________________
બેલ-૬] ;
बोल ४ थो-तपा श्रावकपतिमा ११ वहणी थापइ । (ख)रतर प्रतिमा ११ श्रावकनई बहणी निषेधड छइ, इम्? श्रीअभयदेवमूरिह प्रतिमापंचासकमध्ये पांचमइ आरइ विसेष पतिमा वहवी कही।४।
એલ ૪ થે-(ભાષા)–“તપા, શ્રાવકપ્રતિમા અગીયાર વહેવી થાપે. ખરતર, પ્રતિમા ૧૧ શ્રાવકને વહેવી નિષેધે છે, એ શું ? શ્રી અભયદેવસૂરિએ પ્રતિમાપંચાસકમાં પાંચમે આરે વિશેષ પ્રતિમા વહેવી કહી (છે.)” (ઈતિ ભેદ ૪).
बोल ५ मो-"आयरिय उवझाय.” गाथा ३ (ગીર , (વિ) માવજ, તે દૂઝિક तपा श्रावक तथा जती कहइ छइ । ष(ख)र० जती न कहा તે જાથા ૩ નિરોત જાતીનડું નથી જીરુ, પિશાર વિરો કાત્યાન છા પI
બાલ ૫ મે (ભાષા)-મારિય વક્સાવર ગાથા ત્રણ ખરતરના યતિ કહેતા નથી, ખરતરના શ્રાવક કહે છે, તે પૂછવું. તપા શ્રાવક તથા સાધુ કહે છે. ખરતર યતિ ન કહે, પણ એ ગાથા ત્રણ વિશેષ સાધુને કહેવી જોઈએ, અધિકાર વિશેષ જયને–ચતિને છે.” (ઈતિ ભેદ ૫)
૩. ખરતરગચ્છિઓ પૂજ્ય અભયદેવસૂરિજીને પણ માને છે, છતાં આશ્ચર્ય છે કે તેમનાં પ્રમાણેને તેઓ માનતા નથી. . * “થતિનું કo સિટી
For Personal and Private Use Only
Jain Educationa International
www.jainelibrary.org