________________
[ તરખભેર पडिकमणउ करे तिवारे अतीचार १२४ *विसतरसु आलोवे अने जती जतीरा माहाव्रतसंबंधीया अतीचार आलोचे । परं ख० श्रावक एकसो चउचीस अतीचार न आलोचे ते भूछिया, जुदा नालोचे, वंदनमांहे आलोवे ते आलोवे ।१०७।
' બોલ ૧૦૭ મે-“ તથા તપા શ્રાવક પખી, ચિમાસી, સંવત્સરી, પ્રતિક્રમણ કરે ત્યારે ૧૨૪ અતિચાર વિસ્તારથી આલેચે છે અને સાધુ સાધુના મહાવ્રત સંબં ધીના અતિચાર આલેચે છે, પરંતુ ખરતર શ્રાવક ૧૨૪ અતિચાર જુદા આલેચતા નથી, વંદનમાં જે આલેચ્યા તે આલેચ્યા! તે પૂછજો.” (ઈતિ ભેદ ૧૦૭) . बोल १०८ मो-तपा श्रावक पाखी पडिकमतां ऊमा पडिकमणा मूत्र-वंदितु गुणावीने उभा थका गाह १ "सुयदेवया य भगवई " कही+ ने पछे हेठा बइसी पडिकमणामूत्र गुणावे। अने ख० गाह सुयदेवयारी न कहे, ते पूछेयो। १०८।
બેલ ૧૦૮ –“તપા શ્રાવક પખી પ્રતિકમણે ઉભા ઉભા જ “વંદિg” કહીને “સૂયદેવયાની થેય કહે (સાધુના અભાવે એકલા શ્રાવક પ્રતિકમણ કરે ત્યારે પખી. સૂત્રની જગ્યાએ વંદિત્ત કહે છે) અને પછી નીચે બેસી પ્રતિક્રમણુસૂત્ર-વંદિત્ત કહે. અને ખરતર ‘સુયદેવયાની ગાથા -કહેતા નથી, તે પૂછજે.”(ઈતિ ભેદ ૧૦૮)
बोल १०९ मो-ख० पाखी समापत खामणा देतां * oઢ૦ ૪૦ + ૦ ૦ |
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org