SearchBrowseAboutContactDonate
Page Preview
Page 116
Loading...
Download File
Download File
Page Text
________________ બોલ-૧૧૫ ] પિસહ લેતા નથી. અને શ્રી ઉત્તરાધ્યયનમાં ભગવાને એમ ફરમાવ્યું છે કે-“જે શ્રાવક દિવસે પિસાહ ન લઈ શકે તે પણ રાત અફલી–અર્થાત પિસહ લીધા વિના ગુમાવે નહિ,” તે પૂછજો. (ઈતિ ભેદ ૧૧૪) ___ बोल ११५ मा-खर० श्रावक जे उपवास करे द्रव्य एक मोकला उपवासमाहे राखे, बीजा द्रव्य टेणा नहो, ते एक द्रव्य मोकला राख्या पछे अफीण लेवे छे, तिणनइ उपवासना भग लागे छइ. काई ? जेह भणी द्रव्य २ हुवे । तपा उपवास माहे द्रव्यरा पचखांण काई नही। ख० पञ्चखाण सरव मन करप्या छे, तिण सास्वसं मिलता नही छे, आघापाछा विघटे छे, अफीण अणाहार छे, परं द्रव्यमांहे વાળી જે ૧૨૧. બોલ ૧૧૫ –“ ખરતર શ્રાવક જે ઉપવાસ કરે છે, તે ઉપવાસમાં એક દ્રવ્ય છુટું રાખે છે, “બીજું દ્રવ્ય લેવું નહિ” એ નિયમ કરે છે, પછી અફીણ લે છે, તેને ઉપવાસને ભંગ લાગે છે. કેમ? કારણ કે દ્રવ્ય બે થયાં, (એક પાણી અને એક અફીણ!) તપાને ઉપવાસમાં દ્રવ્યનાં પચ્ચખાણ કશાં હેતાં નથી. ખરતરનાં સર્વ પચ્ચ ખાણ મનકલખ્યાં છે, શાસ્ત્ર સાથે મળતાં નથી, આગલપાછલ વિરોધ આવે છે, અફીણ યદ્યપિ અનાહારિ છે. તથાપિ દ્રવ્યમાં ગણવું જોઈએ.” (ઈતિ ભેદ ૧૧૫). बोल ११६ मो-खर० पोसहि सामाईकमांहे देवगुरुधर्मथानक उपासरा देहरारइ विषे जे इहलोकना मत गुणणा Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005322
Book TitleTapa Khartar Bhed
Original Sutra AuthorN/A
AuthorVijay Jambusuri
PublisherMuktabai Gyanmandir Baroda
Publication Year1950
Total Pages196
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy