________________
૨૬
[ row ભેટ
निषेधइ छे, बीजी वार बली गुरुसमीपें तिविहार पञ्चख्या, तथा वली त्रीजा पहर पडिलेहण करतां वली दिव्ह आहार पच्चखी एक पांणी मोकला राख्या, ते आगला पच्चक्खाण किये गया ? हेणइ पाछिला दिन वली चउवीहार करइ विवारइ चार आहार पचखइ, सु एक पाणी बीजा सूरज लगइ मोकला छइ ? तर वली वली फेरी फेरी इंग्ह जि पचवखइ ते साखविरध छ । तपा विवीहार एक वार पचखे पछ जि वारइ पाणी मुंबई तिवारइ पाणहार पञ्चक्खर, परं फेरी फेरी ती आहार आगइ मुंक्या ते वली वली पञ्चखइ नही । तेहना जती पण पाणआहार पच्चखर तर श्रावक इम पच्चखइ ते सासत्र मिलता नथी । बीजा किणही गच्छे इम नथी । पचखाणरी परि अनेरी छे पीछइ, ते पूछिया । ३६ ।
(C
ખેલ ૩૬ મા–( ભાષા) ખરતર પ્રભાતેતિવિહાર उपवास रे, पोसमां ते उपवास 'सुरे आगो' पस्यो, તે બીજે દિવસ સૂર્ય ઉગતા લગી છે, એક પાણી મેાકલું છે; ત્રણ આહાર નિષેધ્યા છે, વલી બીજી વાર ગુરૂ સમીપે તિવિહાર પચ્ચખે છે, તથા વલી ત્રીજે પ્રહર પડિલેહણ કરતાં વલી ત્રણ આહાર પચ્ચખી એક પાણી માકલુ રાખે છે, તે આગલાં પચ્ચખ્ખાણ કયાં ગયાં ? તેના પાછલા દિને વલી ચાવિહાર કરે તે વખતે ચાર આહાર પચ્ચખે છે, તે એક પાણી બીજા સૂર્ય લગી મેાકલુ છે? તે એમજ વલી વલી–ફ્રી ફ્રી પચ્ચખે છે ? તે શાસ્ત્રવિરૂદ્ધ છે. તપા તિવિહાર એક વાર પચ્ચખે, પછી જે વારે પાણી છેડે તેવારે પાણહાર પચ્ચખે, પરંતુ
www.jainelibrary.org
Jain Educationa International
For Personal and Private Use Only