________________
એલ-૧૧૩ ] પાંચ કલ્યાણક કરતાં સર્વ ૧૨૦ થાય છે, તે તપ આરાધે છે. ખરતર જે એક ઈઠેતર કરે છે તેને પૂછીએ ત્યારે ?” કહે છે કે અમે જે ભગવાનને દીક્ષા, જ્ઞાન, મેક્ષને જે તપ હોય તે લઈએ છે'! તે જે તીર્થકરને તપ ઉપવાસ એક, બે, ત્રણ, ચાર, પાંચ, છ હોય છે તે પૂરે લે છે અને બાવીસને જ્યાં ખમાસમણ તપ છે તેને એક એક ઉપવાસ લે છે, તે કેમ મળે? આ પ્રમાણે લેતાં સરખું શી રીતે કહેવાય ? શ્રી આદિનાથ ભગવાન છે ઉપવાસે સિદ્ધયા તેમના છ લીધા અને જે બાવીસ તીર્થકર માસ :
ખમણે સિદ્ધયા તેમના એક એક ઉપવાસ લે છે, તે જુઓ પિતાના ઘરને કે આડંબર કરે છે! તપા તે સર્વ દિવસ, ૧૨૦ આરાધે છે, તે બરાબર છે. ”(ઈતિ ભેદ ૧૧૧) !
बोल ११२ मो-ख० एकासणे चउविहार थीर करे छे तिणनइ अमृत आंबिल कही, जे कांइ इण अगहुंता कहता उछुत्रभाषा लागे । तपा न कहे । ११२ ।
બેલ ૧૧૨ મે-“ખરતર જે એકાસણે સ્થિર–ઠામ ચોવિહાર કરે છે તેને “અમૃત આંબેલ” કહે છે ! આમ જે વસ્તુત: ન હોય તે કહેવાથી તેમને ઉત્સત્ર ભાષા લાગે છે. તપા એમ કહેતા નથી.” (ઈતિ ભેદ ૧૧૨)
बोल ११३ मो-तथा तपा सामाईमाहे सामाईक लेवे तिवारे सिझाइरी खमासण न देवे, देसणो ठाउं इम कहे, पछे हेठा बेसे । खर० सामाईकमांहे सामाईक लेवे तिवारे
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org