________________
૮૧
[ તoખભેદ'
पछे पडिकमे, जिम सांझरा पणि पडिकमणा पहिला पचखाण करी पछे पडिकमे, काल वटी जाइ तिण मेलि, तिम प्रभाते पणि करणा । अने जे कालवेला पडिकमणा प्रभाते करे ते कालवेला पञ्चवाण प्रभाते जि अनुक्रमे छे तिम करे, परं सूरिज उगा पछे जे पडिकमे ते इम न करे, पहिला करी पछे पडकमे । सु ! खर सांझरे पडिकमणे पहिली * पच्चक्खाण करी पछे पडिक कालरे वास्ते तो प्रभाते इम (न) करे ते वांक पडे । सपा सूरज उगा पछे तथा सांझे पणि पहिला पञ्चखाण करी पछे पडिकमइ । ते पूछेयो । समाचारी सर्व मनकल्पी छे, સૂત્રનું ન મિš । ૧૭ ।
'
એલ ૯૭ મા- ખરતર દિવસ ઉગ્યા પછી પાસડુ લે ત્યારે પણ ઉપવાસાદિક પચ્ચખાણ, પ્રતિક્રમ્યા પછી કરે છે, તપા પહેલું પચ્ચખાણ કરીને પછી પ્રતિક્રમણ થાપે. કેમ ? કારણ કે-પચ્ચખાણના સમય જતા રહે તે કારણથી પહેલું પચ્ચખાણ કરીને પછી પ્રતિક્રમે. જેમ સાંજના પ્રતિક્રમણમાં સમય થઈ જાય માટે પહેલું પચ્ચખાણ કરીને પછી પ્રતિક્રમણ કરે તેમ પ્રભાતે પણ કરવું જોઈ‘એ. અને જે પ્રભાતે કાલ વખતે (દિવસ ઉગ્યા પહેલાં ) પ્રતિક્રમણ કરે તે વખતે પચ્ચખાણ જે અનુક્રમે છે તે પ્રમાણે જ કરે, પર'તુ સૂર્ય ઉગ્યા પછી જે પ્રતિક્રમે તે એમ ન કરે, એટલે કે પહેલુ પચ્ચખાણુ કરીને પછી પ્રતિક્રમે. ખરતર સાંજના પ્રતિક્રમણમાં સમય સાચવવા માટે પહેલું પચ્ચ
× હું ૬૦ ।
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org