________________
मोव- ११० ]
८३.
खमासन ४ देई नउकार ३ एक २ खपासणारे विषे कहे, तपा खमासन ४ रे विषे एक एक कहे, ते पूछिवा । १०९ ।
ખેલ ૧૦૯ મે-“ ખરતર પુખ્ખી સમાપ્ત ખામણાં કરતાં ચાર ખમાસમણ દઈ એક એક ખમાસમણે ત્રણ નવકાર કહે છે, તે પૂછજો. તપા ચાર ખમાસમણુને વિષે भेड मे अहे छे. " ( ति लेह १०८)
बोल ११० मो- तपा जिवारे पंच सक्रस्तव देव वांदे सतघडियारै विषे पोसहमांहे तिवारे पहिली इरियावही पकिमी पछे चैत्यवंदन करे। अने ख० पहिली चैत्यवंदना करे, पछे इरियावही पडिकमे, सु इम करतां सास्त्रविरुध छे पहिली ईरिया ही पडिकमी पछे देववंदना कह्या छइ श्री चैत्यवंदना भाषे
44
“ इरि नमुकार नमोत्थुण - रिहंत थुइ लोग सन्त्रथुइ पुक्ख । थुइ सिद्धा वेया- थुइ, नमुत्थु जावंति थय जयवी ॥
६२ गाहरे विषे पहिली इरियावही कही, ते ख० पडि कमे नही, ते पूछिवा । ११० ।
ܐܙ
ખેલ ૧૧૦ મે-“ તપા પાસહુમાં જ્યારે સાતઘડીયે પંચ શક્રસ્તવે દેવ વાંદે ત્યારે પહેલી ઇરિયાવહી કરીને પછી ચૈત્યવંદન કરે છે. અને ખરતર પહેલી ચૈત્યવંદના કરીને પછી ઇરિયાવહી પ્રતિક્રમે છે, તે આમ કરવું શાસ્ત્રવિરૂદ્ધ છે. ચૈત્યવંદનભાષ્યમાં પહેલી ઇરિયાવહી કરીને પછી દેવ વાંદવા કહ્યા છે. જુઓ ગાથા દર
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org