________________
બેલ-૩૬].
૨૫ છે (૧). તુકાલમાં જે તપ કરે તે આલેયણમાં ન આવે, ત્રણ દિવસ નિયમે કરીને પ્રકીર્ણ છેડીને અન્ય ન ગણે (૨).”
આથી અટકાવવાલી સ્ત્રીને પૂજા નિષેધી છે, પરંતુ બીજને, નિષેધી નથી, તે પૂછવું.”(ઈતિ ભેદ ૩૪) ___ बोल ३५ मो-सांझई तिविहार खर० करई तउ कहई. जे 'पाणी फाम् पीना,' दुविहार करइ वउ 'सचित पांगी पीजइ,' ते छूटइ पञ्चखाणइ जे तिविहार क(र)इ तउ तिण्ड थाहार छोडइ एक पाणी मोकला, दुविहारइ वि आहारपाणी तंबोल मोकला, परं छूटइ पञ्चक्खाणइ सांझइ तिविहार कीधा ते पाणी फामू विणा बीजा सूझइ नही ते इसडा कठे રહ્યા? જ કામ નથી, છ છ રૂપ !
- બોલ ૩૫ મો-(ભાષા)–“ખરતર સાઝે તિવિહાર કરે તે કહે કે “પાણી ફાસુ પીજે, દુવિહાર કરે તે “સચિત્ત પાણી પીજે,” તે છૂટે પચ્ચખાણે જે તિવિહાર કરે તો ત્રણ આહાર શિવાય એક પાણી છુટું છે, દુવિહારે બે આહાર– પાણી, તંબેલ છુટા છે. પરંતુ “છુટે પચખાણે સ તિવિહાર કરે તેને ફાસુ પાણી વિના બીજું વપરાય નહિ એવું કયાં કહ્યું છે? તેને પણ આધાર નથી, ગછરૂટ–પિતાની મતિકલ્પના છે.” (ઈતિ ભેદ ૩૫)
बोल ३६ मो-खर० प्रभाते उपवास तेविहार कीधा, पोसहमांहे ते उपवास 'सुरे *उगे' पचखे, ते बीनी दिन मुरे उगे लगइ छइ, एक पाणी मोकला छे, तिण्ह आहार
* “ડાઇ” to
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org