________________
બોલ-૯૮ ]
ખાણ કરી પછી પ્રતિકમે છે, તે સવારે એમ નથી કરતા તે વિરોધ આવે છે, તે પૂછજો. એમની સમાચારી સઘળી મનકલ્પી છે, સૂત્ર સાથે મલતી નથી. તપા સૂર્ય ઉગ્યા પછી તથા સાંજે પણ પહેલું પચ્ચખાણ કરી પછી પ્રતિક્રમે છે. ” (ઈતિ ભેદ ૯૭) __ बोल ९८ मो-ख० दिन ऊगते पछे पोसहि लेई पडिकमे तिवारइं पणि पडिकमणा पूरा करी पछे बहवेलारी खमासण देई आदेस गुरुरा मागे। तपा पोसह लेई बहवेलारी खमासणे देई पछे पडिकमणा पडिकमे, कांइ ? जेह भणी काल अतीत हुवइ विणि मेलइ पइहलाइजिx गुरुना आदेस लेवे, ते इम लेतां समा। ख० कालवेलारा पडिकम्यां पछे जिम बहवेलारा खमासमण देई आदेस मागे तिम्ही ज प्रभाते सूरज उगा पछे पणि मागे, तिणि मेलि वांका। तपा कालवेला पडिकमे तिवारे अणुक्रमे पडकम्या पछे बहवेला संदेसाए। प्रभाते पहिला संदेसाए ते पूछयो । ९८ ।
બોલ ૯૮ મો-“ખરતર દિવસ ઉગ્યા પછી પિસહ લઈ પ્રતિક્રમે ત્યારે પણ પ્રતિક્રમણ પૂરું કરીને પછી બહુવેલ”નું ખમાસમણ દેઈ ગુરૂને આદેશ (બહુવેલ સંદિસાહે? ઈ) માગે છે. તપા પોસહ લઈને બહુવિલને આદેશ માગીને પછી પ્રતિક્રમણ કરે છે, શાથી કેસમય વ્યતીત થઈ જાય તે માટે પહેલાં જ ગુરૂને આદેશ લે છે, તે એમ કરવું એ જ બરાબર છે. ખરતર દિવસ ઉગ્યા
ofસ્ટાર ઇogઘેર ઘ૦ કરાવા રવા
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org