________________
૧૮
તoખભેદ सूत्ररा चउथा अध्ययन देवसी राई पडिकमणा तथा पाखी, चउमासी, संवच्छरी पडिकमणा कह्या, सूत्रमाहे गूंथा ते बारह व्रत दिनाई लागइ, परं जे पोसह, अतिथि संविभाग ऊयापइ तिणने आगे पाछे जुडे नही, आपणा मन दाया*णा મરથ છે. તિજ સૂત્રનું વિઘટે છે. ૧૨૩.
બેલ ૧૨૩ મે-“ખરતર ચતુષ્પર્વિ સિવાયના દિવસે પૌષધ નિષેધે છે અને બારમું વ્રત અતિથિસંવિભાગ પણ તે સિવાયના પારણે નિષેધે છે, તેમને બીજે દિવસે દશ વ્રત સંભવે, અગીયારમું તથા બારમું વ્રત ચતુષ્પવિ તથા ચતુ Mવના પારણે જ સંભવે, પણ આ બે વ્રત બીજા કે દિવસે સંભવે નહિ, આ કારણથી બીજા દિવસેએ રાઈ તથા દેવસી બે ય પ્રતિકમણમાં જ તેઓ દશ વતના અતિચાર આલેચે તે બરાબર લાગે ! કેમ? કારણ કે–અગીયારમું બારમું વ્રત જે બીજા દિવસે કરવું માન્યું નથી તે બેના દશ અતિચાર શા માટે આવવા? જે ગામ નથી તે સીમ કયાંથી હોય? જેઓહેવા છતાં જ્યારે પિસહ વિગેરે નિષેધે છે ત્યારે તેઓને આગલ-પાછલ શી રીતે ઘટે? વંદિત્તાસૂત્રની ગાથા ૨લ્માં પસહના પાંચ અતિચાર આવે છે અને ૩૦મી ગાથામાં અતિથિસંવિભાગના પાંચ અતિચાર આવે
છે. આ પ્રમાણે આ બે વ્રતના દશ અતિચાર જે રોજ - આલોચે છે તેમને વિરોધ આવે છે. જેમાં અન્ય દિવસે પણ પિસહ વિગેરે માને છે તેમને તે બધું બરાબર આવી રહે છે. જે અન્ય દિવસે દશ વ્રત માને છે તે પ્રતિ
- o go |
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org