________________
૨૫
[ તવશે
જો ગુણવત છે તેા નામ ન લીધા તેાય આપેાઆપ આવે, પરંતુ ખાલી ફોગટ નામ જોડે લેવાને માટે ખરતર પેાતાના પીડ ટોપ વધારે છે. તપા નામ દીધા વિના ચાર ખમાસમણે આચાર્યાદિકને વાંઢે છે, તેને તે પણ જે ગુણવત છે તે આવે જ છે. ખરતરની જુની સમાચારીમાં પણ વમાન ગુરૂને વાંઢવા કહ્યું છે, પરંતુ નામ ધારવાનું કહ્યું નથી. ” (ઇતિ ભેદ ૧૦૨)
बोल १०३ मो- ख० कालवेला मांडलि पडिकमणा ठाउं पछे जे श्रावक आवी पडिकमे ते श्रावक आपणे मुहे जुदा पडिकमे, परं जे मांडिल भेला हुवे तो पणि मांडलइसु पडिकमणा न करे, जुदा ठावे, तिणि मेलि सर पडिकमणा जुदा करे, तेहि ज खरतर इम पणि कहे-जु पदीक भट्टारकरी मांडल * हिवे तो वंदितु लगे आ पडे तो भेला पडिकमइ ! सु, इसा + कठे का ? सर आपणा घररा आचार छे । तपा श्रावक मांडलि ठाया पछे जे पडिकमे ते जेथ मांडले आ पडे तेथ मांडल भेला पडिक मे । १०३ ।
:
ઃઃ
એલ ૧૦૩ મા- ખરતર - કાલ વખતે માંડલી પ્રતિક્રમણ ડાયા પછી જો શ્રાવક આવે તે તે જુદે પ્રતિક્રમે, માંડલી ભેગા થાય પણ માંડલીમાં પ્રતિક્રમણ ન કરે, આખું જુદું જ કરે', તે જ પાછા એમ પણ કહે છે‘ જો પદસ્થ ભટ્ટારકની માંડલી હાય અને વંદિત્તા સુધી જો આવી પડે તે ભેગુ પ્રતિક્રમે!' શું, આવું કાં કહ્યુ
તે
× ∞ી ધ્રુવ૬ ૩૦
Jain Educationa International
+ orgા ૬૦|
For Personal and Private Use Only
www.jainelibrary.org