________________
,, बोल ४४ मो-पर० श्रीमलीनाथ, नेमिनाथ, श्रीमहावीर सासणरा-धणी ए तिन्हउ तीर्थंकर वैरागवंत तेणइ मेलि करी घरे देहरासरे पूजइ नही, इसा कहइ
(gિ) નાથો નેમિનાથો, વીરે વૈરાથના ર વૈમા *રાશા, ન દે અખા (%) શ”
इसां कहतां थापतां जे पाप कर्म उपारजइ तेणरा विपाक भोगवतां गाढा दोहिला हुस्यइ, एणइ खरतररा मत एह लोक उपर मंडां छे । 'श्री वीरभगवंतरो प्रतिमा उदाई राजारे घरे राणी प्रभावतो, सोवनगुलीआ पूजो,' स्युं सास्त्रमाहे घणे
બોલ ૪૪ મે-(ભાષા–“ખરતર શ્રી મલ્લીનાથ, નેમનાથ અને શાસનના ધણી શ્રી મહાવીર –એ ત્રણે તીર્થકર વૈરાગ્યવાન તેથી ઘરદેરાસરે પૂજીએ નહિ, એમ કહે “મલ્લીનાથ, નેમનાથ, મહાવીર વૈરાગ્ય કરનારા છે, તે ત્રણે વૈભવનાશને ‘માટે હેઈ ઘરમાં શુભ આપનારા નથી.” (૧). આવું કહેતાં– “સ્થાપતાં જે પાપકર્મ ઉપાજે છે તેના વિપાક જોગવતાં ભારે - થશે, આથી ખરતરને મત આલોક–લૌકિક દષ્ટિ ઉપર છે.
ઉદાયી રાજાને ત્યાં રાણું પ્રભાવતી, સુવર્ણગુલિકાએ શ્રી વીરભગવંતની પ્રતિમા પૂછ”. એવું શાસ્ત્રમાં ઘણે સ્થાને છે.” (ઈતિ ભેદ જ)
* “ચા” wo| + “શ્રી મહાર” ઘા
૮. તપગચ્છમાં પણ આ ત્રણ પ્રભુજી ઘરદેરાસરમાં રાખવા માટે પૂજવા માટે ઘણુ નિષેધે છે, તે પણ આ ઉપરણો કેવલ ખરતરગચ્છનું
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org