________________
[[ તખભેદ પહેલાં જેમ પ્રતિક્રમણ કર્યા પછી બહુલના આદેશ માગે છે તેમ સવારે સૂર્ય ઉગ્યા પછી પણ માગે, આ કારણથી વિરેાધ છે, તે પૂછજો. તપા દિવસ ઉગ્યા પહેલાં કાલવેલાએ
જ્યારે પ્રતિકમે ત્યારે અનુકમે પ્રતિકમ્યા પછી બહુલ સંદિસાવે, દિવસ ઉગ્યા પછી કરે તે પહેલાં સંદિસાવે છે.” (ઈતિ ભેદ ૯૮) __ बोल ९९ मो-ख० सामाई पोसहिमाहे पगरणा संदिसाए-मि पगरण ठाएमि एवं खमासण २ देई गुरुना आदेस मागी पगरणा ओढिवा भणी लेवे, ते पगरणा किठे कह्या ? ઉદ મળી, કા? પણ વાતો (7) ઈ-બT(જાર) पणि सामाई पोसेहमाहे लेवे छे, तिणरी खमासण काई न देवे ? परं देणी नही । पडिलेहणरा खमा०माहे पगरण वस्त्र उवगरण सरव आव्या, ए खमासण देवे छे ? पछे ? ते पगि घरना आचार छ । पगरणरी खमा० २ किहां सास्ने नइ छ । ९९ ।
બાલ ૯ મે-ખરતર સામાયક-પસહમાં બે ખમાસમણ દઈ પગરણ સંદિસાઉં, પગરણ ઠાઉં” એમ ગુરૂના આદેશ માગી વસ્ત્ર ઓઢવા માટે લે છે, તે “પગરણું ક્યાં કહ્યું છે? કારણ “પગરણ એટલે થેપાડા-ઉપકરણ, તે સામાયકપિસહમાં એમ ને એમ પણ લે છે, તેનાં ખમાસમણ કેમ નથી આપતા ? પરંતુ તે દેવાનાં છે જ નહિ. પડિલેહણના ખમાસમણમાં “પગરણ વસ્ત્ર, ઉપકરણ સર્વ આવી જાય છે. શું એનાં ખમાસમણ દરેકનાં જુદાં દે છે? પછી આ. કેમ દે છે? આ પણ ઘરને આચાર છે. શાસ્ત્રમાં “પગરણુંનાં બે ખમાસમણ દેવાં કયાંય કહ્યાં નથી.” ( ઇતિ ભેદ ૯૯)
= ૦ણું કo |
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org