________________
मेस-3४ ]
२३
“
પચ્ચખાણ ઉપવાસ આંબેલ આદિ કરીએ છીએ તેમજ (હતાં), તે વારાનાં પચ્ચખ્ખાણ ન કરતાં હમણાં સર્વ પચ્ચખાણ નવા ગુચ્છાચારના ( ખરતરના ) જોડચા છે, તેથી વિરાધ આવે છે. એક પચ્ચખ્ખાણ પૂછ્યાના જવાબ નહિ આપે, એમ પૂછજો શ્રી અભયદેવસૂરિના વખતે ઉપવાસ, આંબેલ આદિક કેવી રીતે ઉચ્ચરતા હતા? તે શાસ્ત્રમાં દેખાડો. ’ તે નહિ દેખાડે. તપા પચ્ચખ્ખાણ કરે છે તે સ મલે છે, આવશ્યક ઉપર પચ્ચખાણભાષ્ય છે તેની સાથે મલતું लागले. " ( प्रति लेह 33 )
बोल ३४ मो - खर० स्त्रीपूजा निषेधइ छइ, तपा करावइ छइ, सु द्रुपद, प्रभावती, सोवनगुंलिया मृगांक लेषा, दमयंती इत्यादि * पूजीस छे । जिके निखेधइ छइ तेणनइ पूछिवा'किहे आपरे निखेध छउ ? जे स्त्री पुरुषथकी सतावीसगुणी अनई सतावीस अधिक सूत्रपन्नवणामांहे कहि, तेणइ एती सरव पूजा निषेधी ? बाकी पुरुष तउ पूजावाला स्त्रीथकी सतावीस भागमा ठेरा छह, ते सबल खंध निषेध्या, लडंके तो सरव पूजा निषेधी परं परतरे पणि आछी नही निषेध ! जे कहइ - ' स्त्री असूची छइ तिणइ मोलइ पूजा निषेधी छइ, सुंस्तुधरम सदा आगे पणि आवती, हिवणां पणि रुतु आवई छइ, सु परतर बाल विरध स्त्री जेणनई रितिधर्म नावइ ते पणि पूजा करती नही छइ, ए खधरा मोटा फेर पडे छे ।
"पूज्या दोसई" प्र० ।
Jain Educationa International
★ "अक्षरे " प्र० ।
For Personal and Private Use Only
www.jainelibrary.org