________________
૨૪
[ તoખભેલ पूरवाचार्ये पुष्पवतीनइ पूजा टाली छइ ते गाथा आगमे" विहिजिणभवणे गमणं, घरि पडिमापूयणं च सज्झायं । पुप्फबईइत्थीणं, पडिसिद्धं पुबसूरीहिं ॥ १ ॥ आलोयणा न पडई, पुप्फबई जं तवं करेइ(ई) य । नियमा पयरिण मुत्तं, अन्नं न गुणेइ तिन्नि दिवसं (दिणं)॥२॥"
मु पुप्फवतो स्त्रीने पूजा निषेधी (छे) घ(पोरं बीजीने નિધી નથી તે ઝિવા રૂ૪.
બેલ ૩૪ મે-(ભાષા)-“ખરતર સ્ત્રી પૂજા નિષેધ છે, તપ કરાવે છે. તે દ્રૌપદી, પ્રભાવતી, સુવર્ણગુલિકા, મૃગાંકલેખા, દમયંતી ઈત્યાદિકે પૂજા કરી દેખાય છે. જે નિષેધે છે તેને પૂછવું–કયે અક્ષરે નિષેધ છે? કેમકેપન્નવણા સૂત્રમાં સ્ત્રી, પુરૂષથી સત્તાવીસ ગણું અને સત્તાવીસ અધિક કહી, તેણે એટલી સર્વ પૂજા નિષેધી! બાકી પુરૂષ તે પૂજાવાલા સ્ત્રીથી સત્તાવીસમા ભાગે ઠર્યો છે, એથી સબલ સ્કંધ–સંખ્યા–સમુદાયને નિષેધ કર્યો! લેકે તે સર્વ પૂજા નિષેધી પરં ખરતરે પણ એછી નિષેધી નહિ! કહે છે કે–સ્ત્રી અપવિત્ર છે તે માટે પૂજા નિષેધી છે, તે ત્રતુધર્મ સદા પહેલાં પણ આવતી, હમણું પણ તુ આવે છે, તે ખરતર બાલ-વૃદ્ધા સ્ત્રી જેને ઋતુધર્મ આવતું નથી તે પણ પૂજા કરતી નથી, એ ઘણું મટે ફેર પડે છે. પૂર્વાચાર્ય
તુવતીને પૂજા નિષેધી છે, તે ગાથા આગમમાં (નીચે કહી છે.)–“જિનમંદિરમાં જવું, ઘરે પ્રતિમા પૂજવી, સ્વાધ્યાય પાઠ કરે, આ બધું અટકાવવાલી સ્ત્રીને પૂર્વાચાર્ય નિષેધ્યું
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org