણી નિષેધ્યું છે– મુનિને નવકારશી અને રાત્રી પચ્ચખાણ ચોવિહાર, બીજાં તિવિહાર, વિહાર શ્રાવકને રાત્રિ, પિરસી, પુરિમાઈ, એકાસણાદિ પચ્ચખાણ દુવિહાર, તિવિહાર અને ચેવિહાર પણ હાય.” - શ્રી આવશ્યકાદિકમાં પણ નિષેધ્યું છે, તો શું આ બેલ તે સૂત્રથી વિરૂદ્ધ છે? ખૂબ વિરોધ આવે છે, તે પૂછજો.” (ઈતિ ભેદ ૬૧) बोल ६२ मो-"भगवन् ” +सबद किहां निखेध्या छे जे खरतरा न कहइ ? तपा कहे छे । सु ? 'भगवन, सबद उगम ठाम आलोयण पडिकमणइ सास्त्रमांहे कह्या छ । પવન’ *પૂનઃ છે, તપ કરે છે ! દ૨ા બાલ ૬૨ મે-“ખરતા જે “ભગવાન” શબ્દ નથી કહેતા તે ક્યાં નિષે છે? તપા કહે છે. કેમ?’ ભગવદ્ ” શબ્દ આયણ પ્રતિકમણ શાસ્ત્રમાં ઠામ ઠામ કહ્યો છે, “ભગવદ્ ” પૂજ્ય શબ્દ છે, તેથી તપા કહે છે.” (ઈતિ ભેદ ૬૨) बोल ६३ मो-खर० देव जुहारता 'जावंति चेइआ.' कहीने ' जावंति(त) के वि साहू' आवइ, तेथि खमासण नः + રદ so * પૂરાદા Jain Educationa International For Personal and Private Use Only Page #74 -------------------------------------------------------------------------- ________________ मोड-१५] ૫૫ देवइ, तपा० खमासण देवइ, खमासण देई पछइ 'जावंति केवि साह' कहइ । ते खमासण दे णी कही छे । ६३ । मोर १३ मे-" भरत२ चैत्यवन २०i जाति चेइआई० सूत्र. डीन जावंति केवि साहू. यावे त्यां ખમાસમણ આપતા નથી, તપા આપે છે,-ખમાસમણ यापी पछी 'जावंति केवि साहू ' ४ . ते (शास्त्रमा) सभासम वानु हुं छे.” (ति ले ६३) बोल ६४ मो-खर० कसेलेरा. पाणी लेवइं छे, ते कसेल आहार कह्या छे, भीबृहत्तकल्पमांहे तथा मेरुसुंदररा कीधा बालावबोध खडावस्यकरा छइ ते माहे पणि कह्या छ । ते मेरुसुंदर खरतराना उपाध्याय छे। तपा त्रिफला लेवे छे, ते त्रिफला अणाहार छे सास्त्रे । ६४।। मोद६४ भो-“ भरत२ सेसान पा से छे, ते કસેલા આહારિ છે, એમ શ્રી બૃહત્ક૯૫માં તથા મેરૂસુંદરના કહેલા આવશ્યકના બાલાવબોધમાં પણ કહ્યું છે, મેરૂસુંદર ખરતરના ઉપાધ્યાય છે. તપા ત્રિફલા લે છે, તે त्रिता समां मना ४ा छे.” (ति ले १४) - बोल ६५ मो-खर० श्रावक जे उपवासे पाणी एक लेचइ छे, ते कठइ कह्या ? पचखाणभाखमांहे पाणी लेणा कह्या, पांणीरा छ आगार जती तथा श्रावकनां कह्यां विविहार पचखाणमांहे, सु खरतर श्रावक पांणीरा आगार न करे, xcणा कहा प्र०। भाष्यप्र०। Jain Educationa International For Personal and Private Use Only Page #75 -------------------------------------------------------------------------- ________________ ૫૬ | તoખભેદ तेहना जती ६ आगार करे, ते किम ? श्रीपचखाणभाखमांहे गाथा " लेवेड आयामाई, इयरं सोवीर अच्छमुसिणजलं । धोवणबहुलससित्यं, उस्से इ]म मियर सित्थ विणा॥" २७ गाथामांहे आगार ६ पाणीरा कह्या तिविहारपञ्चक्खाणइं, ते न करइ तिणना पञ्चक्खाण किम सूझइ ? सर्व आगार बावीस आ ज छे, तिणमांहे आगार ६ पाणीरा खर० श्रावक न करइं, ते तपा जती-श्रावक[बे] बे ही करे छे । ६५। આ બોલ ૬૫ મે-“ખરતરના શ્રાવક ઉપવાસમાં જે એક પાણી લે છે, તે કયાં કહ્યું છે? પચ્ચખાણુભાષ્યમાં તિવિહાર પચ્ચખાણમાં સાધુ તથા શ્રાવકને પાણીના છે આગાર લેવા કહ્યા છે. તે ખરતરના શ્રાવકે પાણીના આગાર न ४, तेना साधुमे। ४, ते ? श्री ५२यमा - . ભાષ્યમાં ગાથા ૨૭ માં પાણીના છ આગાર તિવિહાર પચ્ચખાણે કહ્યા છે. તે ન કહે તેનું પચ્ચખાણ શી રીતે શુદ્ધ થાય? આ બધા મળીને જ આગાર બાવીસ છે. તેમાં છ પાણીના આગાર ખરતર શ્રાવક નથી કહેતા અને તપા साधु-श्राप सन्ने ४ छे.” (ति मेह ६५) __बोल ६६ मो-खर० पीपलीमूल अणाहार कहे छे, ते सास्त्रे आहार कह्या छे, बीजं पीपलीमूल सबला छे, निणयी Jain Educationa International For Personal and Private Use Only Page #76 -------------------------------------------------------------------------- ________________ પ૭ पर-३७ ] लोही संचरेश, ते अणहार नथी कह्या, वलि जे कहइ छे तिणने पूछियो-'दिखाडां ठाम ।' श्री पचखाणभाष्यमांहे अणहार द्रव्य कह्या, तिहां तु पीपलीमूल अणाहार न कयां, पीपलीमूल स्वादीममांहे छे, तपा सादिम कहे छे । ६६ । બોલ દ૬ મા–“ખરતર પીપરીમૂલ અનાહારિ કહે છે, શાસ્ત્રમાં તે આહારિ કહ્યા છે, બીજું પીપરીમૂલ શક્તિ આપનારા છે, તેનાથી લેહી ફરે છે, તે અનાહારી કહ્યા નથી, વળી જેઓ કહે છે તેમને પૂછજો કે-“સ્થાન દેખાડે.” શ્રી પચ્ચખાણુભાષ્યમાં અનાહારિ દ્રવ્ય કહ્યાં છે, ત્યાં તે પીપરીમૂલ અનાહારિ કહ્યાં નથી, પીપરીમૂલ સ્વાદિમમાં છે, तu -पाभि ४ छे.” (ति मे १६) । बोल ६७ मो-खर० पडिकमतां 'तस्स धम्मस्स' न कहे, वली पूछयाधी इम कहइ जे-'उउतां मनमांहे हलवेसइ कहीयइ', ते पणि सूत्रविरुध छइ, श्री वंदीतु आवस्यगसूत्ररा चउथा अध्ययन पडिकमणसूत्र[रा] छे, ते परिपूरण 'वंदामि जिणे चउब्बीसं ' लगे छे, तपा सरव पूरा वंदीत्तु कहे छे । तथा 'संवत् १६२२ श्रीविकानेरमांहे खरतरना भट्टारिकाना सामाचारीना बोल २९ जोडया छे, तीणमांहे लिख्या छे'वंदिते* श्रावक गाथा ४२ गुणे,' ते पाखीरा पडिकमणे वंदते ऊभा गुणतां (हता), इसा हिवणा आचरणा कोधां x oरह प्र + जु प्र० । = ०द३०। रक० प्र०। * ०त्तु प्र । Jain Educationa International For Personal and Private Use Only Page #77 -------------------------------------------------------------------------- ________________ ૫૮ | તખભેદ [ हता], पछे पूज्य सूजा जेसलमेरना* संवत् १६३४ मट्टारकपासें गाहा ५० वली करावी छे, मुअ जीसं 'तस्स धम्मस्स' न कहे ते पूछियो । ६७। બેલ ૬૭ મે-“ખરતર પ્રતિકમણમાં વંદિત્ત કહેતાં તરર ઘwo” નથી કહેતા. પૂછવાથી એમ કહે છે કે “ઉઠતાં મનમાં હળવેથી કહીએ છીએ.” આ પણ સૂત્રવિરુદ્ધ છે. શ્રી વંદિત્ત આવશ્યકસૂત્રનું ચોથું “પ્રતિક્રમણ” અધ્યયન છે, તે “ઘરા નિને ' સુધી પૂરૂં છે, તપા સર્વ વંદિત્ત પૂરું કહે છે. તથા બિકાનેરમાં ખરતરના ભટ્ટારકે સંવત ૧૯૨૨માં સમાચારીના ૨૯ બોલ કર્યા છે. તેમાં “વંદિત્ત શ્રાવક ૪૨ ગાથા કહે,” એમ લખ્યું છે. તે પાખીના પ્રતિક્રમણમાં વંદિત્તામાં એ પ્રમાણે ઉભા કહેતા હતા. હમણાં એવી આચરણ કર્યા પછી જેસલમેરના પૂજ્ય સંવત ૧૬૩૪ માં ભટ્ટારક પાસે વલી ૫૦ ગાથા કરાવી છે, જે “તર મeo' નથી કહેતા તેનું કારણ પૂછજો.” (ઈતિ ભેદ ૬૭) बोल ६८ मो-तपा श्रीकल्पसूत्ररी वाचना नव करे छे, खर० वाचना ११-१३-१५-१७ लगे करे छे, तेह ज खरतरा मगतीलाभरी जोडया कल्परा बालावबोधमांहे * * ૦માં પ્રવેશે ૧-૨ ગ્રંથકારને સમય સમજવા માટે આ વચન ઉપર પણ ધ્યાન આપે. ૧ર-આ વચન પણ ગ્રંથકારને સમય બતાવવા માટે સૂચક છે. Jain Educationa International For Personal and Private Use Only Page #78 -------------------------------------------------------------------------- ________________ मोदी-६८ ] वाचना ९ *आणी छे [एक एक वाचना छोडणरी पणिविध मांडणरी पणिविध रहिणरी गम कही छे ], अंतरवाच्य मांहे पणि नव वाचना कही, श्रीकल्पसूत्रमाहे 'पंचके' वनि पणि नव वाचनाना कहि, तेपणि(तपा) नव ज करइ, खरतर अधिका ओछा करइ छे, ते पूछिज्यो । ६८। બેલ ૬૮ મે-“તપા શ્રી કલ્પસૂત્રની વાંચના નવ रे छ, मत२ वांयना ११-१३-१५-१७ सुधी ४२ छ, તે જ ખરતર ભક્તિલાભના કહેલા ક૯પસૂત્રના બાલાવધમાં વાંચના ૯ લાવ્યા છે, અંતરવામાં પણ નવ વાંચના કહી છે, શ્રી કલ્પસૂત્રમાં પૈવ વચને કરીને પણ નવ વાંચના કહી છે, તપા નવ જ કરે છે, ખરતર વસ્તી माछी ४२ छ, ते पूछने. (हति ले १८) बोल ६९ मो-खर० श्रीकल्पसूत्र श्रीपजूसण पडीकम्यां पछे जे भाववा मुदि ८-११ लगे वाचे छे ते कीहे स्यास्ने कह्या ? भद्रवा मुदि ४ पडकम्या पाछे वाचणा निषेधी छे। तपा वाचना ९ वाचइ, तिण १२०० पणि नवमी वाचनामांहे वांचे पजूसणइ दिन, परं जुदा न वांचइ-वाचना जुदी न करे। ६९। બાલ દ૯ મે-“ખરતર શ્રી પર્યુષણ પ્રતિકમ્યા પછી શ્રી કલ્પસૂત્ર ભાદરવા સુદી ૮-૧૧ સુધી જે વાંચે છે તે કયા શાસ્ત્રમાં કહ્યું છે? ભાદરવા સુદિ ૪ નું પ્રતિક્રમણ કર્યા પછી વાંચના નિષેધેલી છે. તપા નવ વાંચના.. * कही प्र०। Jain Educationa International For Personal and Private Use Only Page #79 -------------------------------------------------------------------------- ________________ So [ ले વાંચે, તેમાં ખારસા પણ સંવત્સરીના દિવસે નવમી વાંચનામાં વાંચે છે, પરંતુ જુદા વાંચતા નથી.” (ઈતિ ભેદ ૬૯) बोल ७० मो - खर० गच्छे 'पोसह सामाईक पडिकमणा विण ठाया न सूझे' इम कहे छे, विणई पू*छी जे - ' इसडा कठे कां ?' ए (प)णि आपणा घररा आचार छे । तपार जो घणा हुबइ तर सही, नही तर एक जणउ पणि क्रिया - करे - पडिकमे पोसह करे । ७० । C मोस ७० भो-" भरतर गच्छमां 'पोसड, साभायऊ, પ્રતિક્રમણ ( અનેકની સાથે ) ઠાયા વિના ખપે નહિ” એમ કહે છે, તેને પૂછજો− એવું કયાં કહ્યુ છે ?’ એ પણ એમના પોતાના ઘરને આચાર છે. તપાને જો ઘણા હાય તેા ઠીક, નહિ તા એક જણેા પણ સામાયક, પેસહ, પ્રતિક્રમણ डिया उरे छे. " (छति लेह ७० ) ક્રિયા કરે बोल ७१ मो - गेवासुत्रनी राखडी, वासनि पुडी, देसपरदेसना श्रावक-श्राविकान देई मूके छे, (ते) इसढा कंठे कला छे ? श्रीनिसिथमाहे इम कहला जे 'साधु गृहीनइ राखडी देव तथा चूरणादिक देवे तो प्रायश्चित्त आवइ । तपा न देवड़ । खरवरांरा धर्म एकांत + अहलोक - परां मांडयां छे । ७१ । 66 બેલ ૭૧ મા ખરતર ગેવાસૂત્રની રાખડી, વાસક્ષેપની પુડી, દેશપરદેશના શ્રાવક-શ્રાવિકાને આપી મૂકે * ०छजो प्र० । आपो प्र + ३० प्र० : ०तत्पर प्र० । Jain Educationa International For Personal and Private Use Only Page #80 -------------------------------------------------------------------------- ________________ -७२] છે, તે આવું કયા શાસ્ત્રમાં કહ્યું છે? શ્રી નિશીથમાં એમ કહ્યું છે કે-સાધુ ગૃહસ્થને રાખડી આપે તથા ચૂર્ણાદિક આપે તે પ્રાયશ્ચિત્ત આવે.” તપ આપતા નથી. ખરતરને ધર્મ એકાંતે આલોક તત્પર માંડે છે.” (ઈતિ ભેદ ૭૧). बोल ७२ मो-खर० देवगुरुना ईछणा मानणा संसार निमित्तइ करइ, ते किठे कह्या ? तपा तो मित्थात कहे छ। खर० इम पणि कहे छे जे-'बाहिरिलानइ मानो जइ *तिणथकी मांडिलानई घणा कीधा रूडा!' सु सास्त्रमाहे इम कह्या ? आवसग बारहजारीमांहे 'जु संखेसराथंभणा दौजिके अहलोकरा ईछणा मानणा करइ ते लोकोतर मिथ्यात्व इसडा कह्या छे, ते लोकिक मिथ्यात्वथी भारी छे। वली मेरुसुंदर खरतरे उपाध्या छे, तिणे लोकीक-लोकोतर मित्था•तरा बोल ७०रा बालावोध कीधा छ, तिणमाहे पणि 'ईछणां मानणां लोकोतरमिथ्यात्व आग्या छइ ' सु! आज तउ खरतर मिथ्यात्व नथी कहता, 'ईछणां मानणां' घणा' एणइरे गच्छे कीजइ छ, तपा नहीं करता। ७२ । બોલ ૭૨ મે-“ખરતર સંસાર નિમિત્તે દેવ-ગુરૂની ઈચ્છા માન્યતા કરે છે, તે કયા શાસ્ત્રમાં કહે છે? તપા तो (तेने) मिथ्यात्५ ४ छे. सरत२ सेभ प अ छ - બહારનાને માનવા તેના કરતાં ઘરનાને માનવા સારા', શું શાસ્ત્રમાં એમ કહ્યું છે? આવશ્યક બારહઝારીમાં “જે શંખેશ્વર, સ્તંભનાજી આદિનું ઈહલેકાદિ સંબંધી ઈરછા - * तेहथी प्र०। ४ मिछात प्रा। Jain Educationa International For Personal and Private Use Only Page #81 -------------------------------------------------------------------------- ________________ કર [ તoખભે માન્યતા કરે તે લેાકેાત્તર મિથ્યાત્વ', એમ કહ્યું છે, તે લૌકિક મિથ્યાત્વથી ભારે છે. વલી મેસુંદર ખરતરગચ્છના ઉપાધ્યાય છે, તેમણે લૌકિક-લોકોત્તર મિથ્યાત્વના ખેલ ૭૦ ના બાલાવબાધ કર્યા છે, તેમાં પણ ઇચ્છા માન્યતા લેાકેાત્તર મિથ્યાત્વ કહી છે', હવે આજ તે ખરતર મિથ્યાત્વ નથી કહેતા, એમના ગચ્છમાં ઘણા ‘ઇચ્છા માન્યતા ' કરે છે, તપા નથી કરતા. ” ( ઇતિ ભેદ છર ) " વોરુ ૭૩ મો-૧૦ ‘નય વિદુયળ' ‘નય માયસી ? टालीने बीजा तित्थंकररा नमसकार पडिकमणे न कहे-न मुझे, एक श्रीपारसनाथना स्तवन बिना विजा कही तिथं. करना तवन पणि न कहे ! सु तिथंकर सरव सरीखा, परं जे हम कहे ' श्रीपारसनाथना ज नमसकार तवन कहना' ते रूडा न दीसइ, एसडा साखरा न्याय नथी जे 'एके* इजि वित्थंकरना नमस्कार स्तवन मुझे, ' तपा सरव वित्थंकरना तवन नमसकार पडिकमणे कहइ । ७३ । ', << બાલ ૭૩ મે- ખરતરને પ્રતિક્રમણમાં ‘ નય તદુથળ ’‘લય મઢાયલી (7) ’ સિવાય બીજા તીથંકરના નમસ્કાર કહેવા સુજતા નથી, એક શ્રી પાર્શ્વનાથના સ્તવન વિના બીજા કેાઈ તીર્થંકરના સ્તવન પણ કહેતા નથી. તીથ કર તો સ સરખા છે, પરંતુ જે એમ કહે છે કે- શ્રી પાર્શ્વ - નાથના જ નમસ્કાર સ્તવન કહેવા', તે ઠીક લાગતું નથી, શાસ્ત્રના એવા ન્યાય નથી કે− એક જ તીર્થંકરના નમસ્કાર × ૫૬ ૬૦{ * ૦૪ ૦| Jain Educationa International For Personal and Private Use Only Page #82 -------------------------------------------------------------------------- ________________ એલ-૭૫ ] સ્તવન ખપે, તપ સર્વ તીર્થકરના નમસ્કાર સ્તવન પ્રતિક્રમણમાં કહે છે”. (ઈતિ ભેદ ૭૩) बोल ७४ मो-ख. 'देवसीपाइछितरा काउसग कीधा तिवारपछे पडिकमणा पूरा +थीमा पछे वली श्रीयंभणापारसनाथरा काउसग तथा जिणदत्तमूरि-जिणकुसलमूरीरा काउसग्ग लोगस्स ४ रा करे छे, ते कठे कह्या ? पडिकमणारी क्रिया वधे ते पणि दोष आण्या छे, घाटा करे ते पणि दोष આવ્યા છે. ૭૪ | બાલ ૭૪ મે-“ખરતર “દેવસીએ પાયછિત્તીને કાઉસગ્ન કર્યા પછી પ્રતિક્રમણ પૂરું કરીને વલી શ્રી સ્તભન પાર્શ્વનાથને કાઉસગ્ગ તથા જિનદત્તસૂરિ–જિનકુશલસૂરિના કાઉસગ્ગ લેગસ અને કરે છે, તે કયાં કહ્યું છે? પ્રતિકમણની ક્રિયા વધે તે પણ દેષ કહ્યો છે, ઓછી કરે તે પણ દેષ કહ્યો છે. ૧૩ ” (ઈતિ ભેદ ૭૪) बोल ७५ मो-ख० पापीपडिकमणइ ठाता जिवारे मुहपती पडिलेहे तिवारइ पाखी मुहपती पडिलेहतां-नउकार ३गुणइ तित्थंकर, निणदत्तमूरि तथा जिणकुसलमूरि नाम लेई पछे पाखी मुहपत्ती पडिलेहे, मु पणि क्रिया वधे, + વાણીનદ્ ૧૩. આજે સૂતક તથા તિથિઆરાધનાના વિષયમાં ખરતર ગચ્છાદિકનું અનુકરણ કરીને જેઓ પૂજા વિગેરે ક્રિયાઓને ઉત્થાપે છે તથા શ્વમતિકલ્પનાથી અધિક કરવાને દેખાવ કરે છે તેઓ પણ ઉપલા દેશને પાત્ર થાય છે, એમાં શક નથી. Jain Educationa International For Personal and Private Use Only Page #83 -------------------------------------------------------------------------- ________________ ૬૪ [ તખભેદ अधिका ओछा अक्षर किरीयामाहे कहे तउ दोष ज्ञानतुं अतीचार लागे । तपा ' वंदामि जिणे चडवीसं ' कही पछे मासण देई मुहपत्ती पडिलेहइ, परं अठ नवि काई गुणे नहीं । ७५ । 66 ખેલ ૭૫ મે- ખરતર પુખ્ખી પ્રતિક્રમણ ઠાવતાં જ્યારે મુહુપત્તી પડિલેહે ત્યારે પહેલાં ત્રણ નવકાર ગણે, તીર્થંકર, જિનદત્તસૂરિ તથા જિનકુશલસૂરિનાં નામ લે, પછી પાખી મુહપત્તી પડિલેહે છે! આ પણ ક્રિયા વધે છે, ક્રિયામાં વત્તાઓછા અક્ષર કહે તે જ્ઞાનને અતિચાર રૂપી होष लागे छे तथा 'वंदामि जिणे चउव्वीसं' ह्या पछी ખમાસમણ દઇ મુહપત્તી પડિલેહે છે, પરંતુ અહીં વમાં કાંઈ નવું ગણતા અથવા કહેતા નથી.” (ઈતિ ભેદ ૭૫) , बोल ७६ मो - खर० ' साधवीने रुति* नावइ ' इम कहे छे, जिणदत्तसूरि वारि छइ तिण मेलि साधवीने रूति नावे, इ सु आज तु रुति प्रत्यक्ष आवती दीसह छइ, इसा कही नहं जिके सिद्धांतविरुध वचन बोले छे तिणनड़ घणु कुड पडइ छे। श्री भगवंतरे वारे तो सिद्धांतमाहे साधवीने रुतु आवती कही छे, परं निषेधी नथी, स्त्रीने रुतिधरम सदाई आवे । ७६ । એલ ૭૬ મા- ખરતર ‘ સાધ્વીઓને ઋતુ-માસિક ધર્મ ન આવે’ એમ કહે છે, કારણ જિનદત્તસૂરિએ અટકાવી છે. એ શું? આજ તે માસિક આવતા પ્રત્યક્ષ દેખાય " : विचह न कहइ प्र० । * ०तु प्र० । Jain Educationa International For Personal and Private Use Only Page #84 -------------------------------------------------------------------------- ________________ વચન मोस-७७ ] છે. આવું કહીને જેઓ સિદ્ધાંતવિરૂદ્ધ વચન બોલે છે તેમને ઘણે વિરોધ આવે છે. શ્રી ભગવંતના વખતમાં તે સિદ્ધાંતમાં સાધ્વીને તુ આવતી રહી છે, કિનતુ નિષેધી નથી, (भ) स्त्रीने तुधर्मशा माये.” (धति मे ७६) , बोल ७७ मो-खर० अदेखतांने आदेस सदाई तवन थुई वंदितुरा न देवइ, ते किसा सास्त्ररा न्याय छे ? अपुत्रीआने आदेस पाखी चउमासी पजसणरे दिन न देवड ते किसा स्यास्त्रना न्याय छे ? ते दिखाडो । में ते परतर नाम ते ] सरव अहिलोकऊपरे घणू वांछा करे छे, परं परलोक साधक नहीं दीसता, जे णरइ गछे श्री मलि* नेमि तथा श्री वीररी प्रतिमा घरे नांणीजे, संतानादिकरे कारणे। जे श्री एहवा तित्थंकर भगवंत बालब्रह्मचारी तेणथकी न टले तउ बीजा लोकथी किम टले ? हिवइ जिणि (संतानादिक) जा(जो)इ छे तेहने रिदइ एहवा लोकीक धरम वस्या छे"अपुत्रस्य गति स्ति, स्वर्गों नैव च नैव च । तस्मात् पुत्र मुखं दृष्ट्वा, पश्चाद्धर्म समाचरेत् ॥१॥" ते लोकीकधरम मिलता दीसे छे, परं लोकोत्तर धरममाहे जे बालब्रह्मचारी माहा मोटा तीरथ छे। तपा इसडा काई न माने करइ । ७७। . બોલ ૭૭ મે-“ખરતર આંધળાને સ્તવન, સ્તુતિ, વંદિત્તાના આદેશ કયારે ય આપે નહિ, તે કયા શાસ્ત્રને x oहनइ प्र। * लिनाथ प्र०। ह० प्र०। . Jain Educationa International For Personal and Private Use Only Page #85 -------------------------------------------------------------------------- ________________ [ તoખલેટ ન્યાય છે? પખી, માસી, સંવત્સરીને દિવસે અપુત્રીઓને આદેશ આપતા નથી, તે કયા શાસ્ત્રને ન્યાય છે? તે દેખાડે. અને તે ખરતરે સઘળા આલોક ઉપર ઘણી ઈચ્છા રાખે છે, પરંતુ પરલેક સાધક દેખાતા નથી, કે જેમના ગચ્છમાં શ્રી મલ્લિનાથ, નેમિનાથ, મહાવીરસ્વામિની પ્રતિમા સંતાનાદિકના કારણે ઘરમાં લાવવાની ના કહે છે. જે કલ્યાણકારી એવા બાલબ્રહ્મચારી તીર્થકર ભગવાન છે તેમનાથી (અનિષ્ટ) ન ટળે તો બીજા લેકથી કેમ ટળે? હવે જેમને સંતાનાદિક જ જોઈએ છે તેમના હૃદયમાં આવે લૌકિક ધર્મ વચ્ચે છે– અપુત્રિયાની ગતિ નથી, સ્વર્ગ તે છે જ નહિ, માટે પુત્રમુખ જોઈને પછી ધર્મ કર!” આવું લૌકિક ધર્મમાં મલતું દેખાય છે, પણ કેત્તર ધર્મમાં તે જે બાલબ્રાચારી છે તે મોટા તીર્થ રૂપ છે. તપા આવું કાંઈ માનતા કરતા નથી.” (ઈતિ ભેદ ૭૭) बोल ७८ मो-प्रतिष्ठा मालारोपण भट्टारक विना कोई न करावे, बीजारा कीधा न मूझे, ते किम छे ? तपारे तो सहू करावे छे । ७८ । ૧૪-તપગચ્છમાં હાલમાં કઈક કોઈક, ઘરદેરાસરમાં શ્રી મલ્લિનાથ, નેમિનાથ, મહાવીરસવામી રાખવાને નિષેધ કરતા જણાય છે, તે પણ કેવળ ખરતરગચ્છના અનુકરણ જેવું જણાય છે. એ પણ ધ્યાન રાખવું જોઈએ કે-જે આ ભગવાન ઘરદેરાસરમાં પધરાવી શકાતા ન હોત તે રાશીમેલાપચક્ર યંત્રના પ્રાચીન પત્રોમાં આ પ્રભુજીને તે તે નામ વાર ઉલ્લેખ કરત જ નહિ; માટે નિષેધવા યોગ્ય નહિ. Jain Educationa International For Personal and Private Use Only Page #86 -------------------------------------------------------------------------- ________________ यस-८०] मोद ७८ मे।-"मरत२ प्रतिष्ठा, भातारोपण, महा२४આચાર્ય વિના કેઈ ન કરાવે, બીજાની કરાવેલ ખપે નહિ, ते भ ? तपाने तो सौ शवे छे.” (अति लेह ७८) बोल ७९ मो-ख० माल पहिरे उपधान वहिता, ते जतीने माल पहिरणरा अधीकार नथी। माल पहिरणरा अधिकार श्रावकारा छे । ७९ । બોલ ૭૯ મે-“ઉપધાન વહેનાર માલ પહેરે તે साधुने परवान। अधि४२ नथी, (५२तरमा परे छे.) भार परवानो अधि२ श्रापळानो छ.” (ति लेह ७८) __ बोल ८० मो-ख० इरियावही विण पडिकमी राईभाछित विण कीयां प्रमाते तउ काजा न काढे, न सूझेइ, अनइं तेहि ज वली त्रीजा प्रहरनी पडिलेहणइ सांझे छूटा काजा काढीजे, पछे थापना पडिलेहे. ते काई ? जे प्रभाते न मूझे तो सांझे हरियावही विण पडिकमी काजा काढणा किम सूझे ? तपा इरियावही पडिकमी काजा काढे, पछे काना काढी वली ईरियावही पडिकमे, सांझे प्रभाते काई फेर नथी। जो पूछयो । ८०। मोर ८० मे.-" २२ रियापही अतिउभ्या विना, રાઈ પ્રાયશ્ચિત્તને કાઉસગ્ન કર્યા વિના પ્રભાતમાં તો કાજે કાઢતા નથી, કેમકે ખપે નહિ. અને વલી તેઓ જ ત્રીજા પ્રહરની પડિલેહણે સાંજે છૂટે કાજે કાઢે છે, પછી સ્થાપના * ०जो प्रश Jain Educationa International For Personal and Private Use Only Page #87 -------------------------------------------------------------------------- ________________ [ તoખભેદ પડિલેહે છે, તે કેમ? જે ઈરિયાવહી કર્યા વિના પ્રભાતે કાજે લે ન ખપે તે સાંજે કેમ ખપે? તપ ઈરિયાવહી. કરીને કાજો કાઢે છે, કાજો કાઢયા પછી પણ સિરાવીને ઈરિયાવહી પ્રતિકમેપ છે. સવાર-સાંજમાં કાંઈ ફેર નથી તે પૂછજો.” (ઈતિ ભેદ ૮૦) __ बोल ८१ मो-खर० इग्यारमा पौषधवरतमांहे थेपाडा विण पडिलेह्या पोसह करणा न मझे. ते थेपाडा पडिलेही पोसह करे, तेहि ज खरतर न माने, सामाइकव्रतमाहे तो थेपाडा पडिलेहे नही, थेपाडा विणपडिलेहा सामाई पडिकमणा करे, [अने जे ओढणा सामाईकाहे लेवे ] तउ 'विण पडिलेहा मुझे नही' सु थेपाडा सामाईकमांहे विण पडिलेहा किम मुझे ? पोसहमांहे (अने सामायकमांहे) पणि न मुझे, तिणइ मेले+ खरे नवी नवी परि आपणा घररा आचार छे, तपा सामाईक-पोसहिमांहे थेपाडा पडिलेही लेवइ । ८१। ૧૫-વર્તમાનમાં કેટલાક કાજાની ત્રણ ઇરિયાવહી કરે છે, જેવી કે-એક કાજે લેતાં પહેલાં, બીજી કાજે એકઠી કરીને, ત્રીજી કાજે સિરાવીને. આ પ્રમાણે ત્રણ ઇરિયાવહી કરવાની રીત ખોટી જણાય છે. ઉપલા પ્રમાણથી પણ તપગચ્છની સામાચારી કાજાની બે ઈરિયાવહી કરવાનું કહે છે, એમાં જરાયે શંકા નથી. એક કાજે લેતાં પહેલાં અને બીજી કાજે વોસિરાવીને. વચમાં કાજે એકઠા કરવાની ઈરિયાવહી નથી, તે સુએ વિચાર કર. ઉપર પણ બે જ ઈરિયાવહી કહી છે. * °ા બ૦ || Jain Educationa International For Personal and Private Use Only Page #88 -------------------------------------------------------------------------- ________________ આલ૮૨] એલ ૮૧ મા“ અગીયારમા પૌષધવ્રતમાં થેપાડું-વસ્ત્ર પડિલેહ્યા વિના ન ખપે, તેથી ખરતર થેપાડુ ડિલેહીને પાસડુ કરે છે, પણ આ જ વાત ખરતર માનતા નથી, કારણુ સામાયકવ્રતમાં તે થેપાડુ ડિલેહતા નથી, થેપાડુ પડિલેહ્યા વિના સામાચક–પ્રતિક્રમણ કરે છે. જો ‘· પડિલેહ્યા વિના ન પે' તે। સામાયકમાં વિના પડિલેહ્યુ કેમ વાપરે છે ? પોસહુમાં અને સામાયકમાં પણ ન ખપે. ખરતરે તેની મેળે નવી નવી રીતે પેાતાના ઘરના આચાર કર્યા છે. તપા સામાયક— પાસડુમાં થેપાડુ ડિલેહીને લે છે.” ( ઇતિ ભેદ ૮૧) बोल ८२ मो- ख० ७ घडीई पंचे सक्रस्ववें देव पोसहमां वद एक वार, बीजी वार पंचे सक्रस्तवे न वांदइ । तपा पोहमा पणि पंच सक्र + तव देव त्रिहु काले वांदे, बीजी पर छूटा, तथा तपामाहे पणि जे सगति हुवे तो पंच शक्रस्तवे देव त्रिकाल वांदे । परं ख० पोसहमांहे पणि संत डीआ हुआ एक बार देव वांदे त्रिकाल न वांदे, ते पूछियो । श्रावकदिनकृतमा त्रिकाल देव वांदवा पांच सक्रस्तवह कला छे । ख० जीम्या पछे देव न वांदे, पहिला वांदे, तो તુજ વાર વૉરે ! ૮૨ ' tr એલ ૮૨ મે- ખરતર ાસહમાં (સવારે) સાત ઘડી યેથી પાંચ શક્રસ્તવે કરીને એક વાર દેવ વાંધે છે, મીજી વાર વાંદતા નથી. તપા પાસહમાં ત્રણે ય કાલ પાંચ શક્રસ્તવે કરીને દેવ વાઢે છે, અન્ય વખતે છૂટા હેાય ત્યારે નિયમ નહિ, × | | ૦૫૦ no t Jain Educationa International For Personal and Private Use Only 轮 Page #89 -------------------------------------------------------------------------- ________________ [ ત॰મબેક શક્તિ હોય તે પાંચ શસ્તવે ત્રિકાલ દેવ વાંઢે. ખરતર પાસહમાં પણ સાત ઘડી થયે એક વાર દેવ વાંદે, ત્રિકાલ ન વાંદે, તે પૂછજો. શ્રાવકદિનનૃત્યમાં પાંચ શક્રસ્તવે કરીને ત્રિકાલ દેવ વાંઢવા કહ્યા છે. ખરતર જમ્યા પહેલાં એક વાર વાંઢે છે.” ( ઇતિ ભેદ ૮૨) बोल ८३ मो- खर० पट समोसरण भट्टारक राखे छे, द्रव्यस्त करे छे, वाससेती पूजे छे, समोसणरा वास जिको श्रावक रागी छे तिणने देवे छे ! सुं ? जे जती हुबइ द्रव्यस्तव करे सुते महानिसीथरे त्रीजे अध्येनमांहे महामि* छाती पापी रौद्र घोर घणुं निभ्रंछया छे । मुं ? खरतरो भट्टारक समोसरण राखे छे ए दोष [ घणं ] सबळा सूत्रविरुद्ध लागे छे, छट्टे गुणठाणे वली जती द्रव्यस्तव करें ते मोटा पापी आण्या છે ! વર્૦ [ ૫ વહી છે મથેન (?) ] ળ વૈદાસર ને છે, તવા ન જૂને, ર્ થળે મોટો રોષ છે । ૮૨૪ ઃઃ બાલ ૮૩ મા− ખરતરના ભટ્ટારક સમવસરણ પટ રાખે છે, વાસક્ષેપથી પૂજે છે, દ્રવ્યસ્તવ કરે છે, તે સમવસરણના વાસક્ષેપ પેાતાના રાગી શ્રાવકને આપે છે! આ કેવું ? જે સાધુ થઇ દ્રવ્યસ્તવ કરે છે તેને મહાનિશીથ સૂત્રના ત્રીજા અધ્યયનમાં મહા મિથ્યાત્વી, ધાર પાપી અને રૌદ્ર કહી ઘણા ધિક્કાર્યા છે. ખરતર ભટ્ટારકે! સમવસરણ રાખે છે તે સૂવિરૂદ્ધ સખલ ઘણેા માટે દોષ લાગે છે. છઠ્ઠું ગુણહાણે સાધુ વલી દ્રવ્યસ્તવ કરે તેને મેટા પાપી કહ્યા છે. * વ્યાવી મ૦૫ × ltx© I Jain Educationa International For Personal and Private Use Only Page #90 -------------------------------------------------------------------------- ________________ 919-28) ७१ ખરતર વલી દેરાસર પણ પૂજે છે, તે ઘણા મેાટા દેષ છે; तथा चूलता नथी. " (छति लेह ८३ ) પૂજતા बोल ८४ मो- खर० तिथंकर २३ रा कल्या+णिक पंच महावीरना कल्याणिक ६ माने आराधवा, ते किठे का ? जे कल्पसूत्ररी जुगतिमांहे छे तिणने पूछिज्यो- 'पंच हत्थोतरे होत्या सायिणा परिनिव्वुडे भयवं,' जे इणि बोलइ कल्याणक ६ माने तेहने ए हुंडी पूछीजो तेहि ज श्री जंबूद्वीपपन्नत्तीमांहे श्री आदिनाथरा [ कल्याणकरा ] कल्याणक कथा - 'पंच उत्तरासाढाई होत्या. अभिए परिनिagओ भयवं', इसडा कह्या । जिणवल्लभमूरिकृतं पंचकल्या णिकरा तवनमा पणि १२० कल्याणक आण्या छे, अत्र पासे छे तिणरी पहिली गाथा - " सम्मं नमिऊण जिणे, चडवीसं तसि चेत्र पत्तेयं । वुच्छं चुयजम्माणं, दिक्खनाणनिव्वाणकल्लाणे ॥ १ ॥ aat वीस गाहा छे । कल्याणिक १२० का छे । १२१ माने ते आपणा घरना आचार, साखमांहे नथी । ८४ । " k " બાલ ૮૪ મે- ખરતર ત્રેવીસ તીર્થંકરનાં કલ્યાણક પાંચ પાંચ અને મહાવીરનાં કલ્યાણક છ આરાધવાં માને છે, તે કયાં કહ્યું છે? જે પસૂત્રમાં · ચ્યવન વિગેરે પાંચ વસ્તુ હસ્તત્તરમાં થઈ, સ્વાતિમાં ભગવાન મોક્ષમાં ગયા, કહ્યુ છે, એ બેલથી ૬ કલ્યાણક માને છે તેને આ પૂછે + प्र० । Jain Educationa International For Personal and Private Use Only Page #91 -------------------------------------------------------------------------- ________________ ૭૨ [[ તવખભેદ કે–જબૂદ્વિપપન્નત્તિમાં “ચ્યવન વિગેરે પાંચ વસ્તુ ઉત્તરાષાઢામાં થઈ, અભિજીત નક્ષત્રમાં ભગવાન મેક્ષમાં ગયા” એમ કહ્યું છે, એથી શ્રી આદીશ્વર ભગવાનનાં શ્રી છ કલ્યાણક કેમ નથી માનતા? ત્યાં તે પાંચ જ માને છે? શ્રી જિનવલ્લભસૂરિકૃત પંચાલ્યાણકના સ્તવનમાં પણ એકંદર વીસ ભગવાનનાં ૧૨૦ કલ્યાણક લાવ્યા છે, તેની પહેલી ગાથા અહિં પાસે જ છે-“વીસ જિનને નમીને તેમનાં જ દરેકનાં ચ્યવન, જન્મ, દીક્ષા, જ્ઞાન અને મેક્ષ કલ્યાણ, સમ્યક પ્રકારે કહીશ, આવી ૨૦ ગાથા છે, કલ્યાણક ૧૨૦ કહ્યાં છે. (છતાં ખરતર) ૧૨૧ માને છે તે પોતાના ઘરને આચાર છે, શાસ્ત્રમાં નથી.” (ઈતિ ભેદ ૮૪) बोल ८५ मो-खर० पूछिजे-'चतुरपरवी टाली बीजा पोसहरे पारे(रणे) दिन अतिथिसंविभाग करे किं वान करे?' 'तिणइ पारणादिनरा जदीरा विहराव्या केहा वरतमाहे आवे छे' ते कहो ? तिगरा जबाब पूछेयो, तपा सदा करे।८५। બોલ ૮૫ મો-“ખરતરને પૂછવું–પિસહને પારણે ચતુપવી ટાલી બીજા દિવસે અતિથિસંવિભાગ કરે કે નહિ?” “તે પારણા દિવસનું સાધુને વહેરાવેલું ક્યા વ્રતમાં આવે છે?” તે કહે. તેને જુવાબ પૂછજો. તપા હંમેશાં કરે.” (ઇતિ ભેદ ૮૫), . बोल ८६ मो-ख० पहिरावणी चडावइ, तपा जुगलवस्त्र Jain Educationa International For Personal and Private Use Only Page #92 -------------------------------------------------------------------------- ________________ येश-८८ ] ढोवइ छे, ते *केम छइ ? वस्त्र युगलढोयणा श्रीजीवाभिगमादिक सूत्रइ छे, परं पडचाइ ( पाघ ? ) माथे चडावर छे ते उसास्त्रमा दीसतां नथी । ८६ । (6 બેલ ૮૬ મા- ખરતર ભગવાનને માથે પહિરાવણી— પાઘ ચઢાવે છે, તે કયાં છે ? તપા વસ્ત્રયુગલ મૂકે છે. અંગ ઉપર વસ્ત્રયુગલ મૂકવાનું શ્રી જીવાભિગમાર્દિક સૂત્રમાં છે, પરંતુ પાઘડી માથે ચઢાવે છે તે તે શાસ્ત્રમાં જણાતું નથી.” ( इति लेह ८६ ) ७३ बोल ८७ मो - ख० सामाईक करतां चउविहार उपरांत दुविहार करे, ते इसडा दुविहार पच्चक्खाणारा ठाम उच्चारना किहां का छे ? ते दिखाडो । सु पणि घरना आचार छे, तपा नही करता, ठाम पणि काई नही । ८७ । (( બાલ ૮૭ મા- ખરતર સામાયક કરતાં ચેાવિહાર ઉપરાંત દુવિહાર કરે છે, તે આવું દુવિહાર પચ્ચખ્ખાણ ઉચ્ચાવાનું સ્થાન કયાં કહ્યું છે? તે દેખાડો. આ પણ એમના ઘરના આચાર છે. તપા નથી કરતા. સ્થાન પણ કાઇ નથી. (इति लेह ८७ ) 99 बोल ८८ मो - खर० प्रभाते राईपाइच्छित पछे करे, पहिली चैत्यवंदना करे | तपा चैत्यवंदना पछे करे, पहिली राईपायछित करे, सामाईक पोसह तथा छूटा करे तउ पणि इम्ज करे । खर० जति पहिला ( पछी) राईपायछित करे, * कथइ प्र० । Jain Educationa International For Personal and Private Use Only Page #93 -------------------------------------------------------------------------- ________________ [ તoખભેદ पछे (पहिली) चैतवंदना करे, सु ? केहा साखना न्याय छे ? ते दिषाडा। राईपायछित पहिला करी पछइ चैत्यवंदना करवी तउ वंदनकभाषमांहे कही छे- ।। "इरियाकुसुमिणुस्सग्गो, चियवंदण पुत्ति वंदणाऽऽलोए। वंदण खामण वंदण, संवर चउत्थोभ दु सज्झाओ ॥ १ ॥" इसा कया । ते आपणा घररा आचार छे जे राईपायछित पहिली चैतवंदना करे छे, पछे करवा कह्या, तपा पछे करे छे, बीजा सरव पछे करे छे, ए दोष पणि दिहाडी उत्सूत्र लागे छे, ते पणि पूछेचो । ८८ । બોલ ૮૮ –“ખરતર સવારમાં પહેલું ચૈત્યવંદન કરે, પછી રાઈપ્રાયશ્ચિત્તને કાઉસગ્ગ કરે. તપ પહેલે. રાઈપ્રાયશ્ચિત્તને કાઉસગ્ગ કરે, પછી ચૈત્યવંદના કરે, સામાયક પૌષધ તથા છૂટા કરે તો પણ એમ જ કરે. ખરતર સાધુ પછી રાઈપ્રાયશ્ચિત્ત કરે અને પહેલી ચૈત્યવંદના કરે ! આ કયા શાસ્ત્રને ન્યાય છે ? તે દેખાડો. રાઈપ્રાયશ્ચિત્ત પહેલું કરીને પછી ચૈત્યવંદન કરવાનું તે વંદનકભાષ્યમાં ઈરિયાવહી, કુસુમિણને કાઉસગ્ગ, ચૈત્યવંદના, મુહપત્તિ, ઈત્યાદિ ગાથાથી કહ્યું છે. જે રાઈપ્રાયશ્ચિત્ત કાઉસગ્ગ પહેલાં ચૈત્યવંદના કરે છે તે પિતાના ઘરને આચાર છે, કેમકે-પછી કરવાનું કહેલું છે. તપા પછી જ કરે છે, બીજા સર્વ પણ પછી કરે છે. આ દેષ પણ ઉઘાડે દીવા જે ઉસૂત્ર લાગે છે, તે પૂછજો.” ( ઈતિ ભેદ ૮૮) x 2 we ! Jain Educationa International For Personal and Private Use Only Page #94 -------------------------------------------------------------------------- ________________ मोस ० ] ७६ बोल ८९ मो- ख० गुरुनि प्रतिमा तथा थापना तथा थूभादिक आगेइ लोगस ४ रा काउसग करे, पछे बेसी चैत्यवंदन करे, ते किठे कला छे ? गुरुना अधिकार छे तिणमांहे गुरुनी तवना करणी, देवरा कांई लोगस्स चैत्यवंदना करणी नही . गुरुना थानकें, जे खरतर करे तेणने पूछीजे, ए पणि मिलता नथी । ८९ । << બેલ ૮૯ મે− ખતર ગુરૂની પ્રતિમા તથા સ્થાપના તથા સ્તૂપાદિક આગલ ચાર લેગસ્સના કાઉસગ્ગકરે છે, પછી એસી ચૈત્યવંદન કરે છે, તે કયાં કહ્યું છે ? જ્યાં ગુરૂને અધિકાર છે ત્યાં ગુરૂની સ્તવના કરવી, પણ ગુરૂના સ્થાનકે કોઈ દેવના લેગસ્ટ, ચૈત્યવંદના વિગેરે કરવી નહિ. ખરતર જે કરે છે તેને પૂછજો. આ પણ શાસ્ત્રાધારે મલતુ નથી. ” (તિ ભેદ ૮૯ ) बोल ९० मो- वेरागी + साधुरा गीत तथा सिद्ध चपई जोडि - जिणमांहे वेराग आण्यो हुवइ ते जोड-मोटां परवे, चउमासे पजूसणादिकरा दिने न गुणइ, ते कठे का ? तपा पण मोटे परवे विशेष वइरागी साधुरी जोड गुणइ, खर० न गुणे, तेरा धरम अहिलोक ऊपरे मांडयो छ । ९० । એલ ૯૦ મે-“ ખરતર, જેમાં વૈરાગ્ય લાવ્યા હોય તેવાં વૈરાગી સાધુ મહાત્માનાં ગીત સઝાય ચાપાઈ વિગેરે + cग्यवंत प्र० । × तेहना प्र० । Jain Educationa International For Personal and Private Use Only Page #95 -------------------------------------------------------------------------- ________________ | તoખભેદ ચોમાસી પર્યુષણ વિગેરે મોટા પર્વદિવસે પણ ગણતા નથી, તે કયાં કહ્યું છે? તપા મેટે પવે પણ વિશેષ - વૈરાગી સાધુની જેઓ કહે છે, ખરતર નથી કહેતા, તેમને ધર્મ ઈહલૌકિક ઉપર માંડે છે.” (ઈતિ ભેદ ૯૦) बोल ९१ मो-ख० प्रभाते श्रावक श्राविका जिवारे सा. મારૂ છે વિવારે “ ગાવારિવિઝ” વિમાસ ઇન રે, सिझाइ पणि न करे, जे सामाईक संघातइ सिझाइ छे ते करई परं बीजी सज्झाय न करे । अने तपा प्रभाते सामाइक लेवइ तिवारइं सामाईक लेई राईपायछित काउ० करी चैत्तवंदन करी पछइ खमासण ४ देई भगवन् आचार्यादिक वांदी पछे सझाय करे । खर० खमासमण पणि ४ न देवइ पछे વિશા ન ર છે, તે છિયા ૧૨ " બોલ ૯૧ મે-ખરતર શ્રાવક-શ્રાવિકા સવારે પ્રતિક્રમણમાં જ્યારે સામાયક લે ત્યારે “ભગવાનë, આચાર્યોં નાં ચાર ખમાસમણ આપતા નથી, સઝાય પણ કરતા નથી, જે સામાયક સાથે સઝાય છે તે કરે છે, પરંતુ બીજી સઝાય કરતા નથી. અને તપા સવારે સામાયક લે ત્યારે સામાયક લઈને રાઈપ્રાયશ્ચિત્તને કાઉસગ્ગ કરી પછી ચૈત્યવંદન કરી પછી ચાર ખમાસમણ દઈ ભગવાન, આચાર્યાદિકને વાંદી પછી સઝાય કરે છે ખરતર ચાર ખમાસમણ પણ આપતા નથી, પછી સઝાય પણ કરતા નથી, તે પૂછવું.” (ઈતિ ભેદ ૯૧) વોરા ૧૨ મો-રવ૬૦ ના જો તપ, ઉપધાન, વાઈ, * શ્રી ઝાલા ૦૫ Jain Educationa International For Personal and Private Use Only Page #96 -------------------------------------------------------------------------- ________________ એલ-૩ ] ૭૭ विरच. गिलाण, ज्ञानवंत, भगवादिक कारण विना जे दिन : दिन मते विगे लेवे छे, ते श्रीउत्तराधेने पापश्रमण कहा, ગાથા tr दुख ही ईओ, आहारे अभिक्खणं । अरs य तवोकम्मो, पावसमण तिच्चई ॥ १ ॥ યુગમા इसा कह्या, तिण मेलि खरतरनें विगइ लेतां वांक छे । तपा तिथे : ६ विगइ कारण विना न लेवे, खरतर सदाई लेवे छे । ९२ । • એલ ૯૨ મે- ખરતરને ગણે તપ, ઉપધાન, માલ, વૃદ્ધ, ગ્લાન, જ્ઞાનવતની ભક્તિ, ભણવાદિક કારણ વિના દિવસે દિવસે જ વિંગઈ લે છે તેમને શ્રી ઉત્તરાધ્યયન સૂત્રમાં પાપશ્રમણ કહ્યા છે. “ યુદ્ધ ટ્ઠી વિનો” આ ગાથામાં ‘દુધ, દહીં’ વિગેરે વિગઈ એ વારવાર ખાનારને અને તપકમમાં અતિ રાખનારને પાપશ્રમણ કહ્યા છે. તે કારણથી ખરતરને વિગઈ લેવામાં વિરોધ આવે છે. તપા તિથિએ કારણ વિના છ વિગઈ આ લેતા નથી, ખરતર સદાય લે છે. ” ( ઇતિ ભેદ ૯૨ ) " बोल ९३ मो- ख० गोवरी बि वार जाई, ते श्रीकल्पसूत्रसमाचारमाहे इसा * कथा - " चउथभत्तीअस्स निषू (મિવવું )ગલ્લો ગોયા (છે), જીભ્રમત્તીત્રસમિયસૂ स्स दो गोयरकाला अट्टममत्तीअस्स भिक्खूअस्स तिनि × ૦૫-૦ Jain Educationa International For Personal and Private Use Only Page #97 -------------------------------------------------------------------------- ________________ [ doખભે गोयरकाला ", इहवा का । तेणे मेलि निच्चभत्ती भिक्खूने पखे एक वार आहार कल्पे, बि वार लेवर छे, ते पूछिवा । सांझे आहार उन्हा लीघाथी राते पाणीनी *त्रिस लागे, कारण विना लेणा नही । तपा गोचरी पाछला पहर पछे न जाय । ९३ । 761 એલ ૯૩ મા–“ ખરતર ગોચરી બે વખત જાય છે, શ્રી કલ્પસૂત્ર સામાચારીમાં–“ ઉપવાસી સાધુને એક ભીક્ષાકાલ, છઠ્ઠુ તપસ્વીને બે ભીક્ષાકાલ, અઠ્ઠમ તપસ્વીને ત્રણ ભીક્ષાકાલ ” કહ્યા છે, આથી રાજ વાપરનાર સાધુને માટે એક વખત આહાર લેવા કહ્યું, છતાં બે વાર લે છે, તે પૂછવું. સાંજે ગરમ આહાર લેવાથી રાત્રે પાણીની તરસ લાગે, માટે કારણ વિના લેવા જોઈએ નહિ. તપા પાછલા પ્રહર પછી ગાચરી જતા નથી. ” (ઈતિ ભેદ ૯૩) बोल ९४ मो - ख० जती राईसंथारामुहपती पडिलेही पछे पोरिस ः भणावी बइसे पहिला पहर । तपा राती पोरस भावी पछे अरथपोरिसीरी खमासण देवइ, पहिले पहर -सूत्र पोरसी करे बीजा पहरे अरथपोरसी करे, ने सुत्ररी नीति इम छे । ख० अरथपोरसीने मणावर नही, इसी नीति નથી, તે પૂછિયા । ૧૪ । ઃઃ બાલ ૯૪ મે-- ખરતર યતિ રાત્રે પહેલા પ્રહરે સંથારા મુહપત્તો પડિલેહીને પછી પારસી ભણાવી બેસે, તપા રાત્રે પારસી ભણાવીને પછી અપારસીનુ મણ દે છે, પહેલે પ્રહર સૂત્રપારસી કરે છે અને ખમાસ * તુલા પ્ર॰ા : લ ૪૦૫ × ૩૪૦ ! Jain Educationa International For Personal and Private Use Only Page #98 -------------------------------------------------------------------------- ________________ पोस-८५ બીજે પ્રહરે અર્થપારસી કરે છે અને સૂત્રની નીતિ પણ એમ જ છે. ખરતર અર્થ પિરસી ભણાવતા નથી, તે નીતિ नथी, ते पूछ.” (ति मे ८४) बोल ९५ मो-खर० श्रावक श्राविका सामाईक लेता खमासण ११ देवइ, २ मुहपतीनुं खमा०, ३ संदिसावणगवणरी खमा०,१ इरियावही पडिकमतां खमा०, २ बेसणा संदिसाउं *ठाउं खमा०, ३ सझाइ संदिसाउं ठाउं, एवं सरव करी खमासण ११ देवे खरतरो । तथा तपा सामाईक मुहपती पडिलेहतां षमा० १, सामाई संदिसाउं-ठाउंरी खमा० २, ईरीयावही पडिकमतांरा पमा० १, सिझारी खमा० २, बेसणारा पणि खमा० २, एवं खमासण ८ सरव देवइ । ख. मुहपतीरी एक अधिकी, सामाईक संदेसावनारी एक अधिकी, सज्झाइवेला ३ देवे ते पणि एक अधिकी, एवं खमासण [ देई ] ३ सामाई लेवा वली ] अधिक देवे, सु? तेण खमासणरा अधिकार कोई नही, गुरुना आदेस निर्देस सरव संदेसावण ठावणरी खमासणमाहे ८ मागा परं श्रा. ११ देवइ छे तिणिन पूछियो । ९५। બાલ ૯૫ મે-“ખરતર શ્રાવક-શ્રાવિકા સામાયક લેતાં અગીઆર ખમાસમણ દે છે,–બે મુહપત્તિનાં, ત્રણ સંદિસાવા તથા ઠાવાનાં, એક ઈરિયાવહી પડિક્કમવાનું, બે બેસણે સંદિસાવા ઠાવાનું, ત્રણ સઝાય સંદિસાવા ઠાવાનાં, આ પ્રમાણે સર્વ મલી અગીયાર ખમાસમણાં ખરતર દે * ठावणर्नु प्र०। Jain Educationa International For Personal and Private Use Only Page #99 -------------------------------------------------------------------------- ________________ ८० [ત॰ખભેદ છે. તથા તપા એક ખમાસમણું ઇરિયાવહીનું, એક સામાयह भुडपत्तीनु, मे साभाय संहिसावा - हावानां मे मेसજ્ઞાનાં, એ સઝાયનાં, આ પ્રકારે સર્વ મલી આઠ ખમાસમણુ દે છે. ખરતર એક મુહપત્તીનુ, એક સામાયક સદિસાવાનુ, એક સઝાયનું–એમ ત્રણ ખમાસમણુ વધારે આપે છે, તે શું ? આવા ખમાસમણના અધિકાર કાઈ નથી. જે સદિસાવા–ઠાવાનાં આઠ ખમાસમણ મગાય છે તેમાં ગુરૂના આદેશનિર્દેશ સર્વ આવી જાય છે, છતાં ખરતરના શ્રાવક વિગેરે भगीयार आाये छे, तेमने पूछने ” (ऐति लेह स्थ) www बोल ९६ मो- ख० पोसहि लेता खमासमण ६ देवेईरीयावहीरी + खमासमण १, मुहपत्तीरी खं० २, पोसह संदिसाउं ठाउँरी खमा० ३, एवं सरव ६ षमासमण देवे । तपा ४ देवे - ईरियावहीरी १, मुहपत्ती पडिलेहणारी १, संदिसाउ पोसहि ठाउरी २, एवं सत्र खमासन ४ देवे । जिके ६ देवे छे खंमा० २ अधिकी तिणरा गुरुना आदेस - निर्देस मागणा कांई नही छुटी खमासण देवइ, ते पण साने नही, गुरुनां आदेस नी ( निर्देश ) सर्व खमासमण ४ माहे आव्या । खंमा ३ सामाईमांहे अधिक खंमा० २ पोसहमां अधकी तिरा अधिकार नही छे । ते पणि आपणा घररा आचार छे । पहिली खंमा ० देई गुरुना आदेस मागी पछे 'इच्छं' कहणा छे, परं वली तेहि ज खमासण देणा 1 + ०० प्र० । Jain Educationa International For Personal and Private Use Only Page #100 -------------------------------------------------------------------------- ________________ બેલ-૯૭] नही, वलो बीजा आदेसरी ख० देवइ, ख. तेण ज आदेसरी अधकी* खंमा० देवइ ते पूछिया । ९६ । એલ ૯૬ –“ખરતર પિસહ લેતાં છે ખમાસમણ દે છે એક ઈરિયાવહીનું, બે મુહપત્તીનાં, ત્રણ પિસહ સંદિસાવા–ઠાવાનાં, આ પ્રમાણે એકંદર છ આપે છે. તપા ચાર આપે છે એક ઈરિયાવહીનું, એક મુહપત્તી પડિલેહ નું, બે પિસહ સંદિસાવા–ઠાવાનાં, એમ ચાર આપે છે. જેએ છ આપે છે તેઓ બે ખમાસમણ વધારે આપે છે, તેમણે ગુરૂના આદેશ–નિર્દેશ માંગવાના કાંઈ નથી અને બે છુટાં ખમાસમણ દે છે તે પણ શાસ્ત્રમાં નથી. ગુરૂના આદેશ–નિર્દેશ સર્વ ખમાસમણ ચારમાં આવી જાય છે. ખરતરે ત્રણ ખમાસમણ સામાયકમાં વધારે અને બે પિસહમાં વધારે કરે છે તેને અધિકાર બીસ્કુલ નથી. તે પણ તેમને પોતાના ઘરને આચાર છે. પ્રથમ ખમાસમણ આપી ગુરૂના આદેશ માગીને પછી “ઈચ્છ” કહેવાનું છે, પણ વલી તેનું જ ખમાસમણ દેવાનું નથી, એ પછી બીજા આદેશનું ખમાસમણ આપે, ખરતર તે જ આદેશના વધારે ખમાસમણ આપે છે તે પૂછજો.”(ઈતિ ભેદ ૬) बोल ९७ मो-खर० दिन ऊगे पछे पोसह लेवे ति वारे पणि पचखाण उपवासादिक पडकम्या पछे करे, तपा पहिला पचखाण करी पछे पडिकमणा ठाये। कांइ ? जेह भणी पचखाणरा काल वह्या जाए तिणि मेलि पहिली पच्चखाण करी * of ૦ Jain Educationa International For Personal and Private Use Only Page #101 -------------------------------------------------------------------------- ________________ ૮૧ [ તoખભેદ' पछे पडिकमे, जिम सांझरा पणि पडिकमणा पहिला पचखाण करी पछे पडिकमे, काल वटी जाइ तिण मेलि, तिम प्रभाते पणि करणा । अने जे कालवेला पडिकमणा प्रभाते करे ते कालवेला पञ्चवाण प्रभाते जि अनुक्रमे छे तिम करे, परं सूरिज उगा पछे जे पडिकमे ते इम न करे, पहिला करी पछे पडकमे । सु ! खर सांझरे पडिकमणे पहिली * पच्चक्खाण करी पछे पडिक कालरे वास्ते तो प्रभाते इम (न) करे ते वांक पडे । सपा सूरज उगा पछे तथा सांझे पणि पहिला पञ्चखाण करी पछे पडिकमइ । ते पूछेयो । समाचारी सर्व मनकल्पी छे, સૂત્રનું ન મિš । ૧૭ । ' એલ ૯૭ મા- ખરતર દિવસ ઉગ્યા પછી પાસડુ લે ત્યારે પણ ઉપવાસાદિક પચ્ચખાણ, પ્રતિક્રમ્યા પછી કરે છે, તપા પહેલું પચ્ચખાણ કરીને પછી પ્રતિક્રમણ થાપે. કેમ ? કારણ કે-પચ્ચખાણના સમય જતા રહે તે કારણથી પહેલું પચ્ચખાણ કરીને પછી પ્રતિક્રમે. જેમ સાંજના પ્રતિક્રમણમાં સમય થઈ જાય માટે પહેલું પચ્ચખાણ કરીને પછી પ્રતિક્રમણ કરે તેમ પ્રભાતે પણ કરવું જોઈ‘એ. અને જે પ્રભાતે કાલ વખતે (દિવસ ઉગ્યા પહેલાં ) પ્રતિક્રમણ કરે તે વખતે પચ્ચખાણ જે અનુક્રમે છે તે પ્રમાણે જ કરે, પર'તુ સૂર્ય ઉગ્યા પછી જે પ્રતિક્રમે તે એમ ન કરે, એટલે કે પહેલુ પચ્ચખાણુ કરીને પછી પ્રતિક્રમે. ખરતર સાંજના પ્રતિક્રમણમાં સમય સાચવવા માટે પહેલું પચ્ચ × હું ૬૦ । Jain Educationa International For Personal and Private Use Only Page #102 -------------------------------------------------------------------------- ________________ બોલ-૯૮ ] ખાણ કરી પછી પ્રતિકમે છે, તે સવારે એમ નથી કરતા તે વિરોધ આવે છે, તે પૂછજો. એમની સમાચારી સઘળી મનકલ્પી છે, સૂત્ર સાથે મલતી નથી. તપા સૂર્ય ઉગ્યા પછી તથા સાંજે પણ પહેલું પચ્ચખાણ કરી પછી પ્રતિક્રમે છે. ” (ઈતિ ભેદ ૯૭) __ बोल ९८ मो-ख० दिन ऊगते पछे पोसहि लेई पडिकमे तिवारइं पणि पडिकमणा पूरा करी पछे बहवेलारी खमासण देई आदेस गुरुरा मागे। तपा पोसह लेई बहवेलारी खमासणे देई पछे पडिकमणा पडिकमे, कांइ ? जेह भणी काल अतीत हुवइ विणि मेलइ पइहलाइजिx गुरुना आदेस लेवे, ते इम लेतां समा। ख० कालवेलारा पडिकम्यां पछे जिम बहवेलारा खमासमण देई आदेस मागे तिम्ही ज प्रभाते सूरज उगा पछे पणि मागे, तिणि मेलि वांका। तपा कालवेला पडिकमे तिवारे अणुक्रमे पडकम्या पछे बहवेला संदेसाए। प्रभाते पहिला संदेसाए ते पूछयो । ९८ । બોલ ૯૮ મો-“ખરતર દિવસ ઉગ્યા પછી પિસહ લઈ પ્રતિક્રમે ત્યારે પણ પ્રતિક્રમણ પૂરું કરીને પછી બહુવેલ”નું ખમાસમણ દેઈ ગુરૂને આદેશ (બહુવેલ સંદિસાહે? ઈ) માગે છે. તપા પોસહ લઈને બહુવિલને આદેશ માગીને પછી પ્રતિક્રમણ કરે છે, શાથી કેસમય વ્યતીત થઈ જાય તે માટે પહેલાં જ ગુરૂને આદેશ લે છે, તે એમ કરવું એ જ બરાબર છે. ખરતર દિવસ ઉગ્યા ofસ્ટાર ઇogઘેર ઘ૦ કરાવા રવા Jain Educationa International For Personal and Private Use Only Page #103 -------------------------------------------------------------------------- ________________ [[ તખભેદ પહેલાં જેમ પ્રતિક્રમણ કર્યા પછી બહુલના આદેશ માગે છે તેમ સવારે સૂર્ય ઉગ્યા પછી પણ માગે, આ કારણથી વિરેાધ છે, તે પૂછજો. તપા દિવસ ઉગ્યા પહેલાં કાલવેલાએ જ્યારે પ્રતિકમે ત્યારે અનુકમે પ્રતિકમ્યા પછી બહુલ સંદિસાવે, દિવસ ઉગ્યા પછી કરે તે પહેલાં સંદિસાવે છે.” (ઈતિ ભેદ ૯૮) __ बोल ९९ मो-ख० सामाई पोसहिमाहे पगरणा संदिसाए-मि पगरण ठाएमि एवं खमासण २ देई गुरुना आदेस मागी पगरणा ओढिवा भणी लेवे, ते पगरणा किठे कह्या ? ઉદ મળી, કા? પણ વાતો (7) ઈ-બT(જાર) पणि सामाई पोसेहमाहे लेवे छे, तिणरी खमासण काई न देवे ? परं देणी नही । पडिलेहणरा खमा०माहे पगरण वस्त्र उवगरण सरव आव्या, ए खमासण देवे छे ? पछे ? ते पगि घरना आचार छ । पगरणरी खमा० २ किहां सास्ने नइ छ । ९९ । બાલ ૯ મે-ખરતર સામાયક-પસહમાં બે ખમાસમણ દઈ પગરણ સંદિસાઉં, પગરણ ઠાઉં” એમ ગુરૂના આદેશ માગી વસ્ત્ર ઓઢવા માટે લે છે, તે “પગરણું ક્યાં કહ્યું છે? કારણ “પગરણ એટલે થેપાડા-ઉપકરણ, તે સામાયકપિસહમાં એમ ને એમ પણ લે છે, તેનાં ખમાસમણ કેમ નથી આપતા ? પરંતુ તે દેવાનાં છે જ નહિ. પડિલેહણના ખમાસમણમાં “પગરણ વસ્ત્ર, ઉપકરણ સર્વ આવી જાય છે. શું એનાં ખમાસમણ દરેકનાં જુદાં દે છે? પછી આ. કેમ દે છે? આ પણ ઘરને આચાર છે. શાસ્ત્રમાં “પગરણુંનાં બે ખમાસમણ દેવાં કયાંય કહ્યાં નથી.” ( ઇતિ ભેદ ૯૯) = ૦ણું કo | Jain Educationa International For Personal and Private Use Only Page #104 -------------------------------------------------------------------------- ________________ मेल- १०० ] ૧ बोल १०० मो- ख० राई - देवसीपडिकमणा ठातां गुरुना आदेस विण मागे खमासन विण दीघा थका दिहाडी २ पडिकमणा ठाए, ते गुरुना विण आदेस मांगा थकां कांई क्रिया करनी सूझे नही, जेणइ श्रीथापना आचारज आगे क्रिया करे विणरा आदेस मांगण सूझे, न मांगे तो आपणा दायणी क्रिया हुई, तिण आदेस मांगी जइ । तेह ज खर० वली जिवारे पाखी च मासी संत्रच्छरी पडिकमइ तिवारे पूर्व गुरूना आदेस लेई मुहपती पडिलेही पछे पडिकमणा ठावे, तभी राई - देवसी पडिकमणां ठातां खमासण. विण दीघा पडिकम्या किम सूझे ? ने ते खरतररी समाचारी आपणइ मनरी कल्पी छे, दिसे छे, परं सानसुं मिलतां दीनती नथो, आगे पाछे जुड़े * नही | तपा देवसी राई - पाखी - चउमासीछंवच्छरी पडिकमणादिक क्रिया सरव गुरुना आदेस - खमासण पूरक करई, परं आपणे हुकमि न करे । १०० । ८८ એલ ૧૦૦ મે- ખરતર રાત્રી-દિવસીક પ્રતિક્રમણ સ્થાપતાં ગુરૂના આદેશ માગ્યા વિના ખમાસમણું દીધા વિના રાજ રાજ પ્રતિક્રમણ સ્થાપે છે, તે ગુરૂના આદેશ માગ્યા વિના કાંઈ ક્રિયા કરવી ખપે નહિ. જે સ્થાપનાચાય આગલ ક્રિયા કરા તેનેા આદેશ માગવા જોઈએ, ન માગે તે પોતાની મનફાવતી ક્રિયા થઈ, તે માટે આદેશ માગવે. આ જ ખરતા જ્યારે વળી પક્ખી, ચામાસી, સંવચ્છરી, * ०डता नथी प्र० । Jain Educationa International For Personal and Private Use Only Page #105 -------------------------------------------------------------------------- ________________ ૨૬ [ toખભેઢ પ્રતિક્રમે છે, ત્યારે પહેલાં ગુરૂના આદેશ લઈ મુહપત્તી પડિલેહી પછી પ્રતિક્રમણ સ્થાપે છે, તે રાઇ દેવસી પ્રતિક્રમણ સ્થાપતાં ખમાસમણુ દીધા વિના—ગુરૂને આદેશ માગ્યા વિના કરે તે કેમ લેખે લાગે ? ખરતરની સામાચારી પેાતાની મનની કલ્પી લાગે છે, શાસ્ત્રમાં મળતી નથી, આગળ-પાછળ ઘટતી નથી. તપા રાઇ, દેવસી, પપ્પી, ચામાસી, સ’વચ્છર પ્રતિક્રમણાદિક સર્વ ક્રિયા ગુરૂના આદેશ ખમાસમણુપૂર્વક કરે છે, પણ પેાતાની મરજી પ્રમાણે કરતા નથી. ” (ઇતિ ભેદ ૧૦૦) बोल १०१ मो- ख० जती श्रावक कठासणरी खमासण २ देई पछे (वरिषा - कल्पइ पाटि पाटला लेवे, ते एहवी स्वमासण कठे कही ? कठासण बेसण पुंछणा सर्वाभि (र्वोपधि) णरी ( ? ) खमासनमांहे आवी, परं जुदी खमासण देवे छे तिणरा ठाम पूछिजो, सुं, ठाम देना नहीं, ए पणि आपणा घरना आचार छे । १०१ । 66 એલ ૧૦૧ મા- ખરતર યતિ શ્રાવક કટાસણુનાં એ ખમાસમણુ દે છે, પછી વર્ષાકલ્પે પાટ—પાટલા લે છે, તે એવાં ખમાસમણુ દેવાં કયાં કહ્યાં છે? ‘ સર્વાધિ ’ના (આ સાથે એલસંગ્રહ ૨ ના ખેલ ૧૦૯ મે સરખાવે.) ખમાસમણુમાં કટાસણુ બેસણુ પુછણુ સર્વ આવી જાય, છતાં જુદું ખમાસમણ આપે છે, તેને આધાર પૂછો, શાસ્ત્રાધાર આપવા નહિ, એ પણ પોતાના ઘરના આચાર છે. ” (ઇતિ ભેદ ૧૦૧) Jain Educationa International For Personal and Private Use Only Page #106 -------------------------------------------------------------------------- ________________ बोस-१०२] बोल १०२ मो-ख० पडिकमणाठातां जिवारे आचारि:जादिक वांदे छे तिवारे खंमासण ४ देइ वांदे, सु, त्रीजा खमासणमांहे वरतमान गुरुना नाम धारी नाम लई वांदे, ते इसडा नाम धारी वंदना पणि किहां कह्या नही। जे कदाचि वरतमान गुरुना नामधारी नाम लेई वांदे तउ बीजां ३ खमासणे आचारिज तथा उपाध्याय तथा सरवसाधरा पणि जुदा जुदा नाम लेई वांदे तो जुडे, परं नामरा विसेष अधिकार नही, जेह भणी गुणवंत छे तो- नाम विण लीधा तोहि जः आफे आवे, परं फोकट नाम जोरे लेवारे आपणा पिंड टोप वधारे । तपा खमा० ४ नाम विण दीधा वांदे, तिणने पणि जे गुणवंत छे ते आवे । खरतरनी जूनी समाचारीमांहे पणि वरतमान गुरु वंदवा कह्या छे, परं नाम धारणा नही कह्या । १०२। ... मोर १०२ मी-“भरत२ प्रतिमा स्थापतi જ્યારે આચાર્યાદિકને વાંદે છે ત્યારે ચાર ખમાસમણ દઈ વાંદે છે, તેમાં ત્રીજા ખમાસમણે વર્તમાન નામ ધારી ગુરૂનું નામ લઈને વાંદે છે, તે આવી નામ લઈને વંદના કરવાની પણ કયાંય કહી નથી. જે કદાપિ વર્તમાન ગુરૂનું નામ લઈ વાંદે તે બીજા ત્રણ ખમાસમણે આચાર્ય ઉપાધ્યાય તથા સર્વ સાધુનાં પણ જુદાં જુદાં નામ લઈ વદે તે ઘટે, પરંતુ નામને વિશેષ અધિકાર નથી. જે કારણથી x oर्यादि० प्र० । = ते प्र० प्र० नास्ति। Jain Educationa International For Personal and Private Use Only Page #107 -------------------------------------------------------------------------- ________________ ૨૫ [ તવશે જો ગુણવત છે તેા નામ ન લીધા તેાય આપેાઆપ આવે, પરંતુ ખાલી ફોગટ નામ જોડે લેવાને માટે ખરતર પેાતાના પીડ ટોપ વધારે છે. તપા નામ દીધા વિના ચાર ખમાસમણે આચાર્યાદિકને વાંઢે છે, તેને તે પણ જે ગુણવત છે તે આવે જ છે. ખરતરની જુની સમાચારીમાં પણ વમાન ગુરૂને વાંઢવા કહ્યું છે, પરંતુ નામ ધારવાનું કહ્યું નથી. ” (ઇતિ ભેદ ૧૦૨) बोल १०३ मो- ख० कालवेला मांडलि पडिकमणा ठाउं पछे जे श्रावक आवी पडिकमे ते श्रावक आपणे मुहे जुदा पडिकमे, परं जे मांडिल भेला हुवे तो पणि मांडलइसु पडिकमणा न करे, जुदा ठावे, तिणि मेलि सर पडिकमणा जुदा करे, तेहि ज खरतर इम पणि कहे-जु पदीक भट्टारकरी मांडल * हिवे तो वंदितु लगे आ पडे तो भेला पडिकमइ ! सु, इसा + कठे का ? सर आपणा घररा आचार छे । तपा श्रावक मांडलि ठाया पछे जे पडिकमे ते जेथ मांडले आ पडे तेथ मांडल भेला पडिक मे । १०३ । : ઃઃ એલ ૧૦૩ મા- ખરતર - કાલ વખતે માંડલી પ્રતિક્રમણ ડાયા પછી જો શ્રાવક આવે તે તે જુદે પ્રતિક્રમે, માંડલી ભેગા થાય પણ માંડલીમાં પ્રતિક્રમણ ન કરે, આખું જુદું જ કરે', તે જ પાછા એમ પણ કહે છે‘ જો પદસ્થ ભટ્ટારકની માંડલી હાય અને વંદિત્તા સુધી જો આવી પડે તે ભેગુ પ્રતિક્રમે!' શું, આવું કાં કહ્યુ તે × ∞ી ધ્રુવ૬ ૩૦ Jain Educationa International + orgા ૬૦| For Personal and Private Use Only Page #108 -------------------------------------------------------------------------- ________________ मान-१०४ ] છે? સર્વ પિતાના ઘરના આચાર છે. તપા શ્રાવક માંડલી ઠાયા પછી પણ જ્યાં આવી પડે–ભેગો થઈ જાય, ત્યાંથી भांडसी ले४ प्रतिभा ४२.” (ति लेह,१०३) बोल १०४ मो-तथा सास्त्रे उपवासनां चउत्थ, छट्ट, अट्टम, दसमादिक नाम कह्यां परं 'बेला' 'त्रेला' 'चउला' एहवा नाम श्री जिणसासणरे विषे किहांई न कह्या, सु जे छ? अठमादिक सूत्ररी भाषा की 'बेला' 'त्रेला' लोकिक भाषा कहइ छे, तिणने माठा पडे, कांइ ? जेह भणी जुगलीया अवरतीया (अ)पञ्चक्खाणी छे,तिणिने पणि आहार लेता चोथ छ? अट्ठम कह्या छे, तउ विरतीना कहणा कस्या ? ते गाथा अंतीपरा युगल्यानां कह्या"जोयणदसमंसतणु, पिटकरंडाणमेसि चउसही । असणं च चउत्थाए, गुणसादिन वचपाल(ण)या"गाथा २२०॥ चउथरे विषे आहार लेवे । गाथा. "तह विगलनारयाणं, अंतमुहत्ता स होइ उक्कोसो। पंचंदीतिरिनराणं, साहारिओ छ? अट्ठमओ॥"गाथा१८०॥ पहिला आराना युगल्यां तिर्यंचनां छठे आहार लेतां कहां, मनुष्यनां अठम लेणा कह्या, परं बेला तेला तो न कया । मु जिणसासणरी भाषा मुकी जिके ग्रामिण एहवी भाषा बोले छे तेहने गाढा वांक पडे छे। तपा 'चउत्थ छ? अट्ठमादि' कहे छ । १०४ । Jain Educationa International For Personal and Private Use Only Page #109 -------------------------------------------------------------------------- ________________ | તoખભેદ - બેલ ૧૦૪ મો-“ તથા શાસ્ત્રમાં ઉપવાસનાં “ચઉત્થ, છઠ્ઠ, અઠ્ઠમ, દસમ” ઈત્યાદિક નામ કહ્યાં છે, પરંતુ બેલા તેલા, ચેલા, એવાં નામ શ્રી જિનશાસનને વિષે ક્યાંય કહ્યાં નથી, તથાપિ જેઓ છઠ્ઠ, અઠ્ઠમ, આદિક સૂત્રની ભાષા છોડીને “બેલા” “તેલા” લૌકિક ભાષા કહે છે, તેમને વિરોધ આવે છે, કેમ? કારણ કે–અવિરતિ અપચ્ચખાણી એવા યુગલીયાને પણ એથ, છઠ્ઠ, અમે આહાર લેતા કહ્યા છે, તે વિરતિનું પૂછવું જ શું? અંતદ્વિપના યુગલીયા માટે ૨૨૦ મી ગાથામાં “જનના દશમા ભાગનું શરીર, . ચોસઠ પીઠ કરોડજજુ, ચેથભકતે આહાર, ૪૯ દિવસ અપત્ય પાલન” કહ્યું છે. આમાં એથે–ચતુર્થભક્તિ-અર્થાત્ એક દિવસને આંતરે આહાર લેવાનું કહ્યું. તથા ૧૮૦ મી ગાથામાં– “વિકલેન્દ્રિ તથા નારકીને અંતમુહૂર્ત આહાર હોય છે અને પંચેન્દ્રિય તિર્યંચ મનુષ્યને છઠ્ઠ, અમે અર્થાત્ ઉત્કૃષ્ટ બે દિવસ અને ત્રણ દિવસના અંતરે હોય છે.” - આમાંયે પહેલા આરાનાં યુગલીક તિર્યંચ છ આહાર લેતા કહ્યા અને મનુષ્ય અમે લેતા કહ્યા, પરંતુ બેલા” - “તેલા” તે ન કહ્યા. ખરતર શ્રી જિનશાસનની ભાષા મૂકીને “બેલા” “તેલા” વિગેરે ગ્રામ્યભાષા બોલે છે તેને ખૂબ વિરોધ આવે છે. તપા તે “ચેથે, છઠ્ઠ, અઠ્ઠમ” ઈત્યાદિક જ " કહે છે. ” (ઇતિ ભેદ ૧૦૪) .. बोल १०५ मो-खर० प्रभाते पडिकमतां जे छमासी तप चीतवणरी विधि नावे तउ चउवीस नउकार कहे, तपा लोगस्स ४ कहे, तेहनी ठाम पूछेयो । १०५। ... Jain Educationa International For Personal and Private Use Only Page #110 -------------------------------------------------------------------------- ________________ બે-૧૦૭] . બોલ ૧૦૫ ખરતર સવારે પ્રતિક્રમણમાં. જે છમાસી તપ ચિંતવવાની વિધિ ન આવડે તે ચાવીસ. નવકાર કહે છે, તેનું સ્થાન–શાસ્ત્રાધાર પૂછજો. તપા ચાર, લેગસ્સ કહે છે.” (ઈતિ ભેદ ૧૦૫) बोल १०६ मो-तपा पाछली राते जे कालवेला सामाइक लेइ पडिकमणा कीधा छे ते पडिलेहण करी काजा काढी पछे जिवारे सामाइक पारे तिवारे खमासमण पूरवक सिझाइ करी सामाईक पारे परं सिझाइ विण कीधा सामाई न पारे । खर० सिझाइ विण कीघा सामाइ पारे, अने तेह ज ख० जे इग्यारमा व्रत जे पोसह हुवइ तओ प्रभाते काजा काढी सिझाइ करे, पछे पोसह सामाइक पारे। सु जेथ तेथ उझड છે, પરં રાત્રે નીત નથી . ૬, બેલ ૧૦૬ મે-“તપા જેણે પાછલી રાત્રે કાલ. વખતે સામાયક લઈ પ્રતિક્રમણ કર્યું હોય તે, પડિલેહણ કરી કાજે કાઢી પછી જ્યારે સામાયક પાળે ત્યારે ખમાસમણપૂર્વક સઝાય કરીને સામાયક પારે, પણ સઝાય કર્યા વિના સામાયક ન પારે, ખરતર સઝાય કર્યા વિના સામાયક પારે છે, અને તે જ ખરતર જે પિસહ હોય તે સવારે કાજે કાઢી સઝાય કરી પછી પિસહ–સામાયક પારે છે. તે જેમ સુઝે તેમ આંખ મીંચી કરે છે, પણ શાસ્ત્રમાં આવી નીતિ નથી.” (ઈતિ ભેદ ૧૦૬) .... बोल १०७ मो-तथा तपा पाखी चउमास छंवच्छररी - a૦ ૦ = ૦તિ ઘવા Jain Educationa International For Personal and Private Use Only Page #111 -------------------------------------------------------------------------- ________________ [ તરખભેર पडिकमणउ करे तिवारे अतीचार १२४ *विसतरसु आलोवे अने जती जतीरा माहाव्रतसंबंधीया अतीचार आलोचे । परं ख० श्रावक एकसो चउचीस अतीचार न आलोचे ते भूछिया, जुदा नालोचे, वंदनमांहे आलोवे ते आलोवे ।१०७। ' બોલ ૧૦૭ મે-“ તથા તપા શ્રાવક પખી, ચિમાસી, સંવત્સરી, પ્રતિક્રમણ કરે ત્યારે ૧૨૪ અતિચાર વિસ્તારથી આલેચે છે અને સાધુ સાધુના મહાવ્રત સંબં ધીના અતિચાર આલેચે છે, પરંતુ ખરતર શ્રાવક ૧૨૪ અતિચાર જુદા આલેચતા નથી, વંદનમાં જે આલેચ્યા તે આલેચ્યા! તે પૂછજો.” (ઈતિ ભેદ ૧૦૭) . बोल १०८ मो-तपा श्रावक पाखी पडिकमतां ऊमा पडिकमणा मूत्र-वंदितु गुणावीने उभा थका गाह १ "सुयदेवया य भगवई " कही+ ने पछे हेठा बइसी पडिकमणामूत्र गुणावे। अने ख० गाह सुयदेवयारी न कहे, ते पूछेयो। १०८। બેલ ૧૦૮ –“તપા શ્રાવક પખી પ્રતિકમણે ઉભા ઉભા જ “વંદિg” કહીને “સૂયદેવયાની થેય કહે (સાધુના અભાવે એકલા શ્રાવક પ્રતિકમણ કરે ત્યારે પખી. સૂત્રની જગ્યાએ વંદિત્ત કહે છે) અને પછી નીચે બેસી પ્રતિક્રમણુસૂત્ર-વંદિત્ત કહે. અને ખરતર ‘સુયદેવયાની ગાથા -કહેતા નથી, તે પૂછજે.”(ઈતિ ભેદ ૧૦૮) बोल १०९ मो-ख० पाखी समापत खामणा देतां * oઢ૦ ૪૦ + ૦ ૦ | Jain Educationa International For Personal and Private Use Only Page #112 -------------------------------------------------------------------------- ________________ मोव- ११० ] ८३. खमासन ४ देई नउकार ३ एक २ खपासणारे विषे कहे, तपा खमासन ४ रे विषे एक एक कहे, ते पूछिवा । १०९ । ખેલ ૧૦૯ મે-“ ખરતર પુખ્ખી સમાપ્ત ખામણાં કરતાં ચાર ખમાસમણ દઈ એક એક ખમાસમણે ત્રણ નવકાર કહે છે, તે પૂછજો. તપા ચાર ખમાસમણુને વિષે भेड मे अहे छे. " ( ति लेह १०८) बोल ११० मो- तपा जिवारे पंच सक्रस्तव देव वांदे सतघडियारै विषे पोसहमांहे तिवारे पहिली इरियावही पकिमी पछे चैत्यवंदन करे। अने ख० पहिली चैत्यवंदना करे, पछे इरियावही पडिकमे, सु इम करतां सास्त्रविरुध छे पहिली ईरिया ही पडिकमी पछे देववंदना कह्या छइ श्री चैत्यवंदना भाषे 44 “ इरि नमुकार नमोत्थुण - रिहंत थुइ लोग सन्त्रथुइ पुक्ख । थुइ सिद्धा वेया- थुइ, नमुत्थु जावंति थय जयवी ॥ ६२ गाहरे विषे पहिली इरियावही कही, ते ख० पडि कमे नही, ते पूछिवा । ११० । ܐܙ ખેલ ૧૧૦ મે-“ તપા પાસહુમાં જ્યારે સાતઘડીયે પંચ શક્રસ્તવે દેવ વાંદે ત્યારે પહેલી ઇરિયાવહી કરીને પછી ચૈત્યવંદન કરે છે. અને ખરતર પહેલી ચૈત્યવંદના કરીને પછી ઇરિયાવહી પ્રતિક્રમે છે, તે આમ કરવું શાસ્ત્રવિરૂદ્ધ છે. ચૈત્યવંદનભાષ્યમાં પહેલી ઇરિયાવહી કરીને પછી દેવ વાંદવા કહ્યા છે. જુઓ ગાથા દર Jain Educationa International For Personal and Private Use Only Page #113 -------------------------------------------------------------------------- ________________ ૪ [ “रियावडी, चैत्यवहन, नमोत्थु, अरिहंत ये आशु, स्तुति, लोगस्स, सव्वखेोमे, स्तुति, युच्ारवरहिन्, सिद्धाणुं युद्धाणु, वेयावय्यगरा, स्तुति, नभोत्थुशु, मे अवंति स्तवन, भयवीयशय, ” मा विधिथी देववहन रे. આ ંદન આમાં પહેલી ઇરિયાવહી કરવાની કહી છે, તે ખરતર કરતા नयी, ते पूछले. " (हति लेह ११० ) " बोल १११ मो - ख० कल्याणकरा उपवास १७८ करे । -तपा १२० करे, ते कल्याणकरा सर्व दिन आराधइ, चउ वीस तित्थंकर पंच पंच कल्याणक करता १२० हुवे, ते तपा १२० करे। अने ख० जे एकसओ अट्ठोवर करे विणने पूछी तिवारे कहे- ' अमे दीक्षा, ज्ञान, निरवाणरा जिणराजरा तप हुवे ते वित्थंकरना ते लेवइ छे,' सु जिण तित्थंकरना तप चउत्थ छट्ट अट्टम दसम दुबालस चउदसमरा सरवग्य हुबइ ते समा, मासखमणरा बावीसरा तपा न ( छ ) इ ते एक एक उपवास लेवे छे, वे किसे मेलि ? इम लेता केहा समा दीसे ? श्री आदिनाथ चउदस भत्तइ सीधा तेणरा उपवास छ लीजे छड़. जिके मासखमणइ तित्थंकर बावीस निरवाण पहुता विणरा एक एक लीजे छे, ते आपणा घरनी ठकुराइ देखो | तपा तर सरव दिन १२० आराधइ तेने समा छे । १११ । એલ ૧૧૧ મેાફળ ખરતર કલ્યાણકના ૧૭૮ ઉપત્રાસ કરે છે, તપા ૧૨૦ કરે છે, ચાવીસ તીર્થંકરનાં પાંચ Jain Educationa International For Personal and Private Use Only Page #114 -------------------------------------------------------------------------- ________________ એલ-૧૧૩ ] પાંચ કલ્યાણક કરતાં સર્વ ૧૨૦ થાય છે, તે તપ આરાધે છે. ખરતર જે એક ઈઠેતર કરે છે તેને પૂછીએ ત્યારે ?” કહે છે કે અમે જે ભગવાનને દીક્ષા, જ્ઞાન, મેક્ષને જે તપ હોય તે લઈએ છે'! તે જે તીર્થકરને તપ ઉપવાસ એક, બે, ત્રણ, ચાર, પાંચ, છ હોય છે તે પૂરે લે છે અને બાવીસને જ્યાં ખમાસમણ તપ છે તેને એક એક ઉપવાસ લે છે, તે કેમ મળે? આ પ્રમાણે લેતાં સરખું શી રીતે કહેવાય ? શ્રી આદિનાથ ભગવાન છે ઉપવાસે સિદ્ધયા તેમના છ લીધા અને જે બાવીસ તીર્થકર માસ : ખમણે સિદ્ધયા તેમના એક એક ઉપવાસ લે છે, તે જુઓ પિતાના ઘરને કે આડંબર કરે છે! તપા તે સર્વ દિવસ, ૧૨૦ આરાધે છે, તે બરાબર છે. ”(ઈતિ ભેદ ૧૧૧) ! बोल ११२ मो-ख० एकासणे चउविहार थीर करे छे तिणनइ अमृत आंबिल कही, जे कांइ इण अगहुंता कहता उछुत्रभाषा लागे । तपा न कहे । ११२ । બેલ ૧૧૨ મે-“ખરતર જે એકાસણે સ્થિર–ઠામ ચોવિહાર કરે છે તેને “અમૃત આંબેલ” કહે છે ! આમ જે વસ્તુત: ન હોય તે કહેવાથી તેમને ઉત્સત્ર ભાષા લાગે છે. તપા એમ કહેતા નથી.” (ઈતિ ભેદ ૧૧૨) बोल ११३ मो-तथा तपा सामाईमाहे सामाईक लेवे तिवारे सिझाइरी खमासण न देवे, देसणो ठाउं इम कहे, पछे हेठा बेसे । खर० सामाईकमांहे सामाईक लेवे तिवारे Jain Educationa International For Personal and Private Use Only Page #115 -------------------------------------------------------------------------- ________________ [ તoખભેદ सिझाइरी खमा० ३ देवे, बेसणारी २ देई, पछे बेसे, ते ठाम पूछेयो । ११३। બેલ ૧૧૩ મે-“ તપા સામાયિક જ્યારે લે ત્યારે સઝાયના આદેશ ન માગે, “બેસણે ઠાઉં” કરીને બેસે. ખરતર સામાયક લે ત્યારે સઝાયનાં ખમાસમણ ત્રણ દે છે, બેસણુનાં मेछ, पछी मेसे छ, तेने। २॥धार पूछने." (धति ले ११३) बोल ११४ मो-तपा जे राते राती पोसहि लेवे ते दीहे भावे तेतो टंक जीम्यो होवे पछे पाछला दिन पडिलेहण करी पछे चरविहार करी सावध जोग पच्चखी पोसह लेचे, बीजा जेणे प्रभाते एकासणे पोसह लीधा ते सर्व पोसह करी किरियामाहे रहे, सांझे करे ते पछे च्यारि पहरि पोसह राते हुवइ । परं खरतरा जे दीहइ जीम्या हुवइ चतुःपर्वी ते पणि राते रोसहि न लेवे । अने श्रीभगवंतइ उत्तराध्यनमांहे इसा कह्या-" जु श्रावक दीहे पोसह लेई न सकइ तउ पणि रात अहली न गमइ," ति पूछेयो ।११४ । બેલ ૧૧૪ મે–“તપા જે સાંજે રાત્રી પિસહ લે તે દિવસે ફાવે તેટલા ટંક જમ્યા હોય તે પણ પાછલા દિવસે પડિલેહણ કર્યા પછી ચોવિહાર કરી સાવ ગનાં પચ્ચખાણ કરી પોસહ લે, બીજા જેમણે સવારે સિહ લીધા હોય તે સર્વ (કમમાં કમ) એકાસણે પિસહ કરી ક્રિયામાં રહે છે, સાંજે કરે તેને પશ્ચાત ચાર પ્રહરને ત્રિપોસહ થાય છે, પણ જે ખરતર દિવસે જમ્યા હોય તે ચતુષ્પવિ પણ રાત્રિ Jain Educationa International For Personal and Private Use Only Page #116 -------------------------------------------------------------------------- ________________ બોલ-૧૧૫ ] પિસહ લેતા નથી. અને શ્રી ઉત્તરાધ્યયનમાં ભગવાને એમ ફરમાવ્યું છે કે-“જે શ્રાવક દિવસે પિસાહ ન લઈ શકે તે પણ રાત અફલી–અર્થાત પિસહ લીધા વિના ગુમાવે નહિ,” તે પૂછજો. (ઈતિ ભેદ ૧૧૪) ___ बोल ११५ मा-खर० श्रावक जे उपवास करे द्रव्य एक मोकला उपवासमाहे राखे, बीजा द्रव्य टेणा नहो, ते एक द्रव्य मोकला राख्या पछे अफीण लेवे छे, तिणनइ उपवासना भग लागे छइ. काई ? जेह भणी द्रव्य २ हुवे । तपा उपवास माहे द्रव्यरा पचखांण काई नही। ख० पञ्चखाण सरव मन करप्या छे, तिण सास्वसं मिलता नही छे, आघापाछा विघटे छे, अफीण अणाहार छे, परं द्रव्यमांहे વાળી જે ૧૨૧. બોલ ૧૧૫ –“ ખરતર શ્રાવક જે ઉપવાસ કરે છે, તે ઉપવાસમાં એક દ્રવ્ય છુટું રાખે છે, “બીજું દ્રવ્ય લેવું નહિ” એ નિયમ કરે છે, પછી અફીણ લે છે, તેને ઉપવાસને ભંગ લાગે છે. કેમ? કારણ કે દ્રવ્ય બે થયાં, (એક પાણી અને એક અફીણ!) તપાને ઉપવાસમાં દ્રવ્યનાં પચ્ચખાણ કશાં હેતાં નથી. ખરતરનાં સર્વ પચ્ચ ખાણ મનકલખ્યાં છે, શાસ્ત્ર સાથે મળતાં નથી, આગલપાછલ વિરોધ આવે છે, અફીણ યદ્યપિ અનાહારિ છે. તથાપિ દ્રવ્યમાં ગણવું જોઈએ.” (ઈતિ ભેદ ૧૧૫). बोल ११६ मो-खर० पोसहि सामाईकमांहे देवगुरुधर्मथानक उपासरा देहरारइ विषे जे इहलोकना मत गुणणा Jain Educationa International For Personal and Private Use Only Page #117 -------------------------------------------------------------------------- ________________ ૯ [०० भणणा करे जे गुरुरा कह्या खीचडीरा गुणणा घर घर दीठे देस परदेस देई मूकां, 'आंवल पणि घर घर दीठ एतला करज्यो, कांई ? जेह भणी उपद्रव, संकट, दुकाल, मरगी, इत्यादिक हस्य, ते तुम्हे घर घर दीठ एतला आंबल, एतली खीचडी गुणेयो, ' पछे लोक इम कहे- ' गुरुगा जागति गुणा, गुरे + कांई उपद्रव दीठा छे तिणि उपद्रव उपशम निमित्ति गुणणां करावइ छे ! इसा कही गुरु आपणा घटाटोप आपणा आडंबर वधारे, परं जिणसासनमांहे एडवा अंध लोकसमाधीआ, गुणणा, भगणा ते कहांई का नहीं । जे करे ते एकांत 'दुखखय कंमखय बोधिलाम निमित्त कांइ करे, परं नीयाणा आसंसा न करे, अने एडवा गुणना इह लोक समाधीया पोसह - सामाइकमांहे करणा पणि नही । अनइ श्री उकार चउद पूरवरा सार महामंत्र परम इष्ट, अने श्रीउवसगहरं तवनं श्रीभद्रबाहुस्वामिकता, विग बिहुना चाडळ मुगनी षीचडीरा नाम देई गुणना देस परदेस जेथि पदीक जावे छे तेथि करावे छे ! सु, इहवा मांनना नउकार उवसगहरंना किहांई का नथी, परं इहाना धर्म इहलोक निमित्ति छे, परं परलोक मोख्ख साधिव (वा) निमित्त कांइ दीसता नथी, जिण कारणि श्री ठाणा: अंग 'चउथा ठाणामां पणि इसा का चउत्थे उद्देसे - " चउव्विहा पञ्जा पन्नत्ता, तं जहा - इहलोक पडिबद्धा + ०रुप प्र० । ०णांगे प्र० । Jain Educationa International 9. For Personal and Private Use Only Page #118 -------------------------------------------------------------------------- ________________ -११६] ૯ १ परलोग पडिबद्धा २ दुइलोग पडिबद्धा ३ अपडिबद्धा ४।" एवं चारित्र लेवे छे ते चिहुं भेदे लेवे, ते मध्ये भेद ३ संसारहेतु, भेद + ४ अपडिबद्धा पव्वज्जा छई, ते दुख्खखयकंमखयनिमित्ते छे । जे मूढ मूरिख छे खेत्री चारि बोरि 1 निमिति वाए, जे डाहा छे ते धाननिमित्त वाए छे, कदाचि धान नीपना नही तओ पणि चारि बोरि प्रसंगागत छे, परं वांछना धाननी करवी जे । इण पंचमे काले मोख नही होवे वो पंणि इहलोकरा सुख तथा परलोग देवगति ए सरव प्रसं गाचार * प्राय छे। तपा इहलोक निमित्त गुणणा ईछणा मानइ नही । ११६ । એલ ૧૧૬ મા- ખરતર જે સામાયક પાસહમાં देव-शु३-धर्मना स्थान हेरा-उपासराने विषे हिलोना મત ગણણાં ભણે છે, જે ગુરૂના કહેલ ખીચડીનાં ગણુણાં ઘર ઘર દીઠ દેશ પરદેશ દર્દ મૂકે છે, ઘર ઘર દીઠ આંખેલ < } सार, उभ ? अणु-उपद्रव, संडेंट, हुआल, મરકી ઇત્યાદિક હશે, માટે તમે ઘર ઘર દીઠ આટલાં આંબેલ, આટલી ખીચડી ગણો,' પછી લેાક એમ કહે है- ' गु३ गुणुने लगे छे, गुइ छो उपद्रव हीठा छे, ते શમાવવા માટે ગણણાં કરાવે છે’! આમ કરી ગુરૂ પાતાના ઘટાટોપ–આડંબર વધારે છે, પરંતુ જિનશાસનમાં આવાં આંધળાં ટેકસમાધી ગણણાં ભણવાં તે કયાંય કહ્યાં નથી. જો કદાચ કોઈ કરે તા.‘દુ:ખક્ષય કર્મ ક્ષય મેધિલાભ + चउथो प्र० । x व प्र० । गत छह प्र० । Jain Educationa International For Personal and Private Use Only Page #119 -------------------------------------------------------------------------- ________________ ૧૦૦ નિમિત્ત કરે, પરંતુ નિયાણું આશંસા કરે નહિ, અને આવાં ગણુણ આલેક સમાધિ માટે પિસહ સામાયકમાં કરવાં પણ નહિ. અને શ્રી નવકાર જે ચૌદ પૂર્વને સાર મહામંત્ર પરમેષ્ટ છે તથા શ્રી ઉવસગ્ગહર સ્તવન જે શ્રી ભદ્રબાહસ્વામિનું કરેલું છે, તે બેનાં નામ દઈ ચોખા મગની ખીચડીનું ગણું જ્યારે પદસ્થ જાય છે ત્યારે દેશ પરદેશ કરાવે છે! તે નવકાર–ઉવસગહરની આવી માનતા ક્યાંય કહી નથી, પણ એમને ધર્મ આલેક નિમિત્ત છે, પરલેક મોક્ષ સાધવા નિમિત્ત કાંઈ દેખાતું નથી, જે કારણે શ્રી ઠાણુગ ચેથા ઠાણામાં પણ ચેથા ઉદ્દેશે આમ કહ્યું છે“ચાર પ્રકારની પ્રવજ્યા કહી છે, તે આ પ્રમાણે–૧ આલેક પ્રતિબદ્ધ, ૨ પરલેક પ્રતિબદ્ધ, ૩ ઉભયલેક પ્રતિબદ્ધ, ૪ અપ્રતિબદ્ધ.” આ પ્રમાણે જે ચારિત્ર લે છે તે ચાર પ્રકારે લેવાય છે, તેમાં ત્રણ ભેદ સંસારહેતુ છે, ચે ભેદ અપ્રતિબદ્ધ પ્રવજ્યા છે, તે દુઃખક્ષય કર્મક્ષય માટે છે. જે મૂખ ખેડુત હોય છે તે ઘાસઘૂસ માટે વાવે છે, જે ડાહ્યા છે તે ધાન્ય માટે વાવે છે, કદાચિત ધાન્ય ન નીપજે તે પણ ઘાસઘૂસ પ્રસંગાગત છે, છતાં ઈચછા ધાન્યની કરવી જોઈએ. આ પંચમ કાલમાં મેક્ષ નથી થતું, તે પણ આલોકનાં તથા પરલેક દેવગતિનાં સુખ એ સર્વ પ્રસંગાગત છે. તપા ઈહલોકાદિક માટે ગણુણ, ઈરછા, માનતા માને નહિ.” (ઈતિ ભેદ ૧૧૬) ___बोल ११७ मो-ख० रोटी वासी लेवइ छे, बीजा कठे लेता नथी ? ओदनादिक पण वासी लेवइ छ। । तपा न Jain Educationa International For Personal and Private Use Only Page #120 -------------------------------------------------------------------------- ________________ मोस ११८ ] ૧૦૧ लेवे । ते साखरे विषे एकला वासीमांहे पाणी पडे ते अभषः छे, अने छाशि राई मिरचादिक कांजीक आछणादि करे संयोगे सूझे, परं एकला पाणीरा रांध्या न सूझे, खटाई इन्यादिक वासी ताढी + कल्पणीकृत मुझे, बीजा न मुझे, सु खरतर छेवे छे। ११७ ॥ એલ ૧૧૭ મે–“ ખરતર વાસી રોટલી લે છે, वासी लात विगेरे पशु से छे, जीभुं (पशु) उभ बेता નથી ? તપા લેતા નથી. વાસીમાં એકલું પાણી પડે છે તેથી શાસ્ત્રમાં તે અભક્ષ્ય છે. ( આ સાથે એલસંગ્રહ ૨ ને मोस १२७ भेजवा.) छाश, राई, भीरथी, अंक, माछा, ખટાઈ વિગેરેના સચેાગે ખપે છે, પણ એકલા પાણીનુ रांध्यु जयतु नथी, ते अस्तर से छे.” (इति लेह ११७ ) बोल ११८ मो - ख० वघार्या सालणा वधारी राब लेवे छे, तपा नही लेता, ते पूछीयो । ११८ । 66 એલ ૧૧૮ મે- ખરતર વધારેલાં સાલણાં, વઘારેલી राम से छे, तथा नथी- सेता, ते पूछले.” (इति लेह ११८ ) बोल ११९ मो- ख० पोरसीइमांहे प्रभाते ' उघाडा' पोरसि कहे, सांझ 'पडिपुन्ना' कहे, राते ' बहुपडिपुन्ना,' इम तिन्हई पोरसी जति खर० ना कहे । तपा तिन्हई बार बहुपडिन्ना पोरसी कहे । ते पूछेयो । ११९ । | ८८ ખેલ ૧૧૯ મે- ખરતરના સાધુ પારસીમાં સવારે 'धाडा' पोरसी हे छे, सांधे 'डिपुन्ना' पोरसी डे क्ष्य प्र० + ०० प्र० । R Jain Educationa International For Personal and Private Use Only Page #121 -------------------------------------------------------------------------- ________________ १०२ [ તeખoભેલ छ, रात्रे महुपरिपु-ना' मेम त्राणे १मत गु गु ४३ छे, ते पूछने तथा त्रये मते 'म पाइपुन्न: पोरसी ४ ४ छे.” (ति ले ११८) - बोल १२० मो-खरतर सांझे सामाईक लेतां क्रिया विचाले पञ्चक्खाणरी मुहपत्ती पडिलेही पछे वांदणा २ देई अने पञ्चक्खाण करे, ते पचखाण करीने पछे सामाईकरी क्रिया सिझाय संदिसावण गवणरी खमासमण तथा बेसणा संदिसावण तथा ठावणरी खंमासमण पणि देवे। तथा तपा सामाईक पूरी लेइ सरव सामाईकरी किरिया करी पछे वांदणा देई पच्चक्खाण करे, परं सामाईक अधुरी लीधा विचाले क्रिया न करे, जे विचाले एक सामाईकरी क्रिया छोडी बीजी करे तिणने वाक पडे छे । १२० । બોલ ૧૨૦ મે-“ખરતર સાંજે સામાયક લેતાં કિયાની વચ્ચે પચ્ચખાણની મુહપત્તી પડિલેહી બે વાંદણ દઈને પચ્ચખાણ કરે છે. પછી સામાયકની ક્રિયા-સઝાય સંદિસાવા ઠાવવાનાં ખમાસમણ તથા બેસણે સંદિસાવા 'ઠાવાનાં ખમાસમણ પણ દે છે. તપા તે સામાયક પૂરી લઈને, તેની સઘળી ક્રિયા કરીને પછી વાંદણ દઈ પચ્ચ ખાણ કરે છે, પરંતુ સામાયક અધુરી લઈને વચમાં ક્રિયા કરતા નથી. જેઓ સામાયકની એક ક્રિયા છેડીને વચ્ચે બીજી ક્રિયા કરે છે તેમને વિરોધ આવે છે. ” (ઈતિ ભેદ ૧૨૦) - बोल १२१ मो-ख० पोसहमांहे जिवारे 'करेमि भंते' पडिकमतां आवे तेथि 'जाव नीयमं' कहइ! ते का? Jain Educationa International For Personal and Private Use Only Page #122 -------------------------------------------------------------------------- ________________ बोस-१२१ ૧૦૩ थोडा काल मुहुरत एक आसरी सामाईकमांहे 'जाव नीयम' कहणा छे, परं पोसहमांहे 'जाव पोसहं' कहणा छे, ते इम कहे ते वांक पडे। तथा (तपा) सामाईकमांहे घडी १ (२)रा काल सामाइक उच्चरे तिवारे 'जाव नीयम' कहे अने पोसहमांहे पडिकमतां जिवारे ‘करेमि भंते' आवे तिवारइ 'जाव पोसहं' कहे, ते समा छे । अने ख० जिवारे पोसह उच्चर्ये छे तिवारे 'जाव दिवसं' अथवा 'अहोरत्तं! उचरा छे, ते सामाईक पोसहि संघाते छे पहर ४७८ रा काल छे, तिणमांहे 'जाव पोसह' कहणा परं 'नीयम' कहणा नही, 'नीयम' घडी २ काल छे । १२१ । બાલ ૧૨૧ મો-“ખરતર પિસહમાં જેટલી વાર 'शेभि मते' मावे तटसी पा२ १ नियम' हे छ! તે વિરોધ આવે છે. કેમ ? બે ઘડીના સામાયકને આશ્રીને ' नियम' डेवानु छ, परंतु पासमा 'on; પોસહં ? કહેવાનું છે, તપા બે ઘડીનું સામાયક ઉચ્ચરે , ત્યારે “જાવ નિયમ' કહે છે, અને પિસહમાં પ્રતિક્રમતાં न्यारे 'रेभि मत' मावे त्यारे ' पास' છે, તે બરાબર છે. અને ખરતર જ્યારે સિહ ઉચ્ચરે, छ त्यारे ॥ हिस' अथवा ' महारत्त' यया छ, તે સામાયક પસહ સાથે છે, પ્રહર ચાર અથવા આઠને કાલ छ, तभा ' पास' हे परंतु 'नियम' : नये नडि, 'नियम' मेधडानस ." (धति लेह १२१), वोल १२२ मो-तथा खर० जे दिनाई पोसह मानता Jain Educationa International For Personal and Private Use Only Page #123 -------------------------------------------------------------------------- ________________ ૧૦૪ [ તoખભેદ नथी, चतुरपर्वी माने छे, ते दिहाडी दिहाडी सामाइक पारतां चार २७३ दिन दिन प्रत्य+ पारे तिवारे पोसह सामाईक वे बे एकठां कांई पारे ? जे पोसह करणा दिन दिन प्रते नहीं तिओ विण कीधा पोसहि दिन दिन प्रते पारे छे तिणने गाढा चांक पडे छे । जेण गाम न जाईजे तिणरी सीम केहइ पूछीजे ? जे पोसहि दिहाडी लेणा नही तेणनें विण लीधा पारणा जुडता नही छे । ते पारणारी गाथा दहाडी दहाडी कहे सामाईक पारता ते लखीइ छे"सामाईक पोसह संठियस्स, जीवस्स जाइ जो कालो। सो सफलो बोध वो. सेसो संसारफलहेऊ ॥१॥" - पण इ पारणेरे मेलिइ पोसह दिनाई करणा छे तर पारणा पणि छे अने जु करणा नहीं तो पारणा नही । अने वली सास्त्रे इसा कह्या श्री आवसगनियु*गतमांहे तथा तत्त्वार्थमाहे एह गाथा कही"सव्येसु कालपव्वेसु, पसत्थओ जिणमए तवो जोगो । अट्ठमिचउद्दसीसुं, अवस्स नियमेण पोसहिओ ॥ १॥" ते चतुरपी नीयम कहतां निश्चइ संघाते पोसह लेवा, जे न लेवइ तो तेने पाइछित्त लागे चउथरउ । अने पडिवादिक तिथिषु अनुमंदिर सया तासु (?) पडिवादिक बीजी ते तिथि छह ते सरव विण पोसह लेवारा नीम पण नथी अने पाईछत्त पणि जे न करह वो नही, विण मेलि चतुरपी १. + ति प्र ति० प्र० । Jain Educationa International For Personal and Private Use Only Page #124 -------------------------------------------------------------------------- ________________ બોલ–૧૨૨ ] ૧૦૫ निश्चइ संघाते लेणो कह्यो । अने सिद्धांतमांहे अंग-उपांगादिकरे विषे सुबाहु-नंदमणीयार-अभेकुमार-उदाईराजा-निषधकुमरादिके अठमभते पोसह लीधा, त्रिहुं श्रावके अने उदाई राजा तथा निषढ कुमर 'अन्नया कयाइ पोसहसालाए पोसहोओ,' तिथइ चतुरपरवीरा नामा नही, समुचइ पाठ छे, अने पहिलइ त्रिहुं श्रावके +सुबाहुदिकरे अधिकारि अठमभत्तइ पोसह कह्या । बीजा वसुदेव हुंडी तथा आवसग, पंचासक, तत्त्वार्थ इत्यादिक सास्त्रे पोसह देशत तथा सर्वतः कह्या छ, परं जे पोसह उथापे तिणने वांक पडे छ । १२२ । - બોલ ૧૨૨ મે-“તથા ખરતર, જે ચતુષ્પવી પૌષધ માને છે તે સિવાય બીજે દિવસે પિસહ માનતા નથી તે, રેજ બે-ત્રણ વાર જ્યારે સામાયક પારે ત્યારે પિસહ સામાયક બબ્બે એકઠાં કેમ પાર છે? જે રોજ પિસહ કરવાનું નથી તે તે કર્યા વિના રોજ પારે છે તેથી તેને માટે વિરોધ આવે છે. જે ગામ ન જઈએ તેની સીમ શા માટે પૂછવી જોઈએ? જે રેજ પિસહ લેવાના નથી તે વિના લીધે પારવા તે ઘટતા નથી. સામાયક પારતાં પિસહ પારવાની જે ગાથા ખરતર હંમેશાં કહે છે તે લખીએ છીએ - “સામાયક પિસહમાં રહેલા જીવને જે કાલ જાય છે તે સફલ જાણ, બાકી સંસાર ફલને હેતુ છે.” + g ચ૦ ૦ ૪ ofહૃ૦ ૪૦૧ ૧૬-આ ગાથાને ભાવ પણ સાબીત કરે છે કે આડે દિવસે Jain Educationa International For Personal and Private Use Only Page #125 -------------------------------------------------------------------------- ________________ ૧૦૬ [ તoખભેલ પણ આ પારવાના મેળે જે બીજે દિવસે પિસહ કરવાના હોય તે પારવાના પણ છે, જે કરવાના નથી તે પારવાના પણ નથી. અને વલી શ્રી આવશ્યકનિર્યુક્તિ તથા. તત્ત્વાર્થમાં ગાથા કહી છે– “શ્રી જિનમતમાં સર્વત્ર દિવસે તપયોગ પ્રશસ્ત છે, છતાં આઠમ ચૌદશે તો નિયમે કરીને પૌષધ વિગેરેમાં અવશ્ય , રહેવું.” આથી ચતુષ્પવી “નિયમ” એટલે નિશ્ચય કરીને. સામાયક સિહ સાથે લે, જે ન લેતે ઉપવાસનું પ્રાય-. શ્ચિત્ત લાગે અને જે પડવાદિક બીજી તિથિઓ છે તેમાં હંમેશાં ઉજમાળ રહેવું, પણ પિસહ લેવાને નિયમે ય નથી અને જે ન કરે તે પ્રાયશ્ચિત્તે નથી, તે માટે ચતુષ્પવમાં નિશ્ચયથી સાથે લેવાને કહ્યો. અને અંગ, ઉપાંગ આદિ સિદ્ધાંતમાં સુબાહુ, નંદમણિકાર, અભયકુમાર, ઉદાયિરાજા, નિષકુમાર આદિએ અદૃમ તપે પૌષધ લીધાનું કહ્યું છે, ત્યાં “અન્યદા કયારે પૌષધશાલામાં પૌષધ લીધે” એવે સમુચ્ચય પાઠ છે, ત્યાં ચતુષ્પવિનું નામ નથી, પહેલા ત્રણે શ્રાવક સુબાહુ આદિના અધિકારે અમભક્ત પિસહ કહ્યા છે (આમાં ચતુષ્પવી સિવાયના બીજા દિવસ આવે જ છે.) શ્રી વસુદેવહિંડી તથા આવશ્યક, પંચાશક, તત્ત્વાર્થ ઈત્યાદિ બીજાં શાસ્ત્રોમાં પૌષધ દેશથી અને સર્વથી કહ્યા છે (પણ અપર્વિએ “ન થાય” એમ કયાંય કહ્યું નથી,) આમ છતાં જે પોષધ ઉત્થાપે છે તેને વિરોધ આવે છે.” (ઈતિ ભેદ ૧૨૨) સામાયકની જેમ પૌષધ કરીને પણ પિતાને કાલ સફલ કર. છતાં ખરતર નથી માનતા કે તેમને કદાગ્રહ છે. Jain Educationa International For Personal and Private Use Only Page #126 -------------------------------------------------------------------------- ________________ मोल- १२३ ] ૧૦૭ बोल १२३ मो- ख० दिनाई पोसह निषेधे छे अने बार व्रत अतित्थसंविभाग पणि चतुरपवरे पोसहरे पारणे करणा परं बीजा दिनरे विषे जे निषेध करे तिणना दसवरत दिनाई संभवे अने इग्यारमा तथा बारमा वरत चतुरपरवी तथा चतुरपवरे पारणे संभवे, परं ए बेई वरत बीजा केही दिन सोहवे नही, सु ! तेण कारण थकी दिनाई पडिकमतां राई तथा देवसी बिहुरइ विषे वरत दसरा अतीचार प० आलोए तर समा दीस ! कांई ? जेह भणी जे वरत इग्यारमा तथा बारमा दिनाई करणा नहिं तिणरा अतिचार दस बिहु वरतरा कांई आलोए ? जे गाम नही तो सीम किम हुबइ ? जे हुंता पोसह निषेधे तिवारे आगे पाछे किम जुडे ? गाथा" संथारुच्चारविही, पमाय तह चैत्र भोयणाभोए । पोसहविहिविवरी, तइए सिक्खावए निंदे ॥ २९ ॥” पोसहरा पंच अतीचार आलोए, " सच्चित्ते निक्खिवणे, पिहिणे ववएस मच्छरे चैव । काला कमदाणे, चत्थे सिक्खावए निंदे || ३० ॥ "9 पंच अतीचार अवित्थ संविभागरा आलोए । एवं ए बेई वरतरा दस अतीचार दिहाड़ी आलोए छे तेणनें बांक पडे छे । जे पोसह दिनाई माने तिने सरव समा पढे । जे पडिकमणु करतां दसवरत दिहाड़ी आलोए तओ बि वरत अणलागतां काई आलोवे ? परं गणधर देवे पडिकमणा Jain Educationa International For Personal and Private Use Only Page #127 -------------------------------------------------------------------------- ________________ ૧૮ તoખભેદ सूत्ररा चउथा अध्ययन देवसी राई पडिकमणा तथा पाखी, चउमासी, संवच्छरी पडिकमणा कह्या, सूत्रमाहे गूंथा ते बारह व्रत दिनाई लागइ, परं जे पोसह, अतिथि संविभाग ऊयापइ तिणने आगे पाछे जुडे नही, आपणा मन दाया*णा મરથ છે. તિજ સૂત્રનું વિઘટે છે. ૧૨૩. બેલ ૧૨૩ મે-“ખરતર ચતુષ્પર્વિ સિવાયના દિવસે પૌષધ નિષેધે છે અને બારમું વ્રત અતિથિસંવિભાગ પણ તે સિવાયના પારણે નિષેધે છે, તેમને બીજે દિવસે દશ વ્રત સંભવે, અગીયારમું તથા બારમું વ્રત ચતુષ્પવિ તથા ચતુ Mવના પારણે જ સંભવે, પણ આ બે વ્રત બીજા કે દિવસે સંભવે નહિ, આ કારણથી બીજા દિવસેએ રાઈ તથા દેવસી બે ય પ્રતિકમણમાં જ તેઓ દશ વતના અતિચાર આલેચે તે બરાબર લાગે ! કેમ? કારણ કે–અગીયારમું બારમું વ્રત જે બીજા દિવસે કરવું માન્યું નથી તે બેના દશ અતિચાર શા માટે આવવા? જે ગામ નથી તે સીમ કયાંથી હોય? જેઓહેવા છતાં જ્યારે પિસહ વિગેરે નિષેધે છે ત્યારે તેઓને આગલ-પાછલ શી રીતે ઘટે? વંદિત્તાસૂત્રની ગાથા ૨લ્માં પસહના પાંચ અતિચાર આવે છે અને ૩૦મી ગાથામાં અતિથિસંવિભાગના પાંચ અતિચાર આવે છે. આ પ્રમાણે આ બે વ્રતના દશ અતિચાર જે રોજ - આલોચે છે તેમને વિરોધ આવે છે. જેમાં અન્ય દિવસે પણ પિસહ વિગેરે માને છે તેમને તે બધું બરાબર આવી રહે છે. જે અન્ય દિવસે દશ વ્રત માને છે તે પ્રતિ - o go | Jain Educationa International For Personal and Private Use Only Page #128 -------------------------------------------------------------------------- ________________ એલ–૧૨૫ ] ૧૦૯ ક્રમણ કરતાં દશ વ્રત જ આલેાવે, બે વ્રત લાગ્યા વિના શા માટે આલાવે ? પણ શ્રી ગણધરદેવે પ્રતિક્રમણ સૂત્રનું ચેાથું અધ્યયન દેવસી-રાઈ પ્રતિક્રમણ તથા પુખ્ખી ચામાસી–સ વચ્છરી પ્રતિક્રમણ કહ્યુ છે, તે સૂત્રમાં બારે ય વ્રત રાજ લાગતાં ગુંથ્યાં છે, પરંતુ ખરતર પાસહ, અતિથિસ’વિભાગ ઉત્થાપે છે, તેને આગલ-પાછલ ઘટતું નથી, પોતાના મનફાવ્યાના અર્થ છે, તેથી સૂત્ર સાથે વિઘટે છે–વિરાધ આવે છે.” ( ઇતિ ભેદ ૧૨૩) योल १२४ मो- तथा पडिकमणा ठाई पछे विचाले 'इच्छामो अणुसट्ठि ' लगे किरिया करतां बोले नही, आपणी किरिया करे, विचाले बीजा पचखांण पणि न करावे, कांई बात पुर+त नवी धरम पणि न कहे बोले पणि नही, मांडलरा व्याघात हुवे तिण मेलि बोलणा नही । खर० भावे : તિમ વિચારે રાવે વોછે, તે જિમ ? । ૧૨૪। બાલ ૧૨૪મા-તપા પ્રતિક્રમણ ઠાયા પછી ‘ઇચ્છામે. અસિટ્રૂ' સુધી વચમાં ક્રિયા કરતાં ખેલે નહિ, પેાતાની ક્રિયા કરે, વચ્ચે બીજાં પચ્ચખાણ પણ કરાવે નહિ, કાંઈ વાતચિત કે ધર્માંનો નવી વાત પણ ન કહે ? માંડલીના વ્યાઘાત થાય તે માટે મેલે નહિ. ખરતર ફાવે તેમ વચમાં એલે છે, કરાવે છે, તે કેમ ?” (ઇતિ ભેદ ૧૨૪) बोल १२५ मो - ख० प्रभातिरे पडिकमणेरे छेडे पूरा : कीओ पछी 'कम्मभूमी' कही तिथंकर साधु प्रतिमा वांदे, + ૦ ૦ | Jain Educationa International For Personal and Private Use Only Page #129 -------------------------------------------------------------------------- ________________ ૧૧૦ [ do० ‘परं सांझरे पडिकमणे कम्मभूमी न कहे । तपा देवसी राई बिहु पटिकमणे कहे । ख० -पडिकमणे सांझरेन कहे, तिय ने पूछीजो-कोई न कहउं ? प्रभाते कहउ सांझरे पडिकमणे न कहो ते किसा स्यास्त्ररा न्याय छे ? ते दिखाडउ'। तपा बेइ वार कम्मभूमीनी ठामइ 'अडाइजेसु दीवसमुद्देसु' कहे ते एक(ज) अरथा । १२५ । બોલ ૧૨૫ મે-“ખરતર સવારના પ્રતિક્રમણને છેડે ' ५३ ४ा पछी भभूमि' ही तीथ ४२, साधु, प्रतिमा • पांह, ५ सinने प्रतिभणे 'भभूमि' ४नथी. તપા દેવસી–રાઈ અને પ્રતિકમણમાં કહે છે. ખરતર સાઝના પ્રતિક્રમણમાં ન કહે તેને પૂછ–“કેમ નથી કહેતા?” સવારે પ્રતિક્રમણે કહ, સાંજે ન કહે તે કયા શાસ્ત્રને ન્યાય છે? તે દેખાડે. તપા બે ય વખત કમ્મભૂમિના સ્થાને “અઈજજેસુ દીવસમુદ્સુ” કહે છે તે એ જ માટે” (ઈતિ ભેદ ૧૨૫) __बोल १२६ मो-ख० पडिकमण ठातां सरव प्रभाते तथा सांझे खमा० ४ देइनइ आचारिजादिक वांदे, पछे 'पडिकमणा ठावे, सोइ ज ख० सांझरइ पडिकमणे तथा प्रमा तरे पडिकमणे पूरा कीधा पछे खमा० ३ आचारिज उपाध्याय अने सरव साधु खमासण ३ देवे, परं चउथी वरतमानगुरुनी खमा० न देवे, ते किसे मेलि ? तपा सरव उभइ: काल पडिकमणइ राई देवसी ठाता तथा पूरा पडिकमणा = सांझरे पडिकमणे प्र० x o० प्र०व्य प्र०। Jain Educationa International For Personal and Private Use Only Page #130 -------------------------------------------------------------------------- ________________ मोदी-१२७] ૧૧૧ कीधा पछी खमासमण ४ देवे। एता कालमाहे खमासण घटीरी ते किसा फेर पडया ? । १२६ । આ બેલ ૧૨૬ મે-“ખરતર સર્વ સવારે તથા સાંજે પ્રતિક્રમણ ઠાતાં ચાર ખમાસમણ દઈને આચાર્યાદિક વાદે છે, પછી પ્રતિક્રમણ ઠાવે છે. તે જ ખરતર સવારે તથા સાંજે પ્રતિકમણ પૂરું કર્યા પછી આચાર્ય, ઉપાધ્યાય, સર્વ સાધુનાં ત્રણ ખમાસમણ આપે છે, પરંતુ વર્તમાન ગુરૂનું શું ખમાસમણ આપતા નથી, તે કેમ ઘટે? એટલા કાલમાં ખમાસમણું ઘટી ગયું, એટલે ફેર કેમ પડી ગયે? તપા સર્વ ઉભય કાલ રાઈ-દેવની પ્રતિક્રમણે ઠાતાં તથા પૂરું કરતાં ચાર ખમાસમણ દે છે.” (ઈતિ ભેદ ૧૨૬) बोल १२७ मो-तपा सामाईक पोसह पारता जिवारे मुहपती पडिलेहे तिवारे खमा० देई मुहगत्ती पडिलेहीइ । खर० खमासण वांदणा (वण) दोधा मुहपती पडिलेहइ, ते किसे मेलि ? जे सामाई पारवां इरियावही पडिकमइ तिवारे गुरुरा आदेस मागी खमा० देई पडिकमे त उ मुहपतो पारतांरी पणि खमा० देई मुहपती पडिले हे तो समा दीसे। अने वलि सो इज खर० मुहपती पडिलेही पछे पारे तिवारे खमा० २ देई गुरुरा आदेस मागी पारे, तो मुहपती पडिलेहतां खमा० दीधा मुझे। तपा सरव ठामे देवे, पारतां गुरु कहे 'पुणो वि कायव्यं, 'आयरो न मुत्तव्यो । ' इसा गुरुरा कहणा संभावी जे । १२७ x०इछह प्रा Jain Educationa International For Personal and Private Use Only Page #131 -------------------------------------------------------------------------- ________________ શર [ તoખભેદ - એલ ૧ર૭ મા–“તપા સામાયક પિસહ પારતાં જ્યારે મુહપતી પડિલેહે ત્યારે ખમાસમણ દઈ મુહપત્તો પડિલેહ છે. ખરતર ખમાસમણું દીધા વિના મુહપતી પડિલેહે છે, તે કેમ ઘટે? સામાયક પારતાં ઈરિયાવહી પ્રતિક્રમે ત્યારે ગુરૂને આદેશ માગી ખમાસમણ દઈને પ્રતિક્રમે છે તે પારતાં મુહપત્તીનું પણ ખમાસમણ દઈને મુહપત્તી પડિલેહે, તે જ બરાબર લાગે છે અને એ જ ખરતર મુહપત્તી પડિલેહ્યા પછી પારે ત્યારે બે ખમાસમણ દઈ ગુરૂના આદેશ માગી પારે છે તે પછી મુહપત્તી પડિલેહતાં પણ ખમાસમણ દીધું જ યોગ્ય ગણાય. તપા સર્વ સ્થાને દે છે. પાતાં આદેશમાં ફરીથી કરવા જેવું છે, આચાર મૂકવા જે નથી” એ પ્રમાણે ગુરૂમહારાજનું કહેવું સંભાવી લેવું (ઈતિ ભેદ ૧ર૭). बोल १२८ मो-ख० प्रभाते सामाई लेतां पहिला बेसणा ठाउँ कहे पाण पडिलेहण लगे, पाण पडिलेडण करी सामाई लेवे तिवारे पहिली सिझायरी खमा० देवे, पछे बेसणेरी देवे, ते किसा मेले ? तपा प्रभाते तथा सांझा सरव वेला पहिली खमा० बेसणारी देवे पछे सिझायरी पणि देवे। ते खर० प्रभाते तथा सांझे जे खमा० सामाईमाहे फेर करे छे ते जवाब+ पूछेयो, परं जवाब नही देवे । १२८ । આ બોલ ૧૨૮ મે-“ખરતર સવારથી સાંજ સુધીમાં સામાયક લે ત્યારે પહેલાં “બેસણે ઠાઉં 'ને આદેશ માગે + ૦ ૪૦૫ Jain Educationa International For Personal and Private Use Only Page #132 -------------------------------------------------------------------------- ________________ ૧૧૩ મોલ-૧૩૦ ] અને સાંજે સામાયક લે ત્યારે પહેલાં “સઝાયરને આદેશ માગે, પછી બેસણુને માગે છે, તે કેમ ઘટે? તપા સવારે તથા સાંજે સર્વ વખત પહેલું બેસણાનું ખમાસમણ દે છે, પછી સઝાયનું દે છે. તે, ખરતર સવાર તથા સાંજે સામાયકમાં જે ખમાસમણ ફેરફાર કરે છે તેને જુવાબ પૂછજો, પણ તે આપશે નહિ.” (ઈતિ ભેદ ૧૨૮) बोल १२९ मो-ख० सामाईक प्रभात थकी त्रीजा प्रहर लगे जे करे ते सामाईक करीने पछे शक्रस्तव सरव 'नमोत्थु णं' यकी 'जयवीयराय' लगे कहे, पछे त्रीजा महरनी पडिलेहण कीधा पछे सक्रस्तव न कहे । तपा श्रावक जीम्या पछे सामाईक लेवे ते न कहे, जीम्या पहिला निरणां कहइ । तिणिरा जबाब पूछेयो । १२९ । । બેલ ૧ર૯ મે-“ખરતર સવારથી ત્રીજા પ્રહર સુધી જે સામાયક કરે તે કરીને પછી શકસ્તવ સર્વ અર્થાત્ નમુથુણંથી જયવીયાય સુધી કહે, ત્રીજા પ્રહરની પડિલેહણ કર્યા પછી “શકસ્તવ” ન કહે, તેને જુવાબ પૂછજો. તપા શ્રાવક જે જમ્યા પછી સામાયક લે તે ન કહે, જમ્યા પહેલાં નિર્ણયથી કહે.” (ઈતિ ભેદ ૧૨૯) बोल १३० मो-तपा मुहपती बेवडी चांदना देवे, खर० एकवडी देवे, तथा ख० मुहपती डावा (जमणा) पासेथी लेई वलती पडिलेहतां डावा अंगना संथार उतरे पचीस पडिलेहण करतां, ते पूछेयो, 'केहा सास्त्रे ? पूछियो। तपा કસુવાડવા ૦િ ૦૫ Jain Educationa International For Personal and Private Use Only Page #133 -------------------------------------------------------------------------- ________________ ૧૧૪ [ ૧૦ખભેદ डावा अंगथी लेई जिमगा अंगइ पडिलेहण करतां सिष्ट उतारे। તે છે. ૨૦ " બેલ ૧૩૦ મે-“તપા મુહપત્તી પડિલેહીને વાંદણાં વડાં આપે છે, ખરતર એકવડાં આપે છે, તથા ખરતર સૃહપતી જમણા પાસેથી લઈ પચીસ બેલે પડિલેહણ કરતાં ડાબે અંગે સૃષ્ટિવિરૂદ્ધ ઊંધું-ઉતારે છે, તે કયા શાસ્ત્રમાં છે? પૂછજો. તપા ડાબા અંગથી લઈ જમણું અંગે પડિલેહણ કરતાં સીધું ઉતારે છે.” (ઇતિ ભેદ ૧૩૦) , बोल १३१ मो-खरनी श्राविका गुरुने वंदना डावा लेहडासु करे । तपारे जिमणे छेहडे जीमणे सेती गुरु बांके, તે છે . ૨૨ બોલ ૧૩૧ મે-“ખસ્તરની શ્રાવિકા ગુરૂને વંદના ડાબા છેડાથી કરે છે, તપા જમણ છેડે જમણી બાજુથી વાંદે છે, તે પૂછજો.” (ઈતિ ભેદ ૧૩૧), बोल १३२ मा-तपा श्रावक ऽथ० श्रावीका गुरु वांदनां अने थापना वांदतां खमा० २ देवे । खर० xथापनानां वउ खमा० देई वांद नही गुरुना खमा० ३ देवे, ते किहां જા? તે પૂછે રૂરૂ. બેલ ૧૩૨ મે-“તપા શ્રાવક અથવા શ્રાવિકા ગુરૂ અને થાપના વાંદતાં બે ખમાસમણ દે છે, ખરતર થાપનાનાં તે ખમાસમણ દેતા નથી અને ગુરૂનાં ત્રણ ખમાસમણ દે છે, તે કયાં કહ્યા છે તે પૂછજો.” (ઈતિ ભેદ ૧૩૨). * શાપના વાંહતાં તો ના વિઝા Jain Educationa International For Personal and Private Use Only Page #134 -------------------------------------------------------------------------- ________________ act-233] बोल १३३ मो-तथा जुगमघान 'श्रीमुभर्मास्वामि थकी श्री दुप्पसहसूरि लगे २००४ कला, अधका ने कहा, उदइ २३ मांहे नाम पणि कसा । उद्दे ३ रा. कसा जुगप्रधानांरा पछे जे आपणा नाम हुणो करे, वर्तमानसमे जुगप्रधानरी पदवीरा धारवे छे, तिणने सो पणी पुछियो। गाथा दुसमास्तोत्रे- ..... "इय सम्वोदय जुगपवरा, सूरिणो चरणसंजुए वंदे। चउरुत्तर दुसहस्सा, दुप्पसहंता मुहम्माई ॥ १६ ॥ इय सुहमजबुतब्भवसिद्धा एगावयारिणो सेसा। सइदुजोयणमझे, जयंतु दुन्भिक्खडमरहरा ॥ १७॥ पावयणी. धम्मकही, वाई निमित्तिओ तवस्सी य । विजा सिद्धो य कवी, अटेव पभावगा मणिया ॥१८॥" . ए गाथारा अरथ पूछेयो । जुगप्रधान सरव एकाववारी, तथा पावयणादिक आठ गुणराधरणहार छे, अने युगप्रधान हुवे तिहां अढाई जोयण मांहे सात ईति न हुवे, जूगमधान तो साले ईसडा कहा। हिवणेके समे जे कहे छे ते विहजार ने चार माहिला नही, केई अनेरा छ । १३३ । ..... . . . १.33 मी-“ तथा श्री सुषमास्वाभिश्री श्री દુપિસહસૂરિ સુધી યુગપ્રધાન ૨૦૦૪ કહ્યા છે, અધિક કહ્યા નથી. ૨૩ ઉદયમાં નામ પણ કહ્યાં છે. ત્રણ ઉદયના કહેલા યુગપ્રધાનની પછી ખરતર જે પિતાનાં નામ હેવાનું, + ०व्य प्र० । * णि इत्या० प्र०। Jain Educationa International For Personal and Private Use Only Page #135 -------------------------------------------------------------------------- ________________ શર [ તoખભે કરે છે, વર્તમાન સમયે યુગપ્રધાનની પદવી ધારે છે, તે પણ તેઓને પૂછજો. જુએ શ્રી ક્રુષમાસ્તંત્રની ગાથા— “ શ્રી સુધમાંથી દુષ્પ્રસહ સુધી સર્વ ઉદયના ૨૦૦૪ ચારિત્રસંયુક્ત યુગપ્રધાન આચાર્યાંને હું વાંદુ છું. (૧૬) સુધર્મા જંબૂ તદ્ભવમાં મેક્ષે ગયા છે, બીજા એકાવતારી છે, અઢી ચેાજનમાં દુકાળ, મારી, મરકી વિગેરેના હરનારા. જયવતા વર્તા. (૧૭) તેએ પ્રાવચની, ધર્માંકથી, વાદી, નિમિત્તક, તપસ્વી, વિદ્યામાંત્રિક, અજનાદિક સિદ્ધ, કવી, આઠ પ્રભાવક કહ્યા છે. (૧૮)” આ ગાથાના અર્થ પૂછજો. યુગપ્રધાન સ એકાવતારી તથા પ્રાવચનિકાદિક આઠે ગુણના ધરનારા કહ્યા છે, અને યુગપ્રધાન હોય ત્યાં અઢી યેાજનમાં સાત ઈતિ ઉપદ્રવે ન થાય, યુગપ્રધાન તા શાસ્ત્રમાં આવા કહ્યા છે. હમણાંના સમયે જે ખરતર કહે છે તે એ હુઝાર ને ચાર માંહેના નહિ, પણ કાઈ બીજા જ છે. ” (ધૃતિ ભેદ ૧૩૩ ) बोल १३४ मो- तपा जति कंदोरा बांधे छे । ख० न बांध, ते पूछिवा । श्री जिणप्रतिमाने पणि कंडोरा हवे छे । મૈં જિયો । ૨૩૪ । 1 એલ ૧૩૪ મે- તપા સાધુ ક દારા ખાંધે છે, ખરતર નથી બાંધતા, તે પૂછ્યું. શ્રી જિનપ્રતિમાને પણ્ કઢ્ઢારા હોય છે. ” ( ઈતિ ભેદ ૧૩૪) बोल १३५ मो- तपा पाखी पायछिते ' एक उपवास, बि आंबिला 'दिक पाखी अतीचार आलोईने कहे । ख० छेहडे I Jain Educationa International For Personal and Private Use Only Page #136 -------------------------------------------------------------------------- ________________ बोस-138] २ पाखी समाप*त् खम्या पछे कहे, ते पणि पूछियो। १३५ । - બોલ ૧૩૫ મે-“ તપ પખી પ્રાયશ્ચિત્તે “એક ઉપવાસ, બે અબેલ” ઈત્યાદિક પખી અતિચાર આલેચીને કહે છે, ખરતર છેલે ૫ખી સમાપ્ત બામ્યા પછી કહે छे, ते ५५ ५७२.” (तिले १३५) . बोल १३६ मो-श्री अमेदेिवमूरि नवांगिविरतमाहे तथा पंचासगरी विरतमाहे आपणां गुरुगछगुराही(दी) तथा विरत करावणरा उत्तरसाधक सरवरा नाम ठाम कह्या'श्रीवर्धमानसंताने चंद्रकुल' एहवी साखा कही, परं 'ख' बिरद न कह्या, श्रीवर्धमानमूरि, "श्रीजिणेसरमूरि,' 'बुद्धिसागरसूरि,' एहवा आपणा गुरुगुराहि(दि)ना नाम अने साखा कही, परंजे-'श्रीजिणेसरस्थिकी 'ख' विरद-लाधो' कहे छे ते संवत् १२०४ लगे नथी, पछे जिणवल्लभसूरि जिण. दत्तसूरि पणि कह्या नथी, गणधरदउढसइरी टीकामां पणि नथी, पछे जे कहे छे ते जाणे, जे पहिली ख० बिरद हुचता तो कहतां । १३६ । . " બોલ ૧૩૬ મે-“શ્રી અભયદેવસૂરિએ નવાંગિ ટીકામાં તથા પંચાસક ટીકામાં પિતાના ગુરૂગચ્છની પરંપરા કહી છે તથા ટીકા કરવામાં સહાય કરનાર સર્વનાં નામ-ઠામ કહ્યાં છે. ત્યાં “શ્રી વર્ધમાન સંતાને ચંદ્રકુલ” એ પ્રમાણે પિતાની શાખા કહી છે, પરંતુ “ખરતર બિરૂદ * ०त प्र.। खा०प्र० + भयप्रा लीधा प्र०। व्य० प्र०। Jain Educationa International For Personal and Private Use Only Page #137 -------------------------------------------------------------------------- ________________ ૧૮ ત૦પ૦ કહ્યું નથી, “ શ્રી વર્ધમાનસૂરિ, શ્રી જિનેશ્વરસૂરિ', “બુદ્ધિ સાગરસૂરિ', એવા પિતાના ગુરૂ, પરગુરૂ આદિનાં નામ અને શાખા કહી છે, પરંતુ શ્રી જિનેશ્વરસૂરિથી “ખરતર બિરૂદ અલ્યાનું જે કહે છે તે સંવત ૧૨૦૪ સુધી તે નથી, પછી જિનવલભસૂરિ કે જિનદત્તસૂરિએ પણ કહ્યું નથી. ગણુધરસાર્ધશતકની ટીકામાં પણ નથી, છતાં જે કહે છે તે જાણે! જે પહેલાં ખરતર બિરૂદ હેત તે કહેત.” (ઈતિ ભેદ ૧૩૬) : बोल १३७ मो-तथा चळवीस तित्थंकररइ सासमा साप भगवंत वैरागे दिख्या लीधी दीसे छे अथवा भयइ लज्जाइ ए(प)णि दिक्षा लीधी दीसे छे, परंएहवा कहीं तित्यंकरने सासणे न कह्या-जु मोल खरीद करी. दीक्षा छेवे, ते दिक्ष्या प्रमाण न चढे कदेही। सूत्ररे विषे चारिश्रीया 'जातसंपन्न ' 'कुलसंपन्न' कह्या अने श्रीजिणवल्लभ भूरिह संघपट्टामाहे टाल्या छ-' मोलरी खरीद करी॥१३७ ( ૧૦–ી અભયદેવસૂરિ મહારાજને ખરતરગચ્છમાં ખેચી જવા માટે ખરતરગચ્છીએ જે અનેક ફૂટ પ્રયાસ કરે છે, તેને આ જુવાબ છે. “શ્રી જિનચંદ્રસૂરિજીના જીવનચરિત્રની ચોપડીમાં સં. ૧૬૧૭માં પાટણ મુકામે સર્વગીઓની સભામાં અભયદેવસૂરિ ખરતરગચ્છના હેવાને નિર્ણય થયાનું તથા તે પટ્ટક ઉપર બધાની સહીઓ થયાનું તેઓ જણાવે છે, પરંતુ વિચારપૂર્વક તપાસી જોતાં એ આખું ય ખતપત્ર બનાવટી હેવાનું માલુમ પડ્યું છે. અને એવા કે બનાવટી ઉખે પિતાના ગચ્છના મમત્વથી ખરતાએ કરેલા છે માટે તે માનવા લાયક નથી. * જાઓ . * ગિર પ્રા Jain Educationa International For Personal and Private Use Only Page #138 -------------------------------------------------------------------------- ________________ આલ-૧૩૮ ] ૧૧૯ એલ ૧૩૭ મા તથા ચાયોસ તીથંકરના શાસનમાં સાધુ ભગવતાએ વૈરાગ્યે દીક્ષા લીધી દેખાય છે અથવા ભય લજજાએ પણ દીક્ષા લીધી દેખાય છે, પરંતુ એવુ તેા કાઇ તીર્થંકરને શાસને કહ્યું નથી કે-‘ મૂલ્યથી ખરીદ કરીને દીક્ષા લે, ' તેની દીક્ષા કીયે પ્રમાણુ ન થાય. સૂત્રને વિષે દીક્ષા લેનારા જાતિસ પન્ન ’ કુલસંપન્ન ’” કહ્યા છે અને શ્રી જિનવલ્લભસૂરિએ સંધપટ્ટકમાં ‘મૂલ્યથી ખરીદ કરેલી દીક્ષા’ નિષેધી છે, (તે ખરતર પાલતા નથી. ) ” ( ઇતિ ભેદ ૧૩૭) ' बोल १३८ मो- पंच नदी ख० जिके साधे छे ते किठे कला छे ? श्रीजिणसासणारे विषे ज्ञान, दरसण, चारित्र तथा पंच इंद्रीयरा साधवा कह्या, परं नदी, खेत्रपाल, जोगणी, સુષળી વિહારૂં ન જદ્દી । પ નીમા૨ે પેલાં, વેડી+ વતાં, अनंत जीव, नोलफूलरा विराधाणा हुई, विहां अनंत हिंसा દુ, कुबे, बेडांरइ तळे नील फूलरा पिंड हुबइ, तिणि महाआरंभ ર, छकायनी विराधना हुवे, साधुभगवंतरा ए आचार નહી । ૧૨૮ । . છે. એલ ૧૩૮ મા-ખરતર જે પાંચ ની સાથે છે, તે કયાં કહ્યુ છે? શ્રી જિનશાસન વિષે જ્ઞાન, દર્શન, ચારિત્ર"તથા પાંચ ઇન્દ્રિય વિજયનું. તપસાધવુ કહ્યું છે, પંરતુ પાંચ નદી, ક્ષેત્રપાલ, ચેાગિની સાધથી કાંઈ ઠ્ઠી નથી. ( આ સાથે ખેલસંગ્રહ ૨ ના ૧૫૨ મા એલ વાંચા.) ક + vi Jain Educationa International For Personal and Private Use Only Page #139 -------------------------------------------------------------------------- ________________ ૧૨૦ [ ત॰ખભે તે નદીમાં પેસતાં, હાડી ચઢતાં અનન્ત જીવ, નીલકુલની વિરાધના થાય, ત્યાં અનતી હિંસા થાય, હાડીની નીચે નીલકુલના પીંડ હોય, તેના મહાઆરંભ લાગે, છકાયની વિરાધના થાય, સાધુભગવ ંતના એ આચાર નથી. ” (ઇતિ ભેદ ૧૩૮) बोल १३९ मो- ए श्रीमहावीररा जनमअधिकारे गुली आणे छे, पछे चाडा करी लेवे छे, 'महावीररा जनम बेचावे' રૂમ જહે છે, તે ળિ યાંજ પઢે છે । તા ન કરે છે. ૩૧ । એલ ૧૩૯ મા-એ-ખરતર-શ્રી મહાવીરના જન્મ અધિકારે ગાલ લાવે છે, પછી ચઢાવા કરી લે છે, મહાવીરના જન્મ વેચાય છે’ એમ કહે છે, તે પણ ખાટુ થાય છે, તપા કરતા નથી.” (ઇતિ ભેદ ૧૩૯) ( बोल १४० मो- ख० नमसकार तथा अजीसंतो तवन તથા પ્રવસળદર તથા પુર્ર, જ્ સ્થા િપવી, ૨માસી, સંવરી. વાંટી હીયા છે, તે ? ગળો રે, વીમો ન ફે, जिणने आदेस देइ * चूक्या छे सोई ज कहे, ते केवा न्याय ? तपाने जिणने गुरु आदेस देवे सु कड़े | १४० । એલ ૧૪૦ મે- ખરતર નમરકાર, અજિતશાંતિ સ્તવન, ઉવસગ્ગહર તથા સ્તુતિ એ ચાર પુખ્ખી, ચામાસી, સંવત્સરીએ વહેંચી લીધાં છે. તે જેને આદેશ દઇ મૂકા છે તે જ એક જણા કહે, બીજો ન કહે, તે કેવા ન્યાય ? તપાને તે ગુરૂમહારાજ જેને આદેશ આપે છે તે કહે છે. ” (તિ ભેદ ૧૪૦) '' ', * ૫૦ ૫૦ | ૫૦ ૫૦ ૫ Jain Educationa International For Personal and Private Use Only Page #140 -------------------------------------------------------------------------- ________________ मास-१४१] ૧૨ बोल १४१ मो-ख० पञ्चखाण सांझे करतां मुहपती पडिलेहे तिवारे खमासण न देवे ने मुहपत्ती पडिलेहे। तपा गुरुरा आदेस मागी लेवे मुहपत्ती पडिलेहे । ते पूछवा । १४१ ॥ બેલ ૧૪૧ મે-“ખરતર સાંજે પચ્ચખાણ કરતાં મુહપતી પડિલેહે ત્યારે ખમાસમણ દેતા નથી અને મુહ પત્તી પડીલેહે છે, તે પૂછવું. તપ ખમાસમણ દઈ-ગુરૂને माहेश भाभी मुरुपत्ती पबिड छ.” (तिले १४१.) ___ अत्र तो एता बोल काई दीठा, कोई सांभल्या पणि, लिख्या छे, केइ बोल सास्त्ररे अनुसारइ जांणी लिख्या छ । पछे कोई बोल अधिका ओछा पणि लिख्या होइ ते पं० श्रीमेरुविजयगणि आगे वांचियो, जिको आघो पाछो बोल लिखाणो होइ ते सोधयो । खरतर इम कहे छे जे 'अम्हारे जिणवल्लभमरिनी समाचारी करीइ छ,' परं ते समाचारी कहिवानी छे, परं करता नही । जतीरी समाचारीमाहे फेर घणा छे, परं अत्र जाणता नथी, वली रेखा सिवराज माणता हुस्ये, ते सिवराजपासे +समाचारी जतीरी पूछी बलता पं० मेरुविजयसुं सरव जतीरी समाचारी चरचीने जे खरतरसुं फेर पडे ते लिखयो मति- टी(ढी)ल करे। तथा समाचारीसास्त्र तथा श्रीपूरवाचारिज सुविहित श्रीहरिभद्रसूरि, सीलंकआचारिज, श्रीअभेदेवमूरि, श्रीमलइगर, श्रीहेमाचार्य, श्रीदेवसरि, श्रीधर्मघोषसूरि, प्रमुख ___x ०थी प्र + सा० प्र० = ०त प्र०.। Jain Educationa International For Personal and Private Use Only Page #141 -------------------------------------------------------------------------- ________________ | તooભેલ बनेरा जे पणि श्रीमुविहित पूरवाआचारिज गच्छवासी तेसुं बीतपारी समाचारी मिलती दीसे है, ख० समाचारी तो घणा फेर दीसे छे, एता पूछेयो। मुहडे तउ कहे-*गच्छचासी पंचांगीरा मानणहार,' परं फेर घणा दीसे छे । एता पूछेयो। ए ओलीया रूडा राख्यो, अत्र पासे नही , एता वाना खरतर झूठा छे, सास्त्ररहित छे, निन्नवमांहे थे, सूत्र उलंधे छे, तपा सूत्रउपरि करे छे। । इति श्रीतपगछखरतरगछनो संवाद संपूर्णः । ग्रंथाग्रंथ ६७५ . . शुभं भवतुः। कल्याणमस्तुः ॥छ ॥ संपूर्ण समाप्त ॥ लिखीतं झींझुबाडानगरे कुंभार. बोघा लाला, गुरुमहाराज श्रीचारित्रमहाराजका पसायथी लिपोकत बोघा लाला॥श्री॥ आ पुस्तक श्रीपन्यासजी दानविजयजीका तर्फथीलखायल छे ।। श्री. श्री श्री श्री श्री . નૈ– ઈતિ તપા-ખરતરના ભેદ રાજનગરસ્થ સંસ્થવર, તપતિ, આચાર્ય શ્રીમદ્ વિજયસિદ્ધિસૂરીશ્વરજી શાસ્ત્રસંગ્રહની અસલું प्राचीन प्रत. ३७, न. ४२६(७), पत्र ! यी १४ (१५२४) સાથે બરાબર મેળવી છે. સં. ૧૯૯૯ના આસો સુદ ૫, જેન સોસાયટી, मरत निवास, अमावा. ૧ ભાષા અને લીપી જતાં અનુમાનથી સત્તરમા સૈકાની આ भूख तिलाय छे.. लेते + Foi * मठ0प्र01 - डोपरी प्र० सति बधिक प्र०। .. Jain Educationa International For Personal and Private Use Only Page #142 -------------------------------------------------------------------------- ________________ સહાર ] ૧૨૩, ઉપસ હાર અહી તે આટલા ખેલ કોઇ દેખ્યા, કાઇ સાંભળેલા પણ લખ્યા છે, કાઈ એલ શાસ્ત્રને અનુસારે જાણીને લખ્યા છે, પછી કાઇ એટલ વત્તો આછો પણ લખ્યા હાય તે પં. શ્રી મેવિજયજી ગણિ આગલ વાંચજો, જે વત્તા આછા લખાય હાય તે સુધારજો. ખરતર એમ કહે છે કે અમે જિનવલ્લભસૂરિની સમાચારી કરીએ છીએ, પણ તે સમાચારી કહેવાની છે. કરતા નથી. યતિની સમા ચારીમાં ફેર ઘણા પડે છે, પરંતુ અત્રે જાણતા નથી, વળી. રેખા શિવરાજ જાણતા હશે, તે શિવરાજ પાસે યતિની સમાચારી પૂછી પછી ૫. શ્રી મેરૂવિજયજી પાસે સ ચીને ખરતર સાથે જે ફેર પડે તે લખજો, ઢીલ કરશે નહિ છે, તથા શ્રી સમાચારી શાસ્ત્ર તથા શ્રી પૂર્વાચાય સુવિહિત શ્રી હરિભદ્રસૂરિ, શીલાંકાચાર્ય, શ્રી અભયદેવસૂરિ, શ્રી મલયગિરિ, શ્રી હેમચન્દ્રાચાર્ય, શ્રી દેવસૂરિ, શ્રી ધર્મીઘોષસૂરિ પ્રમુખ બીજા પણ જે સુવિહિત ગચ્છવાસી પૂર્વાચા છે, તેમની સાથે શ્રી તપાની સમાચારી મલતી જણાય છે, ખરતર સમાચારીના તે ઘણા ફેર પડે એટલું પૂછજો. આ લખાણુ સારી રીતે રાખજો, અહી પાસે નથી, આટલાં વાનાં ખરતર જુઠ્ઠા છે, શાસ્ત્રરહિત છે, નિર્ણવમાં છે, સૂત્ર ઉલ્લંઘે છે. તપા સૂત્ર પ્રમાણે કરે છે. પતિ શ્રી તપાગચ્છ-મરતરગચ્છના સપ્તાહ સંપૂણ કુલ ગ્રંથ પ For Personal and Private Use Only Jain Educationa International Page #143 -------------------------------------------------------------------------- ________________ આ પુસ્તક પરમપૂજ્ય પંન્યાસજી મહારાજ શ્રી ! - દાનવિજયજી ગણિવરે (એટલે પરમગુરૂ પૂજ્યપાદ ૧૦૦૮ શ્રી સકલામરહસ્યવેદી,શાસનમાન્ય, આચાર્યભટ્ટારક વિજયદાનસૂરીશ્વરજી મહારાજે) લખાવેલ છે. તે ઝીંઝુવાડા નગરમાં લહીયા કુંભાર બધા લાલાએ લીપી કરેલ છે. શ્રી શુભંભવતુ. ઈતિ વિ. સં. ૨૦૦૨ ના આ ચુદી -શ્રી સંભવ જેનશાલા–મું. પાદરામાં ધર્મચતુર્માસસ્થિત પરમપૂજ્ય ગુરૂદેવ ૧૦૦૮ શ્રી આચાર્યદેવેશ શ્રીમદ્વિજયપ્રેમસૂરીશ્વરજી મહારાજ સાહેબના સુવિહિત પટ્ટાલંકાર આગમપ્રજ્ઞ આચાર્ય. દેવ ૧૦૦૮ શ્રી વિજયજબૂરીશ્વરજી મહારાજ સાહેબ કૃત તપા-ખરતર ભેદ ગ્રન્થ ૧ લાની ભાષા સમાપ્ત. SAV . RAM. ALMANNA મંગા તદ્દન નવિન અલભ્ય પ્રકાશન ) ષદર્શનસમુચ્ચય સટીક સંસ્કૃત કિં. ૩૦-૦ તત્ત્વતરંગિણી બાલાવબોધ ૧–૦-૦ સપરિશિષ્ટ તત્વતરંગિણુટીકાનુવાદ તપા–ખરતર ભેદ (બેલસંગ્રહ ૧-૨ સાથે) - પિન્ટેજ-વી. પી. ખર્ચ અલગ.. મળવાનું ઠેકાણું-(૧) શ્રી મુક્તાબાઈ જ્ઞાનમંદિર . શ્રીમાળી વાગે, ડભોઈ (વડેદરા-ગુજરાત) : - (૨) શા. ભુરાલાલ કાલીદાર " છે. રતનપેળ-હાથીખાના, અમદાવાદ Jain Educationa International For Personal and Private Use Only Page #144 -------------------------------------------------------------------------- ________________ ॐ नमः श्रीमत्प्रकटप्रभाविदर्भावतीपार्श्वनाथतायिने ।। अनन्तलब्धिनिधानाय नमो गौतमस्वामिने । सकलागमरहस्यवेदि-तपोगच्छगगनदिनमणि-शासनमान्य-सू. रिपुरन्दर श्रीमद्विजयदानसूरीश-पट्टपूर्वाचलसहस्त्ररश्मि-सिद्धा. न्तमहोदधि-श्रीमदाचार्य-विजयप्रेमसुरिगुरुपुङ्गवेभ्यो नमः। सटिप्पनक बालावबोध बोधिनी भाषायुक्त श्री चिरंतन मुनिमहत्तम लिखीत शतैकषष्टि १६१-श्री तपा-खरतर सामाचारीभेद-बोलसंग्रह बीजो. .00000... [२] पर्द० परमगुरुतपागच्छनायकभट्टारकश्रोविजयसेन. सूरिगुरुभ्यो नमः ॥ ० एतला बोल श्रीतपानी समाचारीस्युं खरतरनई विघटइ छइ ते लखीइ छह-- -આટલા બેલ શ્રી તપાની સમાચારી સાથે ખરતરના माता नथी, ते सभी छीमेबोल १ लो-खर० पोसह परवतिथि-कल्याणकरा दिनई मांनइं, अनेरई दिने न मानइ । तपा दिहाडी करावई छई । ते पूछिवा। બોલ ૧ લે-ખરતર પિસહ પર્વતિથિ (ચતુર્વિ) અને કલ્યાણકના દિવસે જ માને, અન્ય દિવસે ન માને, ते पूछ. तपा मेश रावे छे. (ति से १) Jain Educationa International For Personal and Private Use Only Page #145 -------------------------------------------------------------------------- ________________ [ તoખoભેદ . बोल २ जो-खर० पोसह मध्ये जीमण न माने । वपा "पोसहमाहई जीमण माने छइ, तथा थापई, करतां पणि -હીલર છા બોલ ૨ જે-ખરતર પિસહમાં જમવાનું (એકાસણું વિગેરે) માનતા નથી. તપા માને છે, સ્થાપે છે તથા કરતા પણ દેખાય છે. (ઈતિ ભેદ ૨) શોર વો-a૦ ના જી ડી િર પાછું तपा लेवई, थापइं पणि, उपवास हुइ तु करइ । બોલ ૩ જે–ખરતર ખાધા પછી રાત્રિસિહ ન સ્થાપે, તપા ઉપવાસ હોય તે તે કરે, પણ (ખાધું હોય તે પણ) રાત્રિપોસહ સ્થાપે છે, લે છે. (ઈતિ ભેદ ૩) बोल ४ थो-खर० श्रावकनई प्रतिमा ११ वहणी निषेधइ छई, तपा थापइ छइ । श्रीअभयदेवसूरि थापी छइ पंचासक वृत्तिमध्ये। બેલ ૪ થે-ખરતર શ્રાવકને અગીયાર પ્રતિમા વહેવી નિષેધે છે, તપા સ્થાપે છે, શ્રી પંચાસક ટીકામાં શ્રી અભયદેવસૂરિજીએ સ્થાપી છે. (ઈતિ ભેદ ૪) - વોઢ ૬-૪૦ “ાયgિવજાઈ જાથા રૂ ની તી न कहइ । तपा कहई, आवश्यवृत्ति २२००० कही छइ।। બોલ ૫ મે–ખરતર આયરિય ઉવજઝાય ની ગાથા ત્રીજી, તે કહેતા નથી, તપા કહે છે. આવશ્યક ટીકા રર૦૦૦માં કહી છે (ઈતિ ભેદ ૫) Jain Educationa International For Personal and Private Use Only Page #146 -------------------------------------------------------------------------- ________________ એલ-૯] .. बोल ६ हो-खर० नवकार ३ करेमिमंते ३ सामाई छेतां कहे । तपा १ कहइ । - બાલ ૬ –ખરતર સામાયક લેતાં ત્રણ નવકાર ત્રણ કરેમિ ભંતે કહે છે, તપ એક કહે છે. (ઈતિ ભેદ ૬) ___ बोल ७ मो-खर० साषवीरा विहार जूदाइ ज थाप। તમા વારા હું - બોલ ૭ મે–ખરતર સાધ્વીને વિહાર દે જ સ્થાપ, તપ એકઠે પણ માને. (આ સાથે બેલસંગ્રહ ૧ - લને બેલ ૬ તેના ટિપ્પણ સાથે જાઓ.)(ઈતિ ભેદ ૭) વોક ૮ જેવા વિવિઘરું દિલ્હી તિથિ એવો सपा पछिली लेवई छई। - બેલ ૮ મો–ખરતર તિથિ વધે ત્યારે પહેલી તિથિ લે છે, તપ પછીની-પાછલી અર્થાત્ બીજી લે છે.' (ઈતિ ભેદ ૮) बोल ९ मो-[खर० ] तपाश्रावक-श्राविका पञ्चखाणई पाणस्सना आगार ६ करइ । खर० नही करता, तेहना જતી રહું છું, તે પૂછવા . • બેલ ૯ મે-તપ શ્રાવક-શ્રાવિકા પચ્ચખાણમાં માણસના છ આગારો કરે છે, ખરતર નથી કરતા, તેમના સાધુ કરે છે, તે પૂછવું. (ઈતિ ભેદ ૯) ૧. જુઓ બેલસંગ્રહ ૧ ને બેલ ૫૫, તથા તેનું દિપણું નં. ૧૦. આ પૂરવાર કરે છે કે-ટિપ્પણાની તિથિઓને સંસ્કાર કે ફેરફાર કરે તે શ્રી તપગચ્છ સામાચારીથી વિરહ છે. Jain Educationa International For Personal and Private Use Only Page #147 -------------------------------------------------------------------------- ________________ ૧૨૮ [040 __ बोल १० मो-खर० सामाईक ले तई इरिआवही पछइ पडिकमइ । तपा पहिली पडिकमइ । तथा खर० पोसह करता माहिं सामाई लेवइ तिवारई इरिआवही पछइ न पडिकमइ। બેવ'૧૦ મે-ખરતર સામાયક લે ત્યારે ઈરિયાવહી પછી પ્રતિકમે છે તથા પિસહમાં સામાયક લે ત્યારે પછી પ્રતિક્રમતા નથી! તપા તે પહેલી જ પ્રતિકમે છે. (ऽतिले १०) बोल ११ मो-खर० सामाईमाहि सिझारी खमासण देई नुकार ८ कहई, पछइ पडिकमणइरी तथा पोसहमाहे सिझाय करइ तिवारई नुकार ३ कहइ । तपा सदाई नुकार ३कहइ । બેલ ૧૧ મે-ખરતર સામાયકમાં સઝાયનું ખમાસમણ દઈ નવકાર આઠ કહે છે, પછી પ્રતિકમણની તથા પસહની સામાયકમાં સઝાય કરે ત્યારે નવકાર ત્રણ કહે છે! તપા સદાય નવકાર ત્રણ કહે છે (ઈતિ ભેદ ૧૧) बोल १२ मो-खर० पडिकमतां पोसहमाहिं सझारी खमासण देई नुकार ३ कहइ, पोसह विना पडिकमवा सिझारी खमासण विना नुकार ३ सिझारी कहइ, खमासण न देवइ, ते पूछिया । तपा खमासण २ दइ सझाय करे, देवसी पडिकमणइ करतां। બાલ ૧૨ –ખરતર પિસડમાં પ્રતિકમતાં સઝાયનું ખમાસમણ દઈ નવકાર ત્રણ કહે, પિસહ વિના પ્રતિ. Jain Educationa International For Personal and Private Use Only Page #148 -------------------------------------------------------------------------- ________________ બોલ–૧૫ ] ૧૨૯ ક્રમતાં સઝાયના ખમાસમણ વિના નવકાર ત્રણ કહે, ખમાસમણ ન દે, તે પૂછવું. તપા દેવસી વિગેરે પ્રતિક્રમણ કરતાં ખમાસમણ બે દઈને સઝાય કરે છે. (ઈતિ ભેદ ૧૨) बोल १३ मो-खर० सामाई पारतां नवकार ३ कहइ। તપ ફુ() ૬ બાલ ૧૩ મો–ખરતર સામાયક પારતાં નવકાર ત્રણ કહે, તપ એક કહે છે. (અતિ ભેદ ૧૩) बोल १४ मो-खर० ओघो फली अंगुली १२, डाडी आंगुल २० । तपा फली अंगुल ८ डाडो आंगुल २४ । खर० बंध २ देवइ । तपा बंध १ देवइ । खर० लुगडं १ उपरे घालइ । तपा लूगड पाउंछणुं २ । खर० डांडोई चलवली घालइ । तपा न घालइ। खर० उघानी दांडीई चरवली दसीनी ब(बांधइ छइ, अनइ पाटइ पणि सीवई छइ। બોલ ૧૪ મે–ખરતર ઓઘાની દશી આંગલ ૧૨, દાંડી આંગલ ૨૦ રાખે છે તેમા દશી આંગલ ૮, દાંડી આંગલ ૨૪ રાખે છે. ખરતર બંધ બે દે છે, તપા એક દે છે. ખરતર ઉપર એક લુગડું ઘાલે છે, તપ નીશીથીયું, ઘારીયું બે ઘાલે છે. ખરતર દાંડીએ ચરવલી ઘાલે, તપા નથી ઘાલતા. ખરતર એઘાની દાંડી ઉપર અરવલીની જેમ દશી બાંધે છે અને પાટે સીવે પણ છે. (ઇતિ ભેદ ૧૪) बोल १५ मो-खर० साद्धवी ओघेरी डाडी गोल करइ। तपारे साधी डांडी चउरंस करे । ते केम ? । Jain Educationa International For Personal and Private Use Only Page #149 -------------------------------------------------------------------------- ________________ ૧૩૦ મ [ તખભેદ - બોલ ૧૫ મે–ખરતર સાધ્વી એ ઘાની દાંડા ગેલ કરે, તે કેમ? તપ સાધ્વી શેખડી કરે છે. (ઈતિ ભેદ ૧૫) बोल १६ मो-खर० वेकरीओ सांगरी आंबली विदल (રૂ. તપ ન વાપરો - બાલ ૧૬ મો–ખરતર વેકરી, સાંગરી, આંબલી () દિલ માને છે, તપ નથી માનતા (ઈતિ ભેદ ૧૬) बोल १७ मो-खर० श्रुतदेवतादिक सरव काउसग २ दिहाडी करइ पाधि (पाखी)-चुमासी-संवछरी ३ काउस(ग) कहइं ते पूछिया । तपा सदाइ २ कहइ । खरतरनई पाखीदिने श्रुतदेवता काउसग २ करइ, भवनदेवता एवं ३ करइ । " બેલ ૧૭ મો–ખરતર સર્વ દિવસે સુયદેવયાદિના કાઉસગ્ગ બે કરે, પાખી-માસી–સંવત્સરીએ કાઉસગ્ગ ત્રણ કરે, તે પૂછવું. તપા હંમેશાં બે જ કહે છે. ખરતર પખી દિવસે શ્રતદેવતાના કાઉસગ્ગ બે અને ભુવનદેવતાને એક, એ પ્રમાણે ત્રણ કરે છે! (ઈતિ ભેદ ૧૭) बोल १८ मो-खर० पडिंकमणइं वंदितु कहतां करेमिभंते ३ नुकार ३ कहइ, तपा १ कहइ पडिकमणा आवसगइ । ते सोइज खरतर सामाइक आवसकइ तथा काउसगइ आवसीकइ करेमिभंते १ कहइ, ते केम ? तपा सरव ठामई आवसकइ करेमिभंते १ कहइ। | બોલ ૧૮ મો–ખરતર પ્રતિક્રમણમાં પ્રતિક્રમણ આવચકે વંદિત કહેતાં કરેમિભતે ત્રણ, નવકાર ત્રણ કહે છે, Jain Educationa International For Personal and Private Use Only Page #150 -------------------------------------------------------------------------- ________________ ૧૩ બાલ-૨૧ ] તપા એક કહે છે. એ જ ખરતર સામાયક આવશ્યકે તથા કાઉસગ્ગ આવશ્યકે કરેમિ ભંતે એક કહે છે, તે કેમ? તપા સર્વ આવશ્યક સ્થાને કરેમિ ભંતે એક જ કહે છે. (ઈતિ ભેદ ૧૮) बोल १९ मो-श्रीपजूसण अधिकमासेरी विरध श्रारख तथा भाद्रवइ वधइ खर० पहली करइ । तपा पछइ । पहिल ते मलइ मास कहिइ। બાલ ૧૯ મો–ખરતર અધિક માસમાં શ્રાવણ, ભાદર વધે ત્યારે પહેલા માસમાં પર્યુષણ કરે છે, તો પછી કરે છે. પહેલે તે મલ માસ કહેવાય છે. (ઈતિ ભેદ ૧૯). बोल २० मो-खर० आंवलरे पचषाणइ वार लेवइ एक एकधान, तपा आंबिलें कल्पइ तेता लेवइ । બેલ ૨૦ મો–ખરતર આંબેલના પચ્ચખાણમાં એક ધાને એક વાર લે, તપ કલ્પે તેટલા લે. (ઈતિ ભેદ ૨૦) बोल २१ मा-खर० पोसहिमाहे त्रीजइ पहरइ पडिलेहण करतां सिझारी खमासण ३ देईनइ वलती सिझाइ न करइ, सोइज श्रावक प्रभाते करइ, तेहना जती प्रमावे सिझाइ छइ २ करइ । तपा श्रावक जती बेइ वार करइं। બોલ ૨૧ મોખરતર શ્રાવક પિસમાં ત્રીજે પ્રહરે પડિલેહણ કરતાં સઝાયની બે ખમાસમણ દઈને સઝાય કરતા નથી, તે જ પ્રભાતે કરે છે, તેમના પતિ છે તે બે ય વખત સઝાય કરે છે, તપા શ્રાવક–સાધુ બે ય વાર કરે છે. (ઈતિ ભેદ ૨૧) Jain Educationa International For Personal and Private Use Only Page #151 -------------------------------------------------------------------------- ________________ [ તખભેદ बोल २२ मो- तपा कहइ ' थापा (प)ना एकवारनी गुरे प्रतिसी वण थापेs सदी २ सुझइ ' । खर० श्रावक दिहाडी थापड़ वे किम ? जे आवे ते बली २ थापी पडिकमण करइ । तपानई न थापा । ચાર ૧૩૧ , wide. મેટલ ૨૨ મો-તપા કહે ‘ ગુરૂની એક વારની થાપેલી થાપના વારે વારે સ્થાપ્યા વિના ખપે, ' ખરતર શ્રાવક રોજ થાપે. (આની સાથે આ જ મેલસંગ્રહુના ખેલ પણ વાંચા.) જે આવે તે વારે વારે થાપી પ્રતિક્રમણ કરે, તે કિમ તપા ન સ્થાપે. ( ઈતિ ભેદ ૨૨) बोल २३ मो - खर० काचा दूधमध्ये विदल खाइ । तपा काचा दुद्ध मध्ये विदल न खाइ, काचा दू(ध) दही અત્તિ સરવ(વા) નળરૂ | માલ ૨૩ મા-ખરતર કાચા દુધમાં દ્વિદલ ખાય, તપા નથી ખાતા, કાચું દુધ, દહીં, છાશ સરખાં ગણે છે. ( ઈતિ ભેદ ૨૩) बोल २४ मो - पडि ( कमणो सिवारइ ) कीधइ, तो पछे पोसहरा भाव उपना, ते वली पोसह साथइ पडिकमणउं खर० कहई | तपा पहलं पडिकमणुं करूं तेणइ सारइ । ખેલ ૨૪ મા-ખરતર સવારે પ્રતિક્રમણ કર્યું, પછી પેાસહુના ભાવ થયા, તે પાછુ પાસહ સાથે તે પ્રતિક્રમણ ( ફરીથી ) કહે-કરે છે. તપા પહેલું પ્રતિક્રમણ કર્યું` તેનાથી જ સર્યું —ક્રીથી કરતા નથી. (ઈતિ ભેદ ૨૪) Jain Educationa International For Personal and Private Use Only Page #152 -------------------------------------------------------------------------- ________________ - ૧૩ मास-२७ ] ___बोल २५ मो-खर० (चउत्रीसभत्त जुदा) पचखइ । तपा चउत्रीस भतं एकठा पचखइ । मात २५ भो-भरत२ यात्रीस महत (१६ पास) જૂદા પચ્ચખે છે, તપા એકઠા પચ્ચખે છે. (ઈતિ ભેદ ૨૫) बोल २६ मो-खर० आवश्यक सज्झाइ सरव जणां जूदा जूदा प्रतिक्रमतां गुणइ । तपा एक जगओ गुगइ, बीजा सर्व सांभलइ। બોલ ૨૬ મે–ખરતર આવશ્યક પ્રતિકમતાં સઝાય, સર્વજન જૂદા જૂદા ગણે, તપ એક ગણે, બીજા સર્વ ind. (तिले २६) बोल २७ मो-(अ) खर० पोसह पारतांनुकार ३ कहइ। तपा १ कहई। (ब) खर० पोसह सामाई प(पा)रतां एकवार 'भयवं दसनभदो एहज कहइ । तपा 'सामाइवयजुत्तो' जुदी गाहा २ कहइ, पोसह पारतां गाहा २ जूदी सागरचंदो कामो' कहइ। (क) खर० सामाई पोसह करता किरीआ जूदी जूदी करइ, पारतां एकठा प(पा)रइ, ते कम ? पोसह पारतां 'पोसह सामाई पारउं ? ' इम कहइ ! બેલ ર૭ –(અ) ખરતર પિસહ પારતાં નવકાર ays, तमे ४ छे. .... (24) पर पोस-सामाय: पारसय ६सन Jain Educationa International For Personal and Private Use Only Page #153 -------------------------------------------------------------------------- ________________ " ‘સાગર સદ્દો' એ જ એક વાર કહે, તપા પાસહ પારતાં ચ ંદા કામેા ની ગાથા ૨ જાદી કહે, સામાયક પારતાં ‘સામાપંચ વચનુત્તો'ની ગાથા ૨ જાદી કહે. [०० (ક) ખરતર પાસહ—સામાયક કરતાં ક્રિયા જૂદી જૂદી કરે, પારતાં ‘પાસહ સામાયક પારૂં' એમ કહી એકઠાં પારે, તે કેમ? (ઈતિ ભેદ ૨૭) बोल २८ मो- सांझे पडिलेहणइ काज काढइ पछी खर अती लूग (डां) उपधीडां पडिलेहइ । तपा पहिली पडिलेहा पछे काजा काढे । खर० पछे काजा न काढे । એલ ૨૮ મા-ખરતર યતિ સાંજે પડિલેહણમાં કાન્ત કાઢયા પછી ઉપધિનાં કપડાં પડિલેહ, તપા પહેલાં પડિલે હણ કર્યા પછી કાો કાઢે, ખરતર પછી કાળો કાઢતા નથી. ( ति लेह २८ ) बोल २९ मो - खर० श्रावक पोसहमाहे प्रभाते तथा साझेरी पडिलेहणइ मुहपती वार ३ पडिलेइइ, तपा वार २ पडिलेहर | બાલ ર૯ મા-ખરતર શ્રાવક સહમાં સવાર તથા સાંજની પડિલેહણુમાં મુહપત્તિ ત્રણ વાર પડિલેહે, તપા એ बार पडिलेडे. ( इति लेह २७ ) बोल ३० मो- रातीपोसहमध्ये परभातपडिकमणुं खर० सामाइक करीनई पडिकमणु क० । तपा पोसह छड् वे माटि सामाइक न करइ, पोसह थकई पडि (क) मणं करइ । Jain Educationa International For Personal and Private Use Only Page #154 -------------------------------------------------------------------------- ________________ એલ-૩૪ ] ૧૩૫ ખેલ ૩૦ મા-ખરતર રાત્રિપે સહુમાં સવારે સામાચક કરીને પ્રતિક્રમણ કરે. તપા પાસઢ છે, માટે સામાયક ન કરે, પાસદ્ધ થકી પડિકમણુ કરે. (ઈતિ ભેદ ૩૦) बोल ३१ मो - खर० पोसहमध्ये चवद नीम श्रावक संभारई । तपा श्रावक न संभारइ । ते पुछीवा । 1 બાલ ૩૧ મે-ખરતર શ્રાવક પાસડુમાં ચૌદ નિયમ સંભારે, તે પૂછ્યું, તપા શ્રાવક ન સ ંભારે. ( ઇતિ ભેદ ૩૧ ) बोल ३२ मो - खर० पोसहमाहे पडिलेहणरी खमासण देव | तपा सामाई पोसह बेहुमध्ये देवे, खमासण वण दीघी पडिलेहण न करइ, गुरुकन्हइ आदेश मागइ | માલ ૩૨ મા-ખરતર પાસહુમાં પડિલેહણનું ખમાસમણુ દે છે ( સામાયકમાં નહિ), તપા સામાયક—પાસહ તેમાં દે છે, ખમાસમણુ દીધા વિના પડિલેહણ ન કરે, ગુરૂ પાસે આદેશ માગે. ( ઇતિ ભે ૩૨ ) बोल ३३ मो- खर० पोसहमध्ये देसावगासरा तथा भोगपरभोग पचखाण करई, तेहना जती को न करइ । तपा नहीं करता, पोसहि चारतर भंग [ ठ]इ ज छइ । બાલ ૩૩ મા-ખરતર પાસડુમાં ભાગપરિભેગ તથા દેસાવગાસિકનાં પચ્ચખાણ કરે છે, તેમના સાધુ કેમ કરતા નથી .તપા કરતા નથી. પેાસહુ ચાર તરા ચાર પ્રકારે જ છે. (ઇતિ ભેદ ૩૩ ) बोल ३४ मो - खर० आ खीरी पूजा निषेधइ । तपा Jain Educationa International For Personal and Private Use Only Page #155 -------------------------------------------------------------------------- ________________ ૧૩૬ करइ छइ । तपा जती उपदिसई स्त्रीपूजा । એલ ૩૪ મા-ખરતરિયા સ્ત્રીને ભગવાનની પૂજા નિષેધે છે, તપા કરે છે, તપા સાધુ સ્ત્રીને પૂજા ઉપદેશે ( પણ) છે. ( ઈતિ ભેદ ૩૪) बोल ३५ मो- खर० श्रावक अकासणइ तिविहारई અત્રિત વાળી જેવર, તે જિમ ? અંતિ ‘ વાળH ” ન પચવફ ? ખેલ ૩૫ મે-ખરતર શ્રાવક એકસણામાં તિવિહાર અચિત્ત પાણી લે છે, તે કેમ ? છેડે · પાણુસ્સે 'ના આગાર તા લેતા નથી. (ઈતિ ભેદ ૩૫) * [ તખભે बोल ३६ मो- (अ) श्रावकनई उपवास विविहार कीधइ पाणी अचित लेई, आंबल - नीवीनई पचखाणइ आहार पाणी अचित्त, बीजां सरव पचखाणइ सचित्त ? (ब) खर० श्रावक रात्रि त्रिविहार पचखाण न करइ, ते पूछिवा । तपारे करइ पाणी सचित्त पीजइ । એલ ૩૬ મા–(અ) ખરતર શ્રાવક તિવિહાર ઉપવાસ કરે ત્યારે અચિત્ત પાણી લે, આંખેલ–નીવીના પચ્ચક્ખાણે આહાર-પાણી અચિત્ત લે, ખીજા સર્વ પચ્ચખાણે સચિત્ત કે લે છે! (અને) (અ) ખરતર શ્રાવક રાત્રે તિવિહાર પચ્ચક્ખાણ ન કરે, તે પૂછ્યું. તપા (સાંજે તિવિહાર ) કરે ત્યારે પાણી ચિત્ત પીએ. ( ઇતિ ભેદ ૩૬ ) - बोल ३७ मो - तिबीहार कीधा ते बीजा सूर्य लगइ Jain Educationa International For Personal and Private Use Only Page #156 -------------------------------------------------------------------------- ________________ श्रोत-४० ] ૧૩૭ छइ, खर० वली पाछलइ पहरिं तिविहार पचखाण करइ, ते आगिला पचखाण कठे जाए ? । तपा न करइ । ते पूछिवा । એલ ૩૦ મા-તિવિહાર કર્યાં તે બીજો સૂર્ય ઉગે ત્યાં સુધી છે, છતાં ખરતર પાછલે પ્રહરે વળી તિવિહાર પચ્ચખાણ કરે છે, તે આગલું પચ્ચખ્ખાણુ કર્યાં જાય છે? તે પૂછવુ. તપા નથી કરતા. (ઈતિ ભેદ ૩૭) बोल ३८ मो - चउविहारइ उपवास कीधा ते बीजा प्रभात लगे छइ । खर० (ब) ली पाछिल पहरि चउविहार करई । तपा पहली ज करइ । ते पूछिवा । મોલ ૩૮ મે-ચેાવિહાર ઉપવાસ કર્યાં તે ખીજી સવાર સુધી છે, છતાં ખરતર પાછલે પ્રહરે વળી ચાવિહાર કરે छे, ते पूछ्वु तथा सांय ते . ( ति लेह उ८ ) बोल ३९ मो- उपवास तिविहार कीध्या तओ पाणी ज कल्प, खर० श्रावक सांझ ते 'दिवसचरिमं चउविहार' पचखाइ तपा यती श्रावक, खर०यती पाणीहार पचख ते किम ? બોલ ૩૯ મા–ઉપવાસ તિવિહાર કર્યાં તા પાણી જ કલ્પે, તે ખરતર શ્રાવક સાં‘ દિવસચરમ. ચેવિહાર ’ પચ્ચખે છે, ખરતર સાધુ પાણઢ઼ાર પચ્ચખે છે, તપા સાધુ, શ્રાવક પાણહાર પચ્ચખે છે. ( ઈતિ ભેદ ૩૯) बोल ४० मो - खर० रातिपचखाण दुविहारमांहिं पाणी लेबइ, तिविहारइ न छेवइ । तपा दुविहार - तिविहारई वइ । ते किम ? ते पूछिवा । તે કેમ ? Jain Educationa International For Personal and Private Use Only Page #157 -------------------------------------------------------------------------- ________________ ૧૩૮ [[ તoખoભેદ બોલ ૪૦ મો–ખરતર રાત્રિપચ્ચખાણું દુવિહારમાં પાણી લે છે. તિવિહારમાં નથી લેતા. તપા દુવિહાર, તિવિહારમાં લે છે. તે કેમ ? તે પૂછવું. (ઈતિ ભેદ ૪૦) __ बोल ४१ मो-खर०श्रावक पोसह मध्ये पचखाण पारतेइ 'फासी पालीअं सोहिअं' ए पाठ न कहि । तपा जती श्रावक कहे । खर० जती कहइ, ते किम ? । બોલ ૪૧ મે-ખરતર શ્રાવક પિસહમાં પચ્ચખાણ - પારે ત્યારે “ફસિએ, પાલી, સેહિઅંઆ પાઠ કહેતા નથી, સાધુ કહે છે, તે કેમ? તપ સાધુ, શ્રાવક બે ય કહે છે. (ઈતિ ભેદ ૪૧) __ बोल ४२ मो-खर साधु परलोक पह(हु)ता पछी बी(जा) साधु मस'सा)णभूमि लगे जाई, चयरी ठ(ठा)मं पुजी देवई । तपा उपासरा(रा) बारणे वोसिरावई। ते पूछिवा। બાલ ૪૨ મે-ખરતર સાધુ કાળ કર્યા પછી બીજા સાધુ સ્મશાનભૂમિ સુધી જાય, હેનું–બળવાનું સ્થાન પૂંજી આપે, તે પૂછવું. તપા ઉપાશ્રયના બારણે સિરાવે છે. (ઈતિ ભેદ ૪ર) बोल ४३ मो-खर०श्रावक रजोहरण न लेवइ । सपा भावक लेवई छइ । ते किम ? पूछिया। બાલ ૪૩ મે-ખરતર શ્રાવક ચરવળે લેતા નથી, તપા શ્રાવક લે છે, તે કેમ? પૂછવું. (ઈતિ ભેદ ૪૩) વો છ૪ - ર૦ #(%) ફરિયા Jain Educationa International For Personal and Private Use Only Page #158 -------------------------------------------------------------------------- ________________ मोल-४६ ] १३५ - विण पडिकमा गुणणा श्रावकनइ न सुझइ,' ते किम छड़ का ? ते पूछिवा, खर० श्रावक मोकलोइ थकउ नव (त) व उपदेशमाला प्रमुख इरियावही वण पडिक (म) इ म० त० गुणइ એલ ૪૪ મા-ખરતર કહે છે- શ્રાવકને ઇરિયાવહી પ્રતિક્રસ્યા વિના પ્રકરણુ ગણવાં ન પે,' તે કેમ કહ્યું છે ? તે પૂછવુ, (કારણ) ખરતર શ્રાવક છુટો રહ્યો કે નવતત્ત્વ, ઉપદેશમાલા પ્રમુખ ઇરિયાવડી પ્રતિક્રસ્યા વિના ભણે તથા गये थे ! ( इति ले ४४ ) बोल ४५ मो - खर० त्रिविहार उपवासइ जु परमढ की हुइ अनि परमढई पचखाण पारइ तु सुझइ त्रीजइ प्रहरि पारिउ न कल्पावई । अनि (तपा) परमढई की इ परमढ पुहता पछी जिह्वारई पारइ तिवारई सुझइ । માલ ૪૫ મા-ખરતર-તિવિહાર ઉપવાસે જે પુરિ મા` પચ્ચખાણુ કર્યુ હાય અને પુરિમા પચ્ચખાણ પારે તા ખપે, ત્રીજે પ્રહર પારે તેાન ખપે, અને તપા—પુરિમા થયા પછી જ્યારે પારે ત્યારે ખપે. (ઈતિ ભેદ ૪૫) बोल ४६ मो - खर० वासनी पुडी देवइ । तपा न देवइ । ते पूछिवा । खर० श्रावक-श्राविकानई वासपुडी दिई छई,, आवर्जना सारु अथवा रख्य (क्षा ) सारु । બાલ ૪૬ મા-ખરતર વાસક્ષેપની પડીકી આપે છે,. तथा नथी भायता, ते पूछने भरतर श्राव-श्रावि ખૂશ કરવા સારૂ અથવા રક્ષા સારૂં વાસપડીકી આપે છે.. (धति लेह ४६ ) Jain Educationa International For Personal and Private Use Only Page #159 -------------------------------------------------------------------------- ________________ "૧૪૦ [ તoખભેદ ___ बोल ४७ मो-श्री मल्लिनाथ नेमनाथ महावीर वेरागी, तेण ए प्रतिमा ३ खर० घरे न आणइ, ते कठे सास्ने कह्या छि ? . બોલ ૪૭ –ખરતર શ્રી મહિલનાથ, નેમનાથ, મહાવીર-એ ત્રણનાં પ્રતિમા વેરાગી છે માટે ઘરે ન લાવે, તે કયા શાસ્ત્રમાં કહ્યું છે? (ઈતિ ભેદ ૪૭) बोल ४८ मो-खर० चमास विना पदीक बइसवा सारु “पाट बाजवट फलहड ३ लेवइ । तपानई पदीक पण न लेवइ । બોલ ૪૮ મો–ખરતર પદસ્થ ચેમાસા વિના પણ બેસવા સારૂ પાર, બાજોઠ, પાટીયું લે છે, તથા પદસ્થ નથી લેતા (ઈતિ ભેદ ૪૮). __बोल ४९ मो-सुध, विकट, सबदे(न) खर० फासु पाणी कहई । तपा उसनादिक कहई। अभयदेवसूरि ठाणांगवृत्तिमध्ये उसनोदक कह्या छ । ૪૯ મો–ખરતર “શુદ્ધ, વિકટ, શબ્દથી ફાસુ પાણું કહે છે, ત૫ ઉકાળેલા પાણીને કહે છે. અભયદેવસૂરિજીએ ઠાણુગ ટીકામાં ઉદકને-ફાસુ-અચિત્ત કહ્યાં છે. (ઈતિ ભેદ ૪૯) बोल ५० मो-खर० क्षुद्रोपद्रवरा कावसग करें। तपा नही ते करता । ते पूछिवा। બાલ ૫૦ મો-ખરતર સુદ્રોપદ્રવને કાઉસગ્ગ (રાજ) કરે છે, તપા નથી કરતા, તે પૂછવું. (ઈતિ ભેદ ૧૦) Jain Educationa International For Personal and Private Use Only Page #160 -------------------------------------------------------------------------- ________________ मास-५४ ] १४१ __ बोल ५१ मो-खर० कहइ-'श्री पजूसण जणा ७ चउमासउ जणा ५ पाखी जणा ३ एतला पखइ पडिकमणा. न सूझे'। तपारे एकला पण सुज्ञे । ते पूछिवा । यो ५. मो-भरत२ - श्री संवत्सरि प्रति. ક્રમણ સાત વિના, ચામાસી પાંચ વિના, પખી ત્રણ જણે વિના ન ખપે, તપાને એક્લા પણ ખપે, તે પૂછવું. (ઈતિ ले ५१) बोल ५२ मो-तपा ' भगवन चैत्यवंदन करु ? ' एहवी खमासण पूरवक देव जूहारइ । खर० न कहइ। ते पूछिया। मारा ५२ मो-त. 'मन चैत्यवहान ४३ ?' એવા ખમાસમણપૂર્વક દેવ વદે, ખરતર ન કહે, તે પૂછવું. (धति लेह ५२) बोल ५३ मा-खर० गुरुनी थापी थापना नुकार ३ गुणी दिहाडी थापइ, नु देवनी प्रतिमा दिहाडी कइई न थापइ। तपा देवा(व)गुरुनी थापना गुरनी थापी ते पर० । બેલ પ૩ મોખરતર ગુરૂની સ્થાપેલી સ્થાપના ત્રણ નવકાર ગણી રોજ સ્થાપે છે, ને દેવની પ્રતિમા જ કાંઈએ સ્થાપતા નથી. તપા ગુરૂની સ્થાપેલી જે દેવ-ગુરૂની સ્થાપના તે પ્રમાણ-ફરી ફરી સ્થાપતા નથી. (ઈતિ ભેદ પ૩) . बोल ५४ मो-खर जोग वहइ तिवारइ' अख्य ' मांडइ, कलपसूत्र वाचई तिवारइ माडइ, बीज(जा) दिन न माडे, ते किम ? । तपा सदाइ मंडई।' अख्यं' कहता थापनाचार्य। Jain Educationa International For Personal and Private Use Only Page #161 -------------------------------------------------------------------------- ________________ [ ત૰ખભેદ ત્યારે ‘અક્ષ’ એલ ૫૪ મો-ખરતર યાગ વડે —સ્થાપનાચાર્ય માંડે, કલ્પસૂત્ર વાંચે ત્યારે માંડે, ખીજા દિવસ ન માંડે, તે કેમ ? તપા હુ ંમેશાં માંડે. ‘અક્ષ' એટલે સ્થાપનાચાય . ( ઇતિ ભેદ ૫૪) बोल ५५ मो- खर० लोकाचार आवा पछे पहर ८ । १२ । १६ । २४ बीजा लोकरइ टालइ तथा घरबालानी पूजा दिना १२ दिन ३ सामाई पोसह टालई । तपा तेणई ज वेला आवाथी करावइ । ते पूछिवा । ૧૪૨ PA • માલ ૫૫ મો-ખરતર લેાકાચાર આવ્યા પછી બીજા લાકને પ્રહર ૮, ૧૨, ૧૬, ૨૪ પૂજા, સામાયક, સહ ટાલે તથા ઘરવાલાને ૧૨ દિવસ પૂજા, ત્રણ દિવસ સમાયક, પેાસહ ટાલે છે. તપા આવ્યેથી તે જ વખત કરાવે. તે પૂછ્યું.૨ ( પ્રતિ ભેદ ૫૫) बोल ५६ मो - खर० सरव तिथि घटइ तिहां उली નં. ૨-આ સાથે ખાલસગ્રહ ૧ ના ખેલ ૫૧ તથા તેનું ટિપ્પણુ વાંચે, સૂતકની દુહાઈ દેનારા પ્રથમ પૂજા વિગેરેના બીસ્કુલ નિષેધ કરતા હતા, હવે બીજાને ઘેર જમવાથી અને બીજાના ઘરના પાણીથી તુરત પૂજા વિગેરે થાય,' એમ કહેવા લાગ્યા છે. સ્માટલે રસ્તે આવેલા ધીમે ધીમે પૂરે રસ્તે પણ આવી જશે, કારણ કે-આ ખેાલમાં જેમ કહ્યુ છે તેમ શ્રી હીરપ્રશ્નના ચોથા ઉલ્લાસના ૧૮ મા પ્રશ્નોત્તરમાં પણ અન્ય ઘરના પાણી વિગેરેથી પૂજા વિગેરે કરવાની માન્યતા કેટલાક ખરતરાની હાવાનું જણાવેલ છે, તપગચ્છની માન્યતા તા સ્વધરના પાણી વિગેરેથી પણ શ્રી દેવપૂજા વિગેરે કરી શકાય, એવી છે.' < Jain Educationa International For Personal and Private Use Only Page #162 -------------------------------------------------------------------------- ________________ બેલ-પ૭ ] ૧૪૩ तिथि लेवइ, अनइं चउदसि घटइ तु पूनिममांहि थापी छेवइ, ત્તિ જિમ? - બેલ પદ મો-ખરતર સર્વ તિથિ ઘટે ત્યાં પહેલી તિથિ લે, અને ચૌદશ ઘટે તે પૂનમમાં સ્થાપી લે છે, તે કેમ?૩ (ઈતિ ભેદ પદ) बोल ५७ मो-खर० श्रावण २ थाइ तारइं पजसण बीजइ श्रावण करई, भाद्रवा २ थाइ तिवारइं पहिलइ भाद्रवे करइ, एवं दिन ५० चउमासथी राखइ, काती२ थाइ तिवार पहला काती करइ चउमास एवं दिन ७० । अनि श्रावण २ थाइ तिवारइ भाद्रवा छोडी बीज श्रावणं करइ तउ आसू २ थाइ तिवारइ काती छोडी आसूमाहे कइ न करई ? काती હિને ૨૦૦ ? બેલ પ૭ મો-ખરતર શ્રાવણ બે થાય ત્યારે પર્યુષણસંવત્સરી બીજે શ્રાવણે કરે, ભાદરવા બે થાય ત્યારે પહેલે ભાદરવે કરે, આ પ્રમાણે માસીથી–આષાડ માસીથી દિવસ પચાસ રાખે. કારતક બે થાય ત્યારે પહેલા કારતકે માસી કરે, આ પ્રમાણે સંવત્સરીથી દિવસ સિત્તર કરે જે શ્રાવણ બે થાય ત્યારે ભાદરે છેડી બીજે શ્રાવણું કરે તે આ બે થાય ત્યારે ચામાસી કારતક છેડીને આશેમાં કેમ નથી કરતા? અને કારતકે સે દિવસે કરે છે? (ઈતિ ભેદ પ૭) -આ સાથે બેલસંગ્રહ ૧ને બેલ ૫૪મો તથા તે ઉપર ટિપ્પણુ નં. ૧૦ વાંચે. આથી પાજે તિથિની કલ્પિત ક્ષયવૃદ્ધિ કરવાની કેટલાકની પ્રવૃત્તિ શાસ્ત્રવિરૂદ્ધ છે. Jain Educationa International For Personal and Private Use Only Page #163 -------------------------------------------------------------------------- ________________ [ તoખoભેદ ___ बोल ५८ मा-खर० आठमि घटती जु नुमइ कल्याणक हुवइ तउ पोसह सातमीमांहे काई लेवइ ? कल्यणक आरीधा छइ । जे भणी चउदसी घटती पुनिममध्ये पोसह परब जणा( जाणी) लेवई ते आठमरा नुमइ लीधा भला दीसइ, कल्याणक माटि। બોલ પ૮ મે–ખરતર આઠમના ક્ષયે જે નેમ કલ્યાણક હોય તે પિસહ સાતમમાં કેમ લે છે? કલ્યાણુક આરાધ્ય પર્વ છે. ચૌદશ ક્ષયે જે કારણથી પર્વ જાણીને પૂનમમાં પિસહ લે છે, તે આઠમને નેમે લીધે ઠીક ગણાય, કારણે કલ્યાણક પર્વ છે માટે. (ઈતિ ભેદ ૫૮). बोल ५९ मो-खर० चतुरपरवी तथा कल्याणक टाली अनेरा दिनि पोसहं न मानइं, तु भाद्रवा मुदि ४ कम करइ ? कठे ए कह्या छि ? ते पूछिवा।। બેલ ૫૯ મો–ખરતર ચતુષ્પવ–આઠમ, ચૌદશ અથવા આઠમ, ચૌદશ, પૂર્ણિમા, અમાસ અને કલ્યાણક છેડી બીજા દિવસે પિસહ ન માને, તે ભાદરવા સુદ ૪ કેમ કરે ? એ કયાં કહેલ છે? તે પૂછવું. (ઈતિ ભેદ ૫૯) बोल ६० मो-खर० चेला वेचाता लेई दिखा दिई, ते किम सूझइ ? ते पूछिवा । कीदे शास्त्रे कह्या छि ? બોલ ૬૦ મો-ખરતર ચેલા વેચાતા લઈ દીક્ષા આપે છે, તે કેમ ખપે? કયા શાસ્ત્રમાં કહ્યું છે? તે પૂછવું. (ઈતિ ભેદ ૬૦) Jain Educationa International For Personal and Private Use Only Page #164 -------------------------------------------------------------------------- ________________ બાલ-૬૩] વો નો-પા - અન્ન(ચ) જય શાमंते(मत्ते) पोसहं गिन्हइ' इसा श्रावकरे अधिकारइ घणे गमि सूत्रमाहे कह्या छइ । खर० ' अहममतं पोसह ' न माने, તે Mિ ? ' . - બેલ ૬૧ મે–તપા કહે છે-“અન્યદા કદાચિત અઠ્ઠમતપે પિસહ લે છે,” એમ સૂત્રમાં શ્રાવકના અધિકારે ઘણે ઠેકાણે કહ્યું છે. ખરતર “અઠ્ઠમતપ પિસહ” ન માને તે કેમ? (તિ ભેદ ૬૧) . बोल ६२ मो-तपा कहे-'विकटभत्ती णं भिक्खू एगे उन्होदए' कह्या कलपसमाचारीमाहे। खर० फासु ताढा पाणी लेवे, ते किम ? त्रिण उपवास पछी चउथइ एह वासि લારા રા(g) િજ છે બાલ ૬૨ મે-તપ કહે છે-“કલ્પસમાચારીમાં ત્રણ વિગેરે ઉપરાંતના તપસ્વીને એક ઉકાળેલું પાણી કહ્યું છે.” ખરતર ફાસુ-અચિત્ત, ટાઢું –બીનઉકળેલું પાણી લે તે કેમ? ત્રણ ઉપવાસ પછી એથે ઉપવાસે પણ તેઓ વાસી કસેલાનું પાણી પીએ છે. (ઈતિ ભેદ ૬૨) : बोल ६३ मो-खर० अणसणमाहे पाणी फासू वाढा लेवइं । तपा एक उसनोदक लेवइ । ते किम ? कलपसामाचारीमाहिं उन्हा लेणा कह्या अणसणरे विषे। બોલ ૬૩ મા-ખરતર અણસણમાં પાણી ફાસુ ટાટુ લે છે તે કેમ? તપ એક ઉકાળેલું લે છે. અનશનમાં ઉકાળેલું પાણી લેવાનું ક૯પસામાચારીમાં કહ્યું છે. (અતિ ભેદ ૬૩) Jain Educationa International For Personal and Private Use Only Page #165 -------------------------------------------------------------------------- ________________ { ત૭ખકે .. बोल ६४ मो-खर० साधु अमसणे राते पाणी लेवे, ते किम ? सावुनि मिषेष छे, पंचमहाव्रत तथा छठा रात्री भोजन । तपा नहीं लेता। બેલ ૬૪ મોખરતર સાધુ અનશનમાં રાત્રે પાણી લે તે કેમ? સાધુને પંચ મહાવ્રત તથા છઠ્ઠ ત્રિભેજન વિરમણ વ્રતે નિષેધ છે, તપ નથી લેતા. (ઈતિ ભેદ ૬૪), बोल ६५ मो-तपा 'भगवन 'पद कही बोलावई । खर० 'मथेन' कही बोलावइ, ते किम ? कठे कहा ? मोदा ६५ मो-ता (मोटर साधुने) जगन'५४ કહીને બોલાવે, ખરતર “મણ” કહી બોલાવે, તે કેમ? કયાં । छ ? (छति ले ६५) । __ बोल ६६ मो-खर० देव जुहारता 'जावंत चेइआ'माहे 'जावत केवि साहू[आ] ' आवे तिवारई खमासण न देवइ । तपा देवइ छइ । ते पूछिवा। બોલ ૬૬ માં-ખરતર દેવ વાંદત “જાવંતિ ચેઈઆઈમાં જાવંત કેવિસાહૂ આવે ત્યારે ખમાસમણ નથી દેતા, તપા है छे, ते ५७. (धति मे १६) _ बोल ६७ मो-खर० कसेला पाणी किम लेवइ छइ ? कसेलउ आहार छे, त्रिफला अणहार छइ । બોલ ૬૭ મે–ખરતર કસેલાનું પાણી કેમ લે છે? કસેલે આહાર છે, ત્રિફલા અનાહાર છે. (ઈતિ ભેદ ૬૭) बोल ६८ मो-खर० श्रावक आंबिलमाहे द्रव्य २ Jain Educationa International For Personal and Private Use Only Page #166 -------------------------------------------------------------------------- ________________ माल-७२ ] ૧૪૭ लेवर, खर०जती आंबेलमाहे घणा द्रव्य लेवह, तें किम ? બોલ ૬૮ મે-ખરતર શ્રાવક એલમાં દ્રવ્ય એ લે, यति वाणां द्रव्य से, ते प्रेम ? ( इति लेह १८ ) बोल ६९ मो - खर० आचार्य टाली बीजा उ गीतार्थ माला न पहरावइ । तपा महानिशीथ जोगवाही साधु पहरावर । ते पूछिवा । બોલ ૬૯ મા-ખરતર આચાય છેાડી બીજા ગીતાશ્ માલા ન પહેરાવે, તપા મહાનિશીથ ચેંગવાડી સાધુ પહે रावे, तें पूछबु (छति ले ६८ ) बोल ७० मो- खर० श्रावक उपवासमाहे प ( पाणी १ (इ) छ, ते कat कला ? तेंहना जती सरव प (पा)शी लेवर, ते पूछिया । ખોલ ૭૦ મો-ખરતર શ્રાવક ઉપવાસમાં એક પાણી ૐ છે, તે કયાં કહ્યું છે ? તેમના સાધુ સ` પાણી લે છે, ते पूछवु. ( ति लेड ७० ) बोल ७१ मो- खर० पिपलामूल अणहार कहइ छ, ते आहार का ठे शास्त्र । બોલ ૭૧ મા-ખરતર પીપલામૂલ અનાહાર કહે છે, પણ શાસ્ત્રમાં તે આહિર કહ્યાં છે. (તિ ભેદ ૭૧ ) बोल ७२ मो- खर० तिवा (विहा) उपवासपचखाणमां थका श्रावक पाणी छोडइ तिवार चउविहार करइ, तेहना जती पाणहार पचखड़, ते किम ? Jain Educationa International For Personal and Private Use Only Page #167 -------------------------------------------------------------------------- ________________ 'કેમ ? [ તeખભેદ બોલ ૭૨ મો-ખરતર શ્રાવક તિવિહાર ઉપવાસના પચ્ચખાણમાં રહી પાણી છોડે ત્યારે વિહાર કરે, તેમના “યતિ પાણહાર કરે, તે કેમ? (ઈતિ ભેદ ૭૨ ) बोल ७३ मो-खर० पडिकमता 'तस्स धम्मस्स' गाढा न कहे, तपा कहई, ते पूछिवा । બોલ ૭૩ મે–ખરતર પ્રતિકમતાં (વંદિતાની) તસ્ય ધમ્મસ્સ' ગાથા નથી કહેતા, તા કહે છે, તે પૂછવું. (ઈતિ ભેદ ૭૩) बोल ७४ मो-खर० श्रीकल्पसूत्ररी वाचना ९ उपरांत करइ । तपा श्रीकल्पसूत्ररी वाचना ९ करह, निशीथचूर्णि कल्प०णि आवश्यक त्ति२२००० माहि दिन ५ कह्या छि। બાલ ૭૪ મે–ખરતર શ્રી કલ્પસૂત્રની વાંચના ૯ ઉપરાંત કરે છે, ત૫ા ૯ કરે છે, નિશીથચૂર્ણિ—કલ્પચૂર્ણિ આવશ્યક ટીકા બાવીસ હઝારીમાં પાંચ દિવસે (વાચની નવું) કહી છે. (ઈતિ ભેદ ૭૪) बोल ७५ मो-खर० श्री कलपसूत्र १२०० श्रीपजूसण पडिकमा पछी बीजइ त्रीजइ दिन गृहस्य आगलि वांचइ, तपा नई वांचइ। બાલ ૭૫ મે–ખરતર શ્રી કલ્પસૂત્ર બારસા સંવત્સરી પ્રતિક્રમ્યા પછી બીજે ત્રીજે દિવસે ગૃહસ્થ આગલ વાંચે, તપ નહિ વાંચે. (ઈતિ ભેદ ૭૫) बोल ७६ मो-खर० जती सूतक दि०१० विहरणि Jain Educationa International For Personal and Private Use Only Page #168 -------------------------------------------------------------------------- ________________ બેલ-૭૮ ] टलिइ, तपाजती सूइ उतरह विहरे। બેલ ૭૬ મે-ખરતર અતિ સૂતક દિવસ દશ" સુધી વહોરવું છેડે છે, તમે યતિ સૂતક ઉતરે વહેરે છેક (ઈતિ ભેદ ૭૬) , - बोल ७७ मो-खर० पोसह सामाइ पडिकमणउ विण गयुं न सुझाडे । तपा सुझाडे । ते पूछिया । ठाया ते नुक. જવારી સુપર (T)સારું મુકા + ' બેલ ૭૭ મે-ખરતર પિસહ, સામાયક, પ્રતિકમણ ઠાયા વિના ન સુઝાડે-ન લેખવે. તપા લેખવે, તે પૂછવું. ઠાવું એટલે પૌષધશાળામાં નવકારવાળી, મુહપત્તી મૂકવી, તે. (૨) (ઈતિ ભેદ ૭૭) बोल ७८ मो-खर० देव-गुरना इछणा मानणा संसार. निमते करई । तपा मिछात कहइ छ । બાલ ૭૮ મે-ખરતર દેવગુરૂની બાધા માન્યતા સંસાર નિમિત્તે કરે, તપા મિથ્યાત્વ કહે છે. (ઈતિ ભેદ ૭૮) ૪-આ બેલ સાબીત કરે છે કે-હેલમાં તપગચ્છના કેટલાક આચાર્યો જન્મના સૂતક દિવસે ઉપરાંત જે ૩૦-૪૦ અને ૪૧ દિવસમાં વહોરવા જવાનું છોડાવે છે, તે તપાગચ્છની સામાચારીથી વિરૂદ્ધ છે. ખરતર પણ દશ દિવસથી વધારે માનતા નથી. તપગચ્છની માન્યતા તે સતક (જન્મ કે મરણનું) જેટલા દિવસે ઉતરે તેટલા દિવસે વહેરવા જવાની સ્પષ્ટ છે. શ્રી સેનપ્રશ્નનો ત્રીજે ઉલ્લાસ-પ્રશ્ન ૨૦૧ માં પણ ખૂલાસો કર્યો છે કે- સૂતકના ઘેર જેટલા દિવસ બ્રાહ્મણાદિકે ભીક્ષા ન જાય તેટલા દિવસ ન જવું. “બાર દિવસ પછી સાધુથી આહારપાણ લેવાય” એટલું તે હવે વિરોધ કરનારા પણ ( . - t" Jain Educationa International For Personal and Private Use Only Page #169 -------------------------------------------------------------------------- ________________ ૧૫૦ [તoખભેદ बोल ७९ मो-खर जती मेवमुत्ररी गृहस्थने राखडी देवइ । तथा न देवइ । ते पूछिया। બાલ ૭૯ –ખરતર યતિ શેવાસૂત્રની રાખડી ગૃહસ્થને આપે છે, તા ન આપે, તે પૂછવું. (ઈતિ ભેદ ૭૯) રોજ ૮૦ વર૦ તિય ના મહાસ’ टाली नि बीजा नमस्कार न कहई पडिकमतां । तपा तिथंकर सरवर(रा) नमसकार कहे छ।। બેલ ૮૦ મે-ખરતર પ્રતિક્રમણમાં “જય તિહુઅણ જય મહાયસ” છોડીને બીજા નમસ્કાર ન કહે, તપા સર્વ તીર્થકરના નમસ્કાર-સ્તવન કહે છે. (ઇતિ ભેદ ૮૦) बोल ८१ मो-खर० 'देवसी पाछित्त' पछी जिन. दत्तातू०, जिनकुशलसु०, गुरुना काउस्सगादिक किरिया करई छई, ते क्रिया वाधइ छइं, ते पूछिया । तपा न करई । બોલ ૮૧ મે–ખરતર “દેવસી પાયછિત્ત પછી જિનદત્તસૂરિ, જિનકુશલસૂરિ ગુરૂના કાઉસગ્ગ વિગેરે ક્રિયા કરે છે, તે ક્રિયા વધે છે, તે પૂછવું. તપા નથી કરતા (ઈતિ ભેદ ૮૧) बोल ८२ मो-खर० महावीररे जनमअधिकार मात्र गुलही चडावा करी लेवे, ते किम ? तपारे न लेवइ । બોલ ૮૨ મે-ખરતર મહાવીરના જન્મ અધિકાર ચડાવ કરી ફક્ત ગોલ લે છે, તે કેમ? તપ નથી લેતા. (ઈતિ ભેદ ૮૨) –આ સાથે બેલસ ગ્રહ ૧ ને બેલ ૧૩૯ જૂઓ. . Jain Educationa International For Personal and Private Use Only Page #170 -------------------------------------------------------------------------- ________________ भात-८७] ૧૧ बोल ८३ मो- खर० साधत्री २ तिनि वई कहे छ, ते किम ? मोट ८३ भी- भरतर मे साधवीने 'वर्ध' आहे छे, ते प्रेम ? (छति ले ८३ ) बोल ८४ मो - खर० अदेखतानई आदेस तवन - थुइ - वंदितुरा न देवर, अमंगलीक माटि । उपा देवइ अमंगल न छेखवर | ખેલ ૮૪ મા-ખરતર આંધળાને ‘ અમંગલિક ’ जी स्तवन, स्तुति, वहिताना आदेश न याये, तथा आये छे, अभंगलि गणुता नथी. ( इति लेह ८४ ) बोल ८५ मो - खर० प्रतिष्ठा भटारक आचारज वना न सुझाडे । तपारे भटारकरी आगन्याइ बीजा साधु करई छई । બોલ ૮૫ મેા-ખતર આચાર્ય ભટ્ટારક વિના પ્રતિષ્ઠા ન માને, તપાને ભટ્ટારકની આજ્ઞાથી ખીજા સાધુ કરે છે. (इति लेह ८५ ) बोल ८६ मो - खर० जती माल पहरइ उपधान वहनड़ नेह, ते किसा न्याइ ? तपा न पहरड़ । બોલ ૮૬ મા-ખરતર પ્રતિ ઉપધાન વહે નહિ તે માલ પહેરું, તે કે ન્યાય ? તપા ન પહેરે. ( ઇતિ ભેદ ૮૬ ) बोल ८७ मो- खर० इरियाविही विण पकिमी 'राइपाइछित ' विण कीधा (प्र) माते काजा काढणा न सुझे, ते Jain Educationa International For Personal and Private Use Only Page #171 -------------------------------------------------------------------------- ________________ ૧૫૨ [ તખલેલ सांझे इरावही वण पडिकमइ सामाई वण कीपर छूढा काढइ, ते किम ? तपा इरिआवही विणा न मुझे। - બોલ ૮૭ મે-ખરતર ઈરિયાવહી પ્રતિક્રેમ્યા વિના, રાઈ પાયછિત્ત અને કાઉસ્સગ્ન કર્યા વિના પ્રભાતે કાજે કાઢવે ન માને, તે સાંજે ઈરિયાવહી પ્રતિક્રમ્યા વિના, સામાયિક કર્યા વિના, છૂટા કાઢે છે, તે કેમ? તપ ઈરિયાવહી. વિના ન કહે. (ઈતિ ભેદ ૮૭) बोल ८८ मो-खर० पोसह सांझे ठेपाडा पडिलेह्या वना पाछिली रात पोसह न सूझे, तेह ज सामाइ पडिकमणइ सूझे, ते केम ? तपारा पडिलेहे सूझे । [ न पडिलेहे पणि सूझाडे ] ૮૮ મે–ખરતર પિસહમાં સાંજે થેપાડું પડિલેહ્યા વિના રાત્રે ન લે, તે જ સામાયક પ્રતિક્રમણ લે તે કેમ? તપાને પડિલેહેલું જ સુઝે. (ઈતિ ભેદ ૮) बोल ८९ मो-खर० पोसहमाहे सात घडीइ दिन चडीइ १ वार देव वादह । तपा त्रिकाल देव वांदइ । બોલ ૮૯ મે-ખરતર પિસહમાં સાત ઘડી દિવસ ચઢયે એક વખત દેવ વાંદે, તપા ત્રિકાલ દેવ વાંદે (ઈતિ. ભેદ ૮૯) - વો ૧૦ -૪૦ળતી પુર (દ) સમોસરણ માંमादिक राखइ पासई पूजई। तपा न राखे । ते पूछिवा । .. બોલ લ૦ મે-ખરતર યતિ સમવસરણ પટ પ્રતિમા ૬-આ સાથે બેલસંગ્રહ ૧ નો બોલ ૮૧ મેળવો. Jain Educationa International For Personal and Private Use Only Page #172 -------------------------------------------------------------------------- ________________ એલ-૯૪]' ૧૫૩ રાખે, વાસક્ષેપથી પૂજે તે પૂછવું. તપ ન રાખે. (ઈતિ ભેદ ૯૦ ) . ' ' - बोल ९१ मो-खर० तिथंकर २३ रा कल्याणक ५ माने अने महावीररा कल्याणक ६ माने। तपा तिथंकर २४रा कल्याणक ५ माने । ते पूछिवा।। ! બેલ ૯૧ –ખરતર ૨૩ તીર્થકરનાં કલ્યાણક પાંચ માને અને મહાવીરનાં ૬ માને તે પૂછવું. તપા ચોવીસ તીર્થંકરનાં કલ્યાણક પાંચ પાંચ માને. (ઈતિ ભેદ ૯૧) 1 ઘોર ૧૨ મો-૨૦ તવંન, દંતે, ગુડું, નાસર, सरव एकक जण कहइ, बीजी किरीआ सरव जूदा जूदा कहे, ते कठइ कह्या छइ ? तपारे सरव किरीआ एकेक कहइ । - બાલ ૨ મે-ખરતર સ્તવન, વંદિત્ત, સ્તુતિ, નમસ્કાર સર્વ એકેક જન કહે, બીજી ક્રિયા સર્વ જુદા જુદા કહે, તે કયાં કહ્યું છે? તપાને સર્વ કિયા એકેક કહે. (ઈતિ ભેદ ૯૨) " बोल ९३ मो-खर० (चतुष्पर्वि) पोसहरे पारणेरे देन अतीत(थ)संविभाग माने, अनेरे दिन न माने । . આ બેલ ૯૩ મે–ખરતર ચતુષ્પવિ પિસહના પારણના દિવસે અતિથિ સંવિભાગ માને, બાકી દિવસે ન માને. (ઈતિ ભેદ ૩) बोल ९४ मो-खर० वस्त्र पतिमानई मस्तकिं धरइ, ते જિ રહ્યા છે. તે પૂછવા - / Jain Educationa International For Personal and Private Use Only Page #173 -------------------------------------------------------------------------- ________________ ૧૫૪. [તoખભેદ બોલ ૯૪ મ-ખરતર પ્રતિમાને મસ્તકે વસ્ત્ર ધરે. છે, તે કયાં કહ્યું છે? તે પૂછવું. (ઈતિ ભેદ ૯૪) - बोल ९५ मो-खर० सामाइ ता लगइ चउविहार, पछइ (दु)वीहार, इसा दुविहारना उचार किहा कहा छइ ? ते पूछिया । तपा इम नही करे छे।। - બોલ ૫ મે–ખરતર સામાયિક હેય ત્યાં સુધી ચેવિહાર પછી દુવિહાર કરે, એવા દુવિહારના ઉચ્ચાર કયાં કહ્યા છે? તે પૂછવું. તપા એમ નથી કરતા. (ઈતિ ભેદ ૯૫) ... बोल ९६ मो-(खर०) आसाह तथा फागुण विरघर चल्यासा पहिला करइ कि पछइ करइ ? ते पूछिवा। । બોલ ૯૬ –ખરતર આષાઢ તથા ફાગણ વધે ત્યારે માસી પહેલા મહીને કરે કે બીજે કરે? તે પૂછવું. (ઈતિ ભેદ ૬) बोल ९७ मो-वर० प्रभाते राइपाइछइत पछे करइ, पहिली चैत्यवंदन करइ । तपा चैत्यवंदन पछी करइ, पहिला राइपाइछइत करइ, सामाइ पोसह तथा छूटी करइ ते पण I ! આ બોલ ૭ મે–ખરતર સવારે “રાઈપાયછિત્ત” કાઉસગ્ન પછી કરે અને ચૈત્યવંદન પહેલું કરે, તપા ચૈત્યવંદન પછી કરે પહેલે રાઈપાયછિત્ત કાઉસગ્ગ કરે, સામાયક પોસહ તથા છુટા પણ એસજ કરે. (ઈતિ ભેદ ૯૭) बोल ९८ मो-खर० राईपायछित कीया पछी खमासणा Jain Educationa International For Personal and Private Use Only Page #174 -------------------------------------------------------------------------- ________________ બેલ-૧૦ ] ૧૫૫ ४ देवइ, सझाय न करइ । तपा देवइ, सझा करइ। . બોલ ૯૮ મે–ખરતર “રાઈપાયરિચ્છન્ન” કર્યા પછી ચાર ખમાસમણ દે, સઝાય ન કરે, તપા દે છે, સઝાય કરે છે. (ઈતિ ભેદ ૯૮) बोल ९९ मा-खर० गुरुनी प्रतिमा तथा थापन तथा थ(थू)भादिक आगे लोगस ४रा काउसग, पछे बेसी चैतवंदन करइ, ते कठइ कह्या छइ । तपा न करइ, ए करणा देवने छइ। બીલ ૯૯ –ખરતર ગુરૂની પ્રતિમા, સ્થાપના તથા ખૂંપાદિક આગ ચાર લેગસને કાઉસ્સગ્ન કરે, પછી બેસી ચૈત્યવંદન કરે, તે કયાં કહ્યું છે? તપ નથી કરતા, કેમકે એ ક્રિયા દેવની આગલ કરવાની છે. (ઇતિ ભેદ ૯૯) __बोल १०० मो-खर० वेरागी साधुरी जोडी मोटे परब चउमासी-पजूसणादिके परिसाष्यमा माठि (मोढे) न गुणइ, ते किठइ कह्या ? तपा गुणई भणइ। બોલ ૧૦૦ મે–ખરતર ચેમાસી પર્યુષણાદિક મેટે પર્વે પર્ષદોમાં–સભામાં વેરાગી સાધુની જેડ–સઝાય વિગેરે મેઢે ન ગણે, તે કયાં કહ્યું છે? તપા ભણે ગણે. (ઈતિ ભેદ ૧૦૦) बोल १०१ मो-खर० जेहनइ पुत्रादिक संतान न हुवइ तेणनि बइडइ दिनि आदेस तवन न देवइ, दिकरा [4] काझीआ म देवइ । तपा सरवनि देव छइ । ते पूछिया । બેલ ૧૦૧ મે ખરતર જેને પુત્રાદિક સંતાન ન હોય તેને વાંઝીયા હોવાથી મોટે દિવસે સ્તવનના આદેશ ન Jain Educationa International For Personal and Private Use Only Page #175 -------------------------------------------------------------------------- ________________ ૧૫૬ [ તoખભે यायें, तथा सर्वने आये छे, ते पूछवं. ( इति लेह १०१ ) बोल १०२ मो- खर० दिहाडी विगय लेव छ । तपा छपरबी विगइ न लेवइ । ते पूछिवा । એલ ૧૦૨ મે--ખરતર રાજ વિગઇ લે છે, તપા छपवी नथी बेता. ते पूछवु. ( प्रति लेह १०२ ) बोल १०३ मो- खर०जती बड़वार तथा ३ आहार करई, ( तपा ) निच्चभत्ती साधु एक वार आहार लिइ । એલ ૧૦૩ મે -ખરતર નિત્યભાજી સાધુ એ તથા ત્રણ વાર આહાર કરે, તપા એક વાર આહાર લે. ( ઈતિ ભેદ ૧૦૩ ) बोल १०४ मो - खर० जती राइसंथारारी पोरिसी मणावies बेसर, अर्थपोरिसी न कहइ । तपा पोरस भणाचीने पछे अर्थपोसीरा खमासण देइ कहइ पहिला सूत्रपोरसी भणी बीजा पहर अरथ पोरसी करइ । ખેલ ૧૦૪ મે-ખરતર સાધુ રાઇ સંથારાની પારસી ભણાવીને બેસે, અપારસી ન કહે. તપા પારસી ભણાવીને પછી પોરસીનું ખમાસમણ દઇ કહે, અર્થાત્ પહેલે પ્રહર સૂત્રપેારસી ભણી ખીજે પ્રહર અપારસી કરે. (ઈતિ ભેદ ૧૦૪) बोल १०५ मो- खर० पोसहि लेता खमासण छ देवइ इरिआवहीरी १, मुहपतीरी २, पोसहि संदसावणरी ३, एवं ६ | तपा ४ देवर - इरिआवही १, मुहपती १, संदसावण २, एवं ४ देवे छि । Jain Educationa International For Personal and Private Use Only Page #176 -------------------------------------------------------------------------- ________________ ૧૫૭ બે-૧૦૭ ] બેલ ૧૦૫ મે–ખરતર પિસહ લેતાં એક ઈરિયાવહીનું, બે મુહ૫ત્તીનાં, ૩ પોસહ સંદિસાવાનાં, એ પ્રમાણે ૬ ખમાસમણ દે છે, તપા ચાર દે છે-ઈરિયાવહી ૧, મુહપત્તી ૧, સંદિસાવણ ૨, એમ ૪ દે છે. (ઈતિ ભેદ ૧૦૫) ___ बोल १०६ मो-खर० सामाइ लेता खमासण ११ देवइ छेइ-मुहपती ३, संदेसावण १, इरीयावही पडिकमतां (२) बसणेरी २, सिझारी ३, एवं खमासण ११ । तपा मुहपतीरे १, संमाइ संदेसावणरी २, इरीयावहीरी १, सिझारी ૨, વેનેરી ૨, પર્વ રવાનr (૮) સેવ છે બોલ ૧૦૬ મે–ખરતર સામાયક લેતાં ખમાસમણ '૧૧ દે છે–૩ મુહંપત્તી, ૧ સંદિસાવણ, ૨ ઈરિયાવહી, ૨ બેસણુની, ૩ સંઝાયની. તપા ઈરિયાવહીનું ૧, મુહપત્તિીનું ૧, સંદિસાવાનાં ૨, બેસણુનાં ૨, સઝાયનાં ૨, એમ આઠ ખમાસમણ દે છે. (ઈતિ ભેદ ૧૦૬) : बोल १०७ मो-खर० दिन उगइ पछे जे पोसहि लेवा ले(ते) पचखाण पछइ करइ । तपा पहिला पचखाण करइ, gછ હિમા - બોલ ૧૦૭ મે–ખરતર દિવસ ઉગ્યા પછી પિસહ લે તે પચ્ચખાણ પછી કરે, તપ પહેલું પચ્ચખાણ કરે, પછી પ્રતિક્રમે. (ઈતિ ભેદ ૧૦૭) बोल १०८ मो-खर० दंन उगइ पछे पोसह लेवइ तिवारइ बहुवेलरी खंमासण दिइ आदेस मागे ते पडिकंमा Jain Educationa International For Personal and Private Use Only Page #177 -------------------------------------------------------------------------- ________________ ૧૫૮ [ તખલેદ पछे मागे | तपा पोसह लिइ बहुवेलरी खंमासणइ देइ पहली विवार पछइ पडिकम० । એલ ૧૦૮ મે-ખરતર દિવસ ઉગ્યા પછી પાસહ લે ત્યારે બહુવેલના આદેશ પ્રતિક્રમ્યા પછી ખમાસમણુ દઇ માગે, તપા પાસહ લઈ પહેલાં બહુવેલનાં ખમાસમણુ કે ત્યાર પછી પ્રતિક્રમે. (ઈતિ ભેદ ૧૦૮) बोल १०९ मो- खर० पांगरणारी खमासण २ कठांस'गरी खमासण २ देव | तपा न देवइ, तपा कes - 'पागरण - तथा कठासण सरव उपधिमांहि आवई' । 1 એલ ૧૦૯ મા-ખરતર પાંગરણીનાં એ ખમાસમણુ, કટાસણાનાં એ ખમાસમણુ દે છે, તપા નથી દેતા તપા કહે છે—‘ પાંગરણ, કટાસણુ સર્વ ઉપાધિમાં આવે. ’ (ઇતિ ભેદ ૧૦૯) बोल ११० मो - खर० पडिकमतां राइ देवसी पडिक - मणा ठाता खमासण दीधा विना पडिकमणा एठा (ठाए), तेह ज च मासी पाखी संवछरी ठातां गुरुरी आदेस लेवइ । तपा सरव दिने गुरुआदेशे पडिकमणा ठाइ, खमासण देवई । એલ ૧૧૦ મા-ખરતર રાઈ દેવસી પ્રતિક્રમણ ઠાતાં ખમાસમણ દીધા વિના ઢાવે છે, તેજ પખ્ખી, ચામાસી, સ્વચ્છરી હાતાં ગુરૂને આદેશ લે છે. તપા સવ દિવસે ગુરૂના આદેશ માગી પ્રતિક્રમણુ ડાવે, ખમાસમણુ દે. ( ઈતિ ભેદ ૧૧૦) बोल १११ मो - खर० वरतमानगुरुरा नामबा (वा) री Jain Educationa International For Personal and Private Use Only Page #178 -------------------------------------------------------------------------- ________________ मोझ - ११३ ] ૧૫૯ खमासणं देई बांदई, ते बी त्रीह खमासण नाम न लेबइ, ते किसे मेले ? तपा चारे खमासण देइ वादइ, नामरा विशेष नथि । । બોલ ૧૧૧ મા-ખરતર વર્તમાન ગુરૂના નામવાર ખમાસમણ દઈ વાંઢે, તે ખીજે ત્રીજે ખમાસમણે નામ ન લે, તે કેમ મળે? તપા ચારે ખમાસમણ દઈ વાંઢે, ત્યાં નામના વિશેષ નથી. (ઈતિ ભેદ ૧૧૧) बोल ११२ मो तथा शास्त्रे 'उपवास ४ ( चउत्थ )छ- अट्टमा' दिक तपरां नाम कह्या, खर० 'बेला, तेला, चउला' कहे, एहवा किहां न कला, ते पूछिवा- 'कठे कया छ ? तपा चउत्थ छट्ट कहइ । એલ ૧૧૨ મે-તથા શાસ્ત્રમાં ઉપવાસ આદિ તપના यत्थ, छठ्ठ, अठ्ठभ' आदि नाम उह्यां, भरतर 'मेला, तेला, ચકલા ' કહે, એવુ' કયાંય કહ્યુ નથી, તે પૂછવુ’– કયાં કહ્યું छे ? ' तथा यत्थ, छठ्ठ हिडे छे. (इति मे ११२ ) बोल ११३ मो- तपा कालवेला मांडले पडिकमणा ठाया पछी जे श्रावक आवि पडिकमइ ते पछे जेथ मंडलि भेला पहूच तठे एकठा पडिकमइ । खर० ठाया पडिकमणा पछे जे आवे ते जूदा पडिकमइ, तथा तेही ज वली इम पण कहर - ' पदीक हुवइ तु ' वंदित ' लगे मिलिइ,' इसा कठड् कहा ? ते पूछिवा । એલ ૧૧૩ મા-તપા કાલવેલાએ માંડલી ડિ કમણુ ઢાયા પછી જે શ્રાવક આવી પ્રતિક્રમે તે જ્યાં Jain Educationa International For Personal and Private Use Only Page #179 -------------------------------------------------------------------------- ________________ ૧૬૦ [ તoખભે માંડલી ભેગા થાય ત્યાં પછી એકઠે-સાથે પ્રતિક્રમે, ખર્ તર પ્રતિક્રમણુ ઠાયા પછી જે આવે તે જૂદો જ પ્રતિક્રમે, તથા વલી તે જ પાછા એમ કહે છે- પદસ્થ હાય તે વંદિત્તા સુધી મલી શકે?! આવું કયાં કહ્યું છે ? તે પૂછવુ. ( ઇતિ ભેદ ૧૧૩) बोल ११४ मो - खर० प्रभाते पडिकमतां जे छमासीतपरी विधि नाव ते चोवीस नुकार कहई । तपा लोगस ४ कहर काउसमा । બોલ ૧૧૪ મા-ખરતર સવારે પ્રતિક્રમતાં છમાસી તપની વિધિ જેને નાવડે તે કાઉસગ્ગમાં ચાવીસ નવકાર કે કહે, તપા લેગસ ૪ કહે. (ઈતિ ભેદ ૧૧૪ ) बोल ११५ मो- तपा कालवेला प्रभातें पडिकमण करी पारइ, पडिलेहण करइ तु सझाय करी पारइ । खर० सझाय * न करइ । એલ ૧૧૫ મોતપા સવારે કાલવેલા પ્રતિક્રમણ કરી પારે, પડિલેહણ કરે તેા સઝાય કરી પારે, ખતર સઝાય ન કરે. (ઈતિ ભેદ ૧૧૫) बोल ११६ मो- तथा पाखी चउमासी संवछरीरे पडिकमणामा जेथ पाखी खामा पाखी आलोए पछे तपा एकसुचवीस अवीचार आलोए, जती पण आलीए जतीरा अतीचार | खर० नालोए । એલ ૧૧૬ મો-તથા તપા પાખી, ચામાસી, સંવત્સરીના પ્રતિક્રમણમાં જ્યાં પાખી ખામીને પાખી આલેાવે Jain Educationa International For Personal and Private Use Only Page #180 -------------------------------------------------------------------------- ________________ माझ-१२० 1 ૧૬૧ પછી એકસા ચાવીસ અતિચાર (શ્રાવક) આલાવે, સાધુ પણ સાધુના અતિચાર આલાવે, ખરતર ન આલાવે (ઇતિ लेह ११६ ) बोल ११७ मो- तपा श्रावक पाखी पडिकमणता उभो पडिकमणा सूत्र ' वंदित्तु ' गुणवीनई उभा थका गाहा १ 'सुयदेवया भगवई 'री कही, ते पछे बेसी पडिक मणसूत्र गणइ । खर० गाथा न कहइ सुयदेवारी । આલ ૧૧૭ મા-તપા શ્રાવક પુખ્ખી પ્રતિક્રમતાં ઉભા ઉભા પ્રતિક્રમણુ સૂત્ર-વદિત્તુ ગણીને ‘સુર્યદેવયા ભગવઈ' એક ગાથા કહી પછો એસી પ્રતિક્રમણુસૂત્ર ગણે, ખરતર સુર્યદેયાની ગાથા ન કહે. ( ઈતિ ભેઃ ૧૧૭) बोल ११८ मो - खर० श्रावक पाखी संमापत खामणा देतां खमासन ४न ( चार जन) करइ । तप श्रावक १ कहइ । ખેલ ૧૧૮ મા-ખરતર શ્રાવક પખ્ખી સમાપ્ત ખામણાં આપતાં ચાર જન ખમાસમણુ કહે, તપા શ્રાવક એકજન કહે. ( ઇતિ ભેદ ૧૧૮) बोल ११९ मो - खर० वांदणं देतां मुहपती चोवडी करी दिई । तपा आठवडी करी दिहं । એલ ૧૧૯ મા-ખરતર વાંદણાં દેતાં મુહુપત્તી ચાવડી કરી દે છે, તપા આઠવડી કરી દે છે. (ઈતિ ભેઃ ૧૧૯) बोल १२० मो- खर० पोसह पारता नुकार ३ कहइ । तपा एक कहिइ । ११ Jain Educationa International For Personal and Private Use Only Page #181 -------------------------------------------------------------------------- ________________ [ તoખoભેદ બાલ ૧૨૦ મે-ખરતર પિસહ પારતાં નવકાર ત્રણ કહે, તપ એક કહે. (ઈતિ ભેદ ૧૨૦ ) बोल १२१ मो-खर० कल्याणकरा उपवास १७८ कहइ । तपा १२० कहे । जे एकसुवीस करइ ते कल्याणकरा दिन आराधई, जे एकसतअठहत्तर करइ ते दिक्षा, नाण, निरवाणरा जेगरा जेता तप हुइ तेतां लेवई छइ, अने तिथंकर (बा)वीसरा* मासखमणरा एक ए(क) लेव, ते कंम ? बीजा सरव तप लेव छ ? * બેલ ૧૨૧ મે-ખરતર કલ્યાણકના ઉપવાસ ૧૭૮ કહે, તપા ૧૨૦ કહે. જે એકવીસ કરે તે કલ્યાણકના દિવસ આરાધે. જે એક ઇતર કરે તે જેમની દીક્ષા, જ્ઞાન, નિર્વાણને જેટલે ત૫ હેય તેટલે લે છે, અને બાવીસ તીર્થંકરના માસખમણને એક એક લે છે. બીજામાં સંપૂર્ણ તપ લે છે, (અને આમાં માસખમણને બદલે એક એક ઉપવાસ લે છે) તે કેમ? (ઈતિ ભેદ ૧૨૧) ____ बोल १२२ मो-खर० एकासणा चउविहार थीरा करइ छइ तेणानि ' अमृत आंबिल' कहई, ते कम ? आंबिले विगयरा निषेध छइ ते ? तपारे चउविहार एकासणा कहा। બેલ ૧૨૨ મે-ખરતર થીરા-ઠામ ચોવિહાર એકાસણું કરે છે, તેને “અમૃત આંબેલ” કહે, તે કેમ ? : * ફૂલો વોલ્ટહદ્દ ૨ ને રોઝ 8. ૭–આ સાથે બોલસંગ્રહ ૧ લાને ૧૧૧ મે બેલ વ. ' Jain Educationa International For Personal and Private Use Only Page #182 -------------------------------------------------------------------------- ________________ मा-२५] આંબેલમાં તે વિગઈને નિષેધ છે? તપા હાર એકા. सा . (ति मे. १२२) बोल १२३ मो-तपा जो सामाइमध्ये सामाइ लेवें तो सिझारी खमासणं २ न देवइ, 'बेसणे संदिसाउ ?' ते कहे, 'बेसणा ठाउं ' कहे । खर० सरव कहइ छइ, ते किम ? , - બાલ ૧ર૩ મો-તપા જે સામાયિકમાં સામાયક લે. તે સઝાયનાં બે ખમાસમણ ન દે, “બેસણે સંદિસાઉં, બેસણે 'त भरत२ स ४ छ, ते भ ? (ति मे. १२३) - बाल १२४ मो-तपा जे पोसह लेइ [तेजीमे ते एकासणा करइ, नि बीजा जे छंटा रातीपोसह लेवइ ते दिने भावे तेता टंक जीमा पछे पाछिली पडिलेहण पछे चउविहार करी सावध जोम पचखी णे(पो)सह लेवइ । खर० जम(जीमा) पोसह रात्रि न करइं, न सदहई। બોલ ૧૨૪ મોતપ જે પોસહ લઈ જમે તે એકાસણું કરે અને બીજા જે છુટા રાપિસહ લે તે દિવસે ફાવે તેટલા ટંક જમ્યા પછી પણ પાછલી પડિલેહણ પછી વિહાર કરી સાવદ્ય વેગ પચ્ચખી પિસહ લે. ખરતર દિવસે છુટે) જન્મે હેય તેને રાત્રિસહ ન માને, ન કરે. (ઈતિ ભેદ ૧૨૪). बोल १२५ मो-खर० श्रावक जे उपवासमाहे तथा पोसह द्रव्य एक करई, ते वली ता] आफीणिया आफीण किम लेव छई ? द्रव्य 'पाणी' ' अफीण,' २ खाइ छइ, पचखातां द्रव्य १ ऊचरई। Jain Educationa International For Personal and Private Use Only Page #183 -------------------------------------------------------------------------- ________________ [ તoખભે એલ ૧૨૫ મા-ખરતર શ્રાવક જે પાસ ઉપવા સમાં દ્રવ્ય એક કરે તે વળી અફ઼ીણીયા અીણ કેમ લે છે ? દ્રવ્ય પચ્ચખતાં એક ઉચ્ચરે છે, ( અને ખાતાં ) દ્રવ્ય પણી તથા અષીણું એ ખાય છે. ( ઇતિ ભેદ ૧૨૫) बोल १०६ मो- सामाइ पोसह देव गुरु धरम थानक - माहे अलोकनिमिते मंत्रादिकना गुणणां निषेध्या छे, के खर० अलोकनिमिते गुणणा करइ, ते किम ? पूछिवा । એલ ૧૨૬ મો–સામાયક, પાસ, દેવ ગુરૂ, ધ સ્થાનકમાં અલેક નિમિત્ત મંત્રાદિકનુ ગવુ નિષેધ્યુ છે, તે ખરતર આલાક નિમિત્તે ગુણાં કરે, તે કેમ ? પૂછવું, (ઇતિ ભેદ ૧૨૬) ૧૬૪ बोल १२७ मो- तपा रोटी, कठोल आदि सरव वासी न लेवइ । खर रोटी लेवइ छइ, बीजा लेता नहि दीसता । एक पाणी पडा था छासि राई संसकार छेव छ । એલ ૧૨ મો–તપા રોટલી, કઠોળ અદિ સ વાસી ન લે, ખરતર રાઢલી લે છે, બીજું લેતા દેખાતા નથી, એક પાણી પડ્યું થયું. વાસી થાય, છાસ–રાઈ સંસ્કારે લેવાય છે. ( ઈતિ ભેદ ૧૨૭) बोल १२८ मो- तपा वधारा सालण वासी नहीं लेता । खर० लेवर छई राबादिक वधारी लेवर । એલ ૧૨૮ મોતપા વધારેલ સાલણા વાસી લેતા નથી, ખરતર લે છે, વધારી રાખ આદિક લે છે. (ઇતિ ભેદ ૧૨૮) ૮-આ સાથે જામા ખેલસંગ્રહ ૧ ના ખેલ ૧૧૭ મા Jain Educationa International For Personal and Private Use Only Page #184 -------------------------------------------------------------------------- ________________ -131] बोल १२९ मो-खर० पोसहमाध्ये सव्हार उघाडा १, सांझे पडिपुनी २, राते बहुपडिपुना ३, इंम भणावइ छइ । तपा पोरस ३ बहुपडिपुना भणावइ छइ । ते पूछिया । આ બેલ ૧૨૯ મો-ખરતર પિસમાં સવારે ૧–ઉધાડા पारसी, सारे २-पडिधुन्ना, शत्र3-महु पुन्ना, मेम याव छ, तपात्रो पारसी. 'महु पडिपुन्ना'लव छ, त: पूछ. (ति मे. १२८) बोल १३० मो-तपा किरीआमाहे नीआणा. वइजी दुखखय करमखय निर्जराहेति समाधिमरणा बोधबीज बोहिलाभ आरोगपणा मागे छइ, पणि अहलोकरे निमिते काई न मागे। खर० इहलोकनिमित करे छ।। બોલ ૧૩૦ મે-તપ ક્રિયામાં નિયાણું છેડી નિર્જ. शतु मक्षय, क्षय, समाधिभरण, मोधिनी, माथि લાભ, (ભાવ) આરોગ્યપણું માગે છે, પણ આલેકના નિમિત્તે ' કાંઈ માગતા નથી. ખરતર આલેક નિમિત્ત કરે છે. (ઈતિ स १30) . . . .. . .. - बोल १३१ मो-खर० सामाईरी क्रिया विचालइ पचखाण मुहपती पडिलेहा पछइ-वादणा २ देइ करी पचखाण करइ पछे सामाइरा सिझारा बेसणारा खमासण देवइ । तपा सरव सामाइ लेइने पछे करइ । ते पूछिवा। - - . मोदर १३१मा-परतर सामायनी या ५२यખાણ મુહપત્તી પડિલેહ્યા પછી બે વાંદણું દઈ કરી પચ્ચ Jain Educationa International For Personal and Private Use Only Page #185 -------------------------------------------------------------------------- ________________ ૧૬૪ [ તoખશેટ્ટ ખાણુ કરે, પછી સામાયકની સઝાયનાં, બેસણાનાં ખમાસ મણુ દે, તે પૂછવુ. તપા સામાયક લેઈને પછી સર્વ કરે. ( ઈતિ ભેદ ૧૩૧ ) बोल १३२ मो - खर० नुकारसी कालवेलारी कीधा पछी घडी १ सूरजथी आगे, घडी १ पछी राखइ, एवं घढी २ कचा राखे । तपा कालवेलार पचखाण कीधा सूरय ऊगे ( વકી ૨ ) અને રાવે । એલ ૧૩૨ મા-ખરતર સવારે કાલવેલાની નવકારશી કર્યા પછી સૂર્યાદય પહેલાંની ઘડી એકતથા સૂર્ય ઉગ્યા પછી ઘડી એક, એમ એ ઘડી કાચી રાખે, તપા સવારે કાલવેલા પચ્ચખાણ કરી સૂર્ય ઉગ્યા પછી એ ઘડી સુધી રાખે (ઇતિ ભેઢ ૧૩૨) યોસ્ટ ૩૨ મો-૯૬૦ શોસામા૨ે નિમંત્તે' હિ कमता जेथ ' जाव नीमं ' कहइ | तपा सामाइमा हे 'जाब बीमं ' कहइ, थोडइ काल घडी २ आसरी, तथा पोसहमाहे વીમ ર, ' जाव पोसहं ' कहइ । जिके खर० पोसह ऊचरता 'जाक દિવસ ગોરત ’ જીવે તેળનરૂ ‘ નીમ ’- હવા ટે નદી । એલ ૧૩૩ મે-ખરતર પાસડુમાં કરેમિ ભંતે’ પ્રતિક્રમતાં અધે ‘જાવ નિયમ...” કહે. તપા સામાયકમાં ચાડા કાલ-ઘડી ૨-આશ્રી ‘ જાવ નિયમ' કહે તથા પાસડુમાં “ જાવ પાસ&'' કહે. ખરતર જે પાસહ ઉચ્ચરતાં ‘જાવ દિવસ, અહેારત્ત'' કહે તેને ‘નિયમ’ કહેતાં ઘટે નહિ. (ઇતિ ભેક ૧૩૩) ' Jain Educationa International ܕ For Personal and Private Use Only Page #186 -------------------------------------------------------------------------- ________________ બાલ-૧૩૭] ... बोल १३४ मो-खर० प्रभाते थापना पडिलेही पछी काजा काढे, ते सांझे थापना पछे पडिलेहइ, काजा पहला काढइ । तपा बेइ वार थापना पडिलेही काजा काढइ । ते पूछिवा खरनइं। બોલ ૧૩૪ મે–ખરતર સવારે સ્થાપના પડિલેહ્યા પછી કાજો કાઢે, તે સાંજે સ્થાપના પછી પડિલેહે અને કાજે પહેલે કાઢે તપા બે ય વાર સ્થાપના પડિલેહીને કાજે કાઢે. તે ખરતરને પૂછવું. (ઈતિ ભેદ ૧૩૪) વોત્ર શરૂ કો-atવ ના વીરા “સામાજવંશ', लगे कहेइ । तपा पूरी कहेइ। બેલ ૧૩૫ મોખરતર જય વિયરાય “આભવમખંડા” સુધી કહે, તપ પૂરી કહે. (ઈતિ ભેદ ૧૩૫) बोल १३६ मो-खर० १२०४ हुवा, अने कहइ-'अम्हे સં૨૦૨૪ સુવા, વેર – સં. ૧૦૮૦ ફુવા, ते पूछिवा। બોલ ૧૩૬ મે–ખરતર સં. ૧૨૦૪ માં થયા અને કહે-“અમે ૧૦૨૪ માં થયા', કઈ કહે-“અમે ૧૦૮૦ માં થયા, તે પૂછવું. (ઈતિ ભેદ ૧૩૬) बोल १३७ मो-काजा मध्याहु(ह)रा काहानि 'काल ” શરૂ o! બેલ ૧૩૭ મે–ખરતર મધ્યાહ્નને કાજો કાઢીને કાલ કાવ્યો' કહે છે. (ઈતિ ભેદ ૧૩૭) Jain Educationa International For Personal and Private Use Only Page #187 -------------------------------------------------------------------------- ________________ ૧૬૮ [ તeખભેટ बोल १३८ मो-खर थापना पडिलेमानई 'थापनाचार्य નયન દીધી” વહ, તે પૂછવા બોલ ૧૩૮ મા-ખરતર સ્થાપના પડિલેહીને “સ્થાપનાચાર્ય જયણ કરી” કહે છે, તે પૂછવું. (ઈતિ ભેદ ૧૩૮) बोल १३९ मो-खर० थापना पडिलेहतां श्रावक ऊभा થાઉં, તે વડે કહ્યું છે? તે grછવા બોલ ૧૩૯ મે-ખરતર શ્રાવક સ્થાપના પડિલેહતાં ઉભા થાય, તે કયાં કહ્યું છે? તે પૂછવું. (ઈતિ ભેદ ૧૩૯) है बोल १४० मो-खर यतीनई घृत ज दान पेहला दिई, ઉછ અન વિદાવેરૂ બોલ ૧૪૦ મો-ખરતર સાધુને પહેલું ઘીનું જ દાન આપે, પછી અને વહરાવે. (ઈતિ ભેદ ૧૪૦) बोल १४१ मो-खर० नवलल्पी विहारनि निषेधइ પરમે મારા બેલ ૧૪૧ મો–ખરતર પાંચમા આરામાં નવકલ્પી વિહારને નિષેધે છે. (ઈતિ ભેદ ૧૪૧) बोल १४२ मो-खर० साधवी पुरुष आगलि वखाण ૬. તારે જ જરા બોલ ૧૪૨ મે-ખરતર સાથ્વી પુરૂષ આગળ વ્યાખ્યાન કરે છે. તપાની ન કરે. ‘(ઇતિ ભેદ ૧૪૨) -વર્તમાનમાં કેટલાકે સાધ્વી વ્યાખ્યાનને નિષેધ નથી માનતા, તેઓ આ વિધાન ઉપર લક્ષ આપે. શ્રી તપગચ્છમાં સાધ્વીવ્યાખ્યાનને નિષેધ છે, ખરતરગચ્છવાળા કરે છે, તે શાસ્ત્રવિરૂદ્ધ છે. આના સમર્થનમાં જુએ શ્રી હરપ્રશ્નોત્તર ત્રીજા પ્રકાશને પ્રશ્ન ૧૩. Jain Educationa International For Personal and Private Use Only Page #188 -------------------------------------------------------------------------- ________________ એલ-૧૪૫] ૧૬૯ - बोल १४३ मो-खर० पाक्षिकादिन सज्झायें उवसग्गहरं भावक ' गुणधर' गोत्रना कहइ, जती न कहइ, ते पूछिया । તારે ગુહ રાઠું બેલ ૧૪૩ મા–બરતરમાં ૫ખી દિવસે સઝાયમાં ઉવસગ્ગહર” “ગુણધર ગોત્રના શ્રાવક કહે, સાધુ ન કહે, તે પૂછવું. તપ માં ગુરૂ કહે. (ઈતિ ભેદ ૧૪૩) ___ बोल १४४ मा-खर० चन्द्रगच्छी अणथका चंद्रगछी कहावइ, ते पूछिवा । चंद्रगछी ते कहीइ जेहनइ पट्टावलीइ वइरस्वामी पछइ वइरसेन पछइ चंद्रसरि हुई। खर०नि નti બેલ ૧૪૪ મે–ખરતર ચંદ્રગ૨છી નહિ હેવા છતાં પિતાને ચંદ્રગછી કહેવડાવે, તે પૂછવું. “ચંદ્રગછી તે કહેવાય કે જેમની પટ્ટાવલીમાં વજસ્વામી, પછી વજસેન, પછી ચંદ્રસૂરિ થયા હેય ખરતરની તે નથી. (ઈતિ ભેદ ૧૪૪) __ बोल १४५ जो-खर० श्रीअभयदेवसूरिनई ख(र)तर कहई, अनें श्रीअभयदेवसरि चंद्रगछी हुवा ते पूछिया । पटावली अभयदेवरिनी जूई, खर० पण जूई, सामाचारी બેલ ૧૪૫ મે-ખાતર અભયદેવસૂરિને ખરતર કહે, અને શ્રી અભયદેવસૂરિ ચંદ્રગછી થયા છે તે પૂછવું. પટ્ટાવલી અભયદેવસૂરિની જૂદી, ખરતરની પણ જૂદી, સામાચારી પણ જૂદી. (ઈતિ ભેદ ૧૪૫) ૧૦-ખરતરના કેટલાક પક્ષપાતી ખરતનાં કેટલાંક ઉપજાવી Jain Educationa International For Personal and Private Use Only Page #189 -------------------------------------------------------------------------- ________________ ૧૭૦ [ત ખભેદ ___ बोल १४६ मो-खर० स्नात्रविधि शास्त्रथकी जुदी જરૂ, તે દૂછવા - બોલ ૧૪૬ મે–ખરતર સ્નાત્રવિધિ શાસ્ત્રથી જૂદી ; કરે, તે પૂછવું.૧૧ (ઈતિ ભેદ ૧૪૬) बोल १४७ मो-खर० यतीनइं श्राविका डाबइ छेहडे वांदि, ते पूछिवा । तपारे जिमणइ छेहडे वांदइ । બાલ ૧૪૭ મે–ખરતર શ્રાવિકા સાધુને ડાબે છેડે વાંદે તે પૂછવું. તપાને જમણે છેડે વાંદે. (ઈતિ ભેદ ૧૪૭) ___ बोल १४८ मो-खर० गुरुनु कीधू घृतसहित चूरिमपिंडं नीवीमध्ये गुरु दिइं ते साधु लेवे-जतीनिं कल्पइ ! બેલ ૧૪૮ મો–ખરતર ગુરૂને કરેલો ઘી સહિત ચૂરમાનો પીંડ નીવીમાં ગુરૂ આપે તે સાધુ લે-સાધુને કપે–ખપે (એમ માને)! (ઈતિ ભેદ ૧૪૮) बोल १४९ मो-खर० श्राद्धयोजिती(त) घृतभक्त નીવીર મg. બેલ ૧૪૯ મો-બરતર શ્રાવકે જેલું–જેડેલું વૃતભેજન નીવીમાં વાપરે ! (ઈતિ ભેદ ૧૪૯) કાઢેલાં પ્રમાણથી શ્રી અભયદેવસૂરિને ખરતરગચ્છના મનાવવા મથે છે, તેઓ આ બોલ ઉપર ધ્યાન આપે, અને શવમતાગ્રહને ત્યાગ કરે. આ સાથે જૂએ બોલસંગ્રહ ૧ ને બોલ ૧૩૬ અને તેનું ટિ પણ નં. ૧૭. " ૧૧–આથી જેઓ શ્રીમદ્દ દેવચંદ્રજીનું સ્નાત્ર ભણાવતા હોય, તેઓએ હવેથી તે છેડીને શ્રી વીરવિજયજી આદિનું તપાગચ્છીય. ભણાવવા લક્ષ આપવું Jain Educationa International For Personal and Private Use Only Page #190 -------------------------------------------------------------------------- ________________ ૧૭૧ मे।-१५२] बोल १५० मो-खर० पाक्षिकादिने 'जयतिहु अण' ज कहइं नमस्कारइं, तेह पणि बोथरागोत्रना कहई, ' अजीसंथुउ' लूणीयागोत्रना कहई, थूइ श्रीमाल कहई ! तपारे 'नमस्कार उवसग्गहरं ' गुरु कहइ, तवनरा आदेस गुरु दिई ते कहइ, यती तथा श्रावक । બોલ ૧૫૦ મે-ખરતરમાં પખ્ખી દિવસે નમસ્કારમાં 'यतिमा' । डे, ते ५९ माय गोत्रना , 'मलितति' सुशीया गोत्रना , थाय श्रीमार हे. તપામાં “નમસ્કાર, ઉવસગ્ગહર ” ગુરૂ કહે, સ્તવનને આદેશ ગુરૂએ આપે તે સાધુ અથવા શ્રાવક કહે. (ઈતિ ભેદ ૧૫૦) बोल १५१ मो-खर० प्रभाते सिज्झाय यती सर्व मंडले न करइ, ते पूच्चिा । બાલ ૧૫૧ મે–ખરતર સાધુ સવારમાં સઝાય स६ माडीमा नथी ४२ता, ते पूछ. (ति ले १५१) बोल १५२ मो-खर० यती थका पांच नदी साधइ, जाप-होमादि करइ, नावाइ बइसी नदीमध्ये बलि बाकुल सच्चित्तपाणीमाहि नांखइ, ते किहा गच्छनु आचार ? साधुनई इम युक्तं नही । संवत १६५२ माह सुदि १२ खर० जिनचंद्रइसू० सिंधुदेशनु इं० । બેલ ૧૫૨ મે–ખરતર સાધુ થઈને પાંચ નદી સાથે, ૧૨ જાપહમ આદિ કરે, નાવામાં બેસી નદી વચમાં બલિ ભાકુલ સચિત્ત-કાચા પાણીમાં નાખે, તે કયા ગચ્છને ૧૨-આ સાથે બેલસંગ્રહ ૧ ને બેલ ૧૩૮ વાંચે. Jain Educationa International For Personal and Private Use Only Page #191 -------------------------------------------------------------------------- ________________ १७२ - તoખભેદ આચાર છે? ખરતર જિનચંદ્રસૂરિએ સં. ૧૮પર માહ સુદ બારસે સિંધુ નદીમાં એમ કર્યું હતું. (ઈતિ ભેદ ૧પર) बोल १५३ मो-खर० पाखी मूलगी १५ मानइ । तपा चंउदसी।मानइंते किम? तपाकहइ-'अनादिकालि चउदसि। બોલ ૧પ૩ મે ખરતર ૫ખી મૂલથી જ પૂનમ-અમાસની હતી એમ માને છે કે કેમ? તપ ચૌદશે માને. તપા -मनाहिसिन यौहश ५७भी छ.' (तिले १५3) - बोल १५४ मो-खर० कोटिकगण १ वइरीशाखा २ चंद्रकुल ३, एह त्रिण प्रकारथकी बाह्य छेइ, जे भणी खर०. पटावलीमध्ये एहना धणी ३-श्रीसुस्थितमरिकोटकगण १, वइरीशाखाना धणी श्रीवहरसेन २, चंद्रकुलना धणी श्रीचंद्र सूरि, एह त्रि० ( नइ)। मोर १५४ मो-भरत२ मे 'टिम', मी વૈરી શાખા, ત્રીજું “ચાંદ્રકુલ’ આ ત્રણ પ્રકારથી બહાર છે. કારણ ખરતર પટ્ટાવલીમાં એ ત્રણના સામિ-શ્રી સુસ્થિતસૂરિ કટિકગણના, શ્રી વજસેન વેરી શાખાના, શ્રી यसरि २al, मे ऋण नथी. (ति ले १५४) __ बोल १५५ मो-श्रीअभयदेवमूरि पट्टे श्रीवर्धमानसूरि छइ । खर० कहइ जिनवल्लभारि छइ, ते असत्य, जे भणी गगधरदउढसयानी वृत्तिमध्ये कहिउ छि, अनि जे 'प्रसन्नचंद्रपूरिनि कानमाहि कहिउँ' कहे ते कल्पित 'जाणिवा । Jain Educationa International For Personal and Private Use Only Page #192 -------------------------------------------------------------------------- ________________ બાલ-૧૫૭ ] ૧૭૩ બોલ ૧૫૫ મે-શ્રી અભયદેવસૂરિની પાટે શ્રી વધમાનસૂરિ છે, ખરતર “જિનવલ્લભસૂરિ' કહે છે, તે અસત્ય છે, કારણ શ્રી ગણધર સાર્ધ શતકની ટીકામાં (વર્ધમાનસૂરિ હોવાનું ) કહ્યું છે. અને જે “પ્રસન્નચંદ્રસૂરિને કાનમાં કહ્યું એમ કહે છે, તે કલ્પિત જાણવું.૧૩ (ઈતિ મે ૧૫૫) बोल १५६ मो-एतला बोल गृहस्थ थकइइ मइं जाण्या ते लख्या, बीजा जोगरा विधि, जोगरी क्रियाविधि, उपधानक्रियाविधि तिएरा फेरथ घणा छइ शास्त्रमुं, अनि तपास्यु, पण तिअरी मुझनई निरणय पूरा नहीं माटि नथी लख्या, प्रवीण समझी लेयो। - બાલ ૧૫૬ મે–આટલા બેલ ગૃહસ્થ થકી મેં જાયા તે લખ્ય, બીજી ચાગની વિધિ, ચેગની ક્રિયાવિધિ, ઉપધાન ક્રિયાવિધિ, તેને શાસ્ત્રથી ઘણે ફેર છે, અને તપાસ્યું, પણ તેને મને પૂરે નિર્ણય નહિ માટે લખ્યું નથી. પ્રવિણ સમજી લેજો. (ઈતિ મે ૧૫૬) - ઘોર ૨૧૭ - - થીમવાર ना छां,' अनइं रुदो(ली)याग छह, तेह पणि कहइ-' अम्हे श्रीअभयदेवमूरिना छ।' पणि वांसइ पटावली फेर घणउ, रूदोलीयानई श्रीअभयदेवमूरिथी प्रो(क्रि)या पहिला संघला ૧૩-આ રીતે વર્તમાનમાં પણ ઘણું કલ્પિત પ્રચાર થાય છે. દાખલા તરીકે શ્રી વિજયદેવસૂરિજીએ ઠરાવ્યું છે કે બાર પની. લયહિ માનવી નહિ.' ઈત્યાદિકથી જનતાએ ઠગાવું નહિ. Jain Educationa International For Personal and Private Use Only Page #193 -------------------------------------------------------------------------- ________________ ૧૭૪ [ તoખભેદ્ય चंद्रगछना मंडाया छई, खर० नई जूआ इज मि (क्र) या ते विचारवा । मांडीआ छइ, ૐ, એલ ૧૫૭ મા-ખરતર કહે— અમે શ્રી અભયદેવ સૂરિના છીએ’, અને ‘રૂદોલીયા’–રૂદ્રપલ્લીય છે, તે પણ કહે-‘અમે શ્રી અભયદેવસૂરિના છીએ;' પણ તેમની પટ્ટાવલી ફેર ઘણા છે. ોલીયાને શ્રી અભયદેવસૂરિથી પહેલાં સઘલી ક્રિયા ચંદ્રગચ્છની મંડાઇ છે, ખરતરને એ જ ક્રિયા જૂદી મંડાઇ છે, તે વિચારવું. ( ઇતિ ભેદ ૧૫૭) बोल १५८ मो - खर० जती फासू संथारु सांझे गृहस्थनई બાવા, તે સચિત્તવાળીમધ્યે ઘાતી(પોફ) દૂર તત્કાનિયાડ઼ા એલ ૧૫૮ મો-ખરતર સાધુ ફાસુ સથારે સાંજે ગૃહસ્થને આપે, તે કુવા તલાવે ઘાલી સચિત્ત પાણીમાં ઘાલી ધાવે. (ઈતિ ભેદ ૧૫૮ ) बोल १५९ मो- खर० यती पडलां न सद्दहईं, न राखई, विहरतां हाथ ऊपरि न घालइ । तपा यती राखई, वावरई, शास्त्रई चउद ऊपगरणमध्ये कला छ । એલ ૧૫૯ મા-ખરતર સાધુ પડેલાં ન માને, ન રાખે, વહારવા જતાં હાથ ઉપર ન નાખે, તપા સાધુ રાખે, વાપરે, શાસ્ત્રે ચૌદ ઉપકરણમાં કહ્યાં છે. ( ઇતિ ભેદ ૧૫૯) बोल १६० मो- खर० यती गूछा पारि (इ) ठावणिया न રાવર / તળા રોવર | ટ્રાવેાહિમને ધા છઠ્ઠું । ખેલ ૧૬૦ મા-ખરતર સાધુ ગુચ્છા પાત્રસ્થાપનિકા ન રાખે, તપા રાખે, દશવૈકાલિકમાં કહ્યાં છે. ( ઇતિ ભેદ ૧૬૦) Jain Educationa International For Personal and Private Use Only Page #194 -------------------------------------------------------------------------- ________________ એલ-૧૬] बोल १६१ मो-खर० उपदेशमालानी प्रथमगाथा न मणइ, ते पूछिवा। એલ ૧૧ મો–ખરતર ઉપદેશમાલાની પહેલી ગાથા ન ભણે, તે પૂછવું. (ઈતિ ભેદ ૧૬૧) तपगच्छनायक भट्टारक श्रीविजयसेनमूरीश्वरराપ્રસારથી કતરા વોલ્ટ [] સૂધ ( ) पूज्य पंडित श्रीविनयकुशलगणिसमीपिइं, सूजा सुत बुं राजसी सकुटुंब सपरिवारा श्रीतपागछरी सामाचारी सुवि(हि)त जाणी आदरी सं० १६५२ वर्षे જતા(ન)નારણે રસ્થા મg(7) . १४संवत १६६१ वर्षे पत्तननगरे । તપગચ્છનાયક ભટ્ટારકે શ્રી વિજયસેનસૂરિના પ્રસાદથી આટલા બોલ પૂજ્ય પંડિત શ્રી વિનયકુશલગણુ પાસે શુદ્ધ (સમજી) કરી સુજાપુત્ર રાજસીએ સકુટુંબ સપરિવાર શ્રી મુલતાન નગરમાં સં. ૧૫ર વર્ષે શ્રી તપગચ્છની સામાચારી સુવિહિત જાણું આદરી. કલ્યાણ થાઓ. સંવત ૧૬૨૧ વર્ષે પાટણ શહેરમાં. ૧૪-લેખકને આ ઉલેખ પિતાની રચનાને સાલ અને સ્થલ બતાવે છે. Jain Educationa International For Personal and Private Use Only Page #195 -------------------------------------------------------------------------- ________________ ૧૭૬ [ તoખભેદ ઇતિ વિ. સં. ૨૦૦૩ ના કારતક સુદ ૭-શ્રી સંભવજેનશાલા-મું. પાદરા-માં ધર્મચતુર્માસસ્થિત પરમ પૂજ્ય પરમગુરૂદેવ સિદ્ધાંતમહેદધિ પ્રવચન પ્રભાવક શ્રી ૧૦૦૮ આચાર્ય દેવેશ શ્રીમદ્વિજયમસૂરીશ્વરજી મહારાજ સાહેબિના શિષ્યરત્ન સુવિહિત પટ્ટાલંકાર આગમમા આચાર્યદેવ ૧૦૦૮ શ્રીમદ્વિજયજબૂસૂરીશ્વરજી મહારાજ સાહેબ કૃત તપા-પરતર ભેદ ગ્રંથ ૨ જાની ભાષા સમાપ્ત, Jain Educationa International For Personal and Private Use Only Page #196 -------------------------------------------------------------------------- ________________ Pulei MMM BASGIVIDU HIULILAITTIIN LIITMIIIIIIII THE Claus