SearchBrowseAboutContactDonate
Page Preview
Page 109
Loading...
Download File
Download File
Page Text
________________ | તoખભેદ - બેલ ૧૦૪ મો-“ તથા શાસ્ત્રમાં ઉપવાસનાં “ચઉત્થ, છઠ્ઠ, અઠ્ઠમ, દસમ” ઈત્યાદિક નામ કહ્યાં છે, પરંતુ બેલા તેલા, ચેલા, એવાં નામ શ્રી જિનશાસનને વિષે ક્યાંય કહ્યાં નથી, તથાપિ જેઓ છઠ્ઠ, અઠ્ઠમ, આદિક સૂત્રની ભાષા છોડીને “બેલા” “તેલા” લૌકિક ભાષા કહે છે, તેમને વિરોધ આવે છે, કેમ? કારણ કે–અવિરતિ અપચ્ચખાણી એવા યુગલીયાને પણ એથ, છઠ્ઠ, અમે આહાર લેતા કહ્યા છે, તે વિરતિનું પૂછવું જ શું? અંતદ્વિપના યુગલીયા માટે ૨૨૦ મી ગાથામાં “જનના દશમા ભાગનું શરીર, . ચોસઠ પીઠ કરોડજજુ, ચેથભકતે આહાર, ૪૯ દિવસ અપત્ય પાલન” કહ્યું છે. આમાં એથે–ચતુર્થભક્તિ-અર્થાત્ એક દિવસને આંતરે આહાર લેવાનું કહ્યું. તથા ૧૮૦ મી ગાથામાં– “વિકલેન્દ્રિ તથા નારકીને અંતમુહૂર્ત આહાર હોય છે અને પંચેન્દ્રિય તિર્યંચ મનુષ્યને છઠ્ઠ, અમે અર્થાત્ ઉત્કૃષ્ટ બે દિવસ અને ત્રણ દિવસના અંતરે હોય છે.” - આમાંયે પહેલા આરાનાં યુગલીક તિર્યંચ છ આહાર લેતા કહ્યા અને મનુષ્ય અમે લેતા કહ્યા, પરંતુ બેલા” - “તેલા” તે ન કહ્યા. ખરતર શ્રી જિનશાસનની ભાષા મૂકીને “બેલા” “તેલા” વિગેરે ગ્રામ્યભાષા બોલે છે તેને ખૂબ વિરોધ આવે છે. તપા તે “ચેથે, છઠ્ઠ, અઠ્ઠમ” ઈત્યાદિક જ " કહે છે. ” (ઇતિ ભેદ ૧૦૪) .. बोल १०५ मो-खर० प्रभाते पडिकमतां जे छमासी तप चीतवणरी विधि नावे तउ चउवीस नउकार कहे, तपा लोगस्स ४ कहे, तेहनी ठाम पूछेयो । १०५। ... Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005322
Book TitleTapa Khartar Bhed
Original Sutra AuthorN/A
AuthorVijay Jambusuri
PublisherMuktabai Gyanmandir Baroda
Publication Year1950
Total Pages196
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy