________________
[ તoખભેદ काइ न करइ ? तपा न करइ, पहिला सांमाई कीधा ते જય સંત છા રૂ
બાલ ૩૦ મે-(ભાષા)-“ખરતર રાત્રિપસહમાં પ્રભાતે પ્રતિક્રમણ કર્યા વિના સામાયક એક કરે, પછી પ્રતિકમે; તે, સામાયક પિસહ સંઘાતે છે, વલી નવું સામાયક કરે તે પૂછવું. પિસહમાં બીજું સામાયક પાછલી રાત્રે કરે, તે કયાં કહ્યું? જે સામાયક કરે તે પિસહ કેમ ન કરે? તપ કરતા નથી. પહેલાં પિસહ સાથે સામાયક કર્યું તે છે.” (ઈતિ ભેદ ૩૦)
बोल ३१ मो-खर० पोसहिमांहे जिवारइ पडिलेहण करइ तिवारइ गुरुनउ आदेश मागी खमासमण देई पछइ पडिलेहण करइ, तपा सामाईक पोसहि बिहुँमाहे पडिलेहण करतां खमासण देई गुरुना आदेस मागी पडिलेहण करइ, गुरुना आदेस *रिणा काई क्रिया करणी नहीं, गुरुना आदेश विना कांई करिवो न सूझइ, ते पूछिवा । ३१ ।
બેલ ૩૧ મે-(ભાષા)-“ખરતર પિસહમાં જ્યારે પડિલેહણ કરે ત્યારે ગુરૂને આદેશ માગી ખમાસમણ દઈ • પછી પડિલેહણ કરે, તપા સામાયક પસહ બન્નેમાં પડિ.
લેહણ કરતાં ખમાસમણ દઈ, ગુરૂને આદેશ માગી પડિલેહણ કરે, ગુરૂના આદેશ વિના કાંઇ ક્રિયા કરવી નહિ-ગુરૂના આદેશ વિના કઈ કરવું સુઝે નહિ, તે પૂછવું.” (ઈતિ ભેદ ૩૧) :
* “વળા ઘા” વા ... “સુર” |
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org