________________
बोस-१०२]
बोल १०२ मो-ख० पडिकमणाठातां जिवारे आचारि:जादिक वांदे छे तिवारे खंमासण ४ देइ वांदे, सु, त्रीजा खमासणमांहे वरतमान गुरुना नाम धारी नाम लई वांदे, ते इसडा नाम धारी वंदना पणि किहां कह्या नही। जे कदाचि वरतमान गुरुना नामधारी नाम लेई वांदे तउ बीजां ३ खमासणे आचारिज तथा उपाध्याय तथा सरवसाधरा पणि जुदा जुदा नाम लेई वांदे तो जुडे, परं नामरा विसेष अधिकार नही, जेह भणी गुणवंत छे तो- नाम विण लीधा तोहि जः आफे आवे, परं फोकट नाम जोरे लेवारे आपणा पिंड टोप वधारे । तपा खमा० ४ नाम विण दीधा वांदे, तिणने पणि जे गुणवंत छे ते आवे । खरतरनी जूनी समाचारीमांहे पणि वरतमान गुरु वंदवा कह्या छे, परं नाम धारणा नही कह्या । १०२। ... मोर १०२ मी-“भरत२ प्रतिमा स्थापतi
જ્યારે આચાર્યાદિકને વાંદે છે ત્યારે ચાર ખમાસમણ દઈ વાંદે છે, તેમાં ત્રીજા ખમાસમણે વર્તમાન નામ ધારી ગુરૂનું નામ લઈને વાંદે છે, તે આવી નામ લઈને વંદના કરવાની પણ કયાંય કહી નથી. જે કદાપિ વર્તમાન ગુરૂનું નામ લઈ વાંદે તે બીજા ત્રણ ખમાસમણે આચાર્ય ઉપાધ્યાય તથા સર્વ સાધુનાં પણ જુદાં જુદાં નામ લઈ વદે તે ઘટે, પરંતુ નામને વિશેષ અધિકાર નથી. જે કારણથી
x oर्यादि० प्र० । = ते प्र०
प्र० नास्ति।
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org