SearchBrowseAboutContactDonate
Page Preview
Page 128
Loading...
Download File
Download File
Page Text
________________ એલ–૧૨૫ ] ૧૦૯ ક્રમણ કરતાં દશ વ્રત જ આલેાવે, બે વ્રત લાગ્યા વિના શા માટે આલાવે ? પણ શ્રી ગણધરદેવે પ્રતિક્રમણ સૂત્રનું ચેાથું અધ્યયન દેવસી-રાઈ પ્રતિક્રમણ તથા પુખ્ખી ચામાસી–સ વચ્છરી પ્રતિક્રમણ કહ્યુ છે, તે સૂત્રમાં બારે ય વ્રત રાજ લાગતાં ગુંથ્યાં છે, પરંતુ ખરતર પાસહ, અતિથિસ’વિભાગ ઉત્થાપે છે, તેને આગલ-પાછલ ઘટતું નથી, પોતાના મનફાવ્યાના અર્થ છે, તેથી સૂત્ર સાથે વિઘટે છે–વિરાધ આવે છે.” ( ઇતિ ભેદ ૧૨૩) योल १२४ मो- तथा पडिकमणा ठाई पछे विचाले 'इच्छामो अणुसट्ठि ' लगे किरिया करतां बोले नही, आपणी किरिया करे, विचाले बीजा पचखांण पणि न करावे, कांई बात पुर+त नवी धरम पणि न कहे बोले पणि नही, मांडलरा व्याघात हुवे तिण मेलि बोलणा नही । खर० भावे : તિમ વિચારે રાવે વોછે, તે જિમ ? । ૧૨૪। બાલ ૧૨૪મા-તપા પ્રતિક્રમણ ઠાયા પછી ‘ઇચ્છામે. અસિટ્રૂ' સુધી વચમાં ક્રિયા કરતાં ખેલે નહિ, પેાતાની ક્રિયા કરે, વચ્ચે બીજાં પચ્ચખાણ પણ કરાવે નહિ, કાંઈ વાતચિત કે ધર્માંનો નવી વાત પણ ન કહે ? માંડલીના વ્યાઘાત થાય તે માટે મેલે નહિ. ખરતર ફાવે તેમ વચમાં એલે છે, કરાવે છે, તે કેમ ?” (ઇતિ ભેદ ૧૨૪) बोल १२५ मो - ख० प्रभातिरे पडिकमणेरे छेडे पूरा : कीओ पछी 'कम्मभूमी' कही तिथंकर साधु प्रतिमा वांदे, + ૦ ૦ | Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005322
Book TitleTapa Khartar Bhed
Original Sutra AuthorN/A
AuthorVijay Jambusuri
PublisherMuktabai Gyanmandir Baroda
Publication Year1950
Total Pages196
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy