________________
[ તoખભેદ सिझाइरी खमा० ३ देवे, बेसणारी २ देई, पछे बेसे, ते ठाम पूछेयो । ११३।
બેલ ૧૧૩ મે-“ તપા સામાયિક જ્યારે લે ત્યારે સઝાયના આદેશ ન માગે, “બેસણે ઠાઉં” કરીને બેસે. ખરતર સામાયક લે ત્યારે સઝાયનાં ખમાસમણ ત્રણ દે છે, બેસણુનાં मेछ, पछी मेसे छ, तेने। २॥धार पूछने." (धति ले ११३)
बोल ११४ मो-तपा जे राते राती पोसहि लेवे ते दीहे भावे तेतो टंक जीम्यो होवे पछे पाछला दिन पडिलेहण करी पछे चरविहार करी सावध जोग पच्चखी पोसह लेचे, बीजा जेणे प्रभाते एकासणे पोसह लीधा ते सर्व पोसह करी किरियामाहे रहे, सांझे करे ते पछे च्यारि पहरि पोसह राते हुवइ । परं खरतरा जे दीहइ जीम्या हुवइ चतुःपर्वी ते पणि राते रोसहि न लेवे । अने श्रीभगवंतइ उत्तराध्यनमांहे इसा कह्या-" जु श्रावक दीहे पोसह लेई न सकइ तउ पणि रात अहली न गमइ," ति पूछेयो ।११४ ।
બેલ ૧૧૪ મે–“તપા જે સાંજે રાત્રી પિસહ લે તે દિવસે ફાવે તેટલા ટંક જમ્યા હોય તે પણ પાછલા દિવસે પડિલેહણ કર્યા પછી ચોવિહાર કરી સાવ ગનાં પચ્ચખાણ કરી પોસહ લે, બીજા જેમણે સવારે સિહ લીધા હોય તે સર્વ (કમમાં કમ) એકાસણે પિસહ કરી ક્રિયામાં રહે છે, સાંજે કરે તેને પશ્ચાત ચાર પ્રહરને ત્રિપોસહ થાય છે, પણ જે ખરતર દિવસે જમ્યા હોય તે ચતુષ્પવિ પણ રાત્રિ
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org