________________
એલ–૧૨૫ ]
૧૦૯
ક્રમણ કરતાં દશ વ્રત જ આલેાવે, બે વ્રત લાગ્યા વિના શા માટે આલાવે ? પણ શ્રી ગણધરદેવે પ્રતિક્રમણ સૂત્રનું ચેાથું અધ્યયન દેવસી-રાઈ પ્રતિક્રમણ તથા પુખ્ખી ચામાસી–સ વચ્છરી પ્રતિક્રમણ કહ્યુ છે, તે સૂત્રમાં બારે ય વ્રત રાજ લાગતાં ગુંથ્યાં છે, પરંતુ ખરતર પાસહ, અતિથિસ’વિભાગ ઉત્થાપે છે, તેને આગલ-પાછલ ઘટતું નથી, પોતાના મનફાવ્યાના અર્થ છે, તેથી સૂત્ર સાથે વિઘટે છે–વિરાધ આવે છે.” ( ઇતિ ભેદ ૧૨૩)
योल १२४ मो- तथा पडिकमणा ठाई पछे विचाले 'इच्छामो अणुसट्ठि ' लगे किरिया करतां बोले नही, आपणी किरिया करे, विचाले बीजा पचखांण पणि न करावे, कांई बात पुर+त नवी धरम पणि न कहे बोले पणि नही, मांडलरा व्याघात हुवे तिण मेलि बोलणा नही । खर० भावे : તિમ વિચારે રાવે વોછે, તે જિમ ? । ૧૨૪।
બાલ ૧૨૪મા-તપા પ્રતિક્રમણ ઠાયા પછી ‘ઇચ્છામે. અસિટ્રૂ' સુધી વચમાં ક્રિયા કરતાં ખેલે નહિ, પેાતાની ક્રિયા કરે, વચ્ચે બીજાં પચ્ચખાણ પણ કરાવે નહિ, કાંઈ વાતચિત કે ધર્માંનો નવી વાત પણ ન કહે ? માંડલીના વ્યાઘાત થાય તે માટે મેલે નહિ. ખરતર ફાવે તેમ વચમાં એલે છે, કરાવે છે, તે કેમ ?” (ઇતિ ભેદ ૧૨૪)
बोल १२५ मो - ख० प्रभातिरे पडिकमणेरे छेडे पूरा : कीओ पछी 'कम्मभूमी' कही तिथंकर साधु प्रतिमा वांदे,
+ ૦ ૦ |
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org