________________
બે-૧૦૭] .
બોલ ૧૦૫ ખરતર સવારે પ્રતિક્રમણમાં. જે છમાસી તપ ચિંતવવાની વિધિ ન આવડે તે ચાવીસ. નવકાર કહે છે, તેનું સ્થાન–શાસ્ત્રાધાર પૂછજો. તપા ચાર, લેગસ્સ કહે છે.” (ઈતિ ભેદ ૧૦૫)
बोल १०६ मो-तपा पाछली राते जे कालवेला सामाइक लेइ पडिकमणा कीधा छे ते पडिलेहण करी काजा काढी पछे जिवारे सामाइक पारे तिवारे खमासमण पूरवक सिझाइ करी सामाईक पारे परं सिझाइ विण कीधा सामाई न पारे । खर० सिझाइ विण कीघा सामाइ पारे, अने तेह ज ख० जे इग्यारमा व्रत जे पोसह हुवइ तओ प्रभाते काजा काढी सिझाइ करे, पछे पोसह सामाइक पारे। सु जेथ तेथ उझड છે, પરં રાત્રે નીત નથી . ૬,
બેલ ૧૦૬ મે-“તપા જેણે પાછલી રાત્રે કાલ. વખતે સામાયક લઈ પ્રતિક્રમણ કર્યું હોય તે, પડિલેહણ કરી કાજે કાઢી પછી જ્યારે સામાયક પાળે ત્યારે ખમાસમણપૂર્વક સઝાય કરીને સામાયક પારે, પણ સઝાય કર્યા વિના સામાયક ન પારે, ખરતર સઝાય કર્યા વિના સામાયક પારે છે, અને તે જ ખરતર જે પિસહ હોય તે સવારે કાજે કાઢી સઝાય કરી પછી પિસહ–સામાયક પારે છે. તે જેમ સુઝે તેમ આંખ મીંચી કરે છે, પણ શાસ્ત્રમાં આવી નીતિ
નથી.” (ઈતિ ભેદ ૧૦૬) .... बोल १०७ मो-तथा तपा पाखी चउमास छंवच्छररी
- a૦ ૦ = ૦તિ ઘવા
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org