SearchBrowseAboutContactDonate
Page Preview
Page 100
Loading...
Download File
Download File
Page Text
________________ બેલ-૯૭] नही, वलो बीजा आदेसरी ख० देवइ, ख. तेण ज आदेसरी अधकी* खंमा० देवइ ते पूछिया । ९६ । એલ ૯૬ –“ખરતર પિસહ લેતાં છે ખમાસમણ દે છે એક ઈરિયાવહીનું, બે મુહપત્તીનાં, ત્રણ પિસહ સંદિસાવા–ઠાવાનાં, આ પ્રમાણે એકંદર છ આપે છે. તપા ચાર આપે છે એક ઈરિયાવહીનું, એક મુહપત્તી પડિલેહ નું, બે પિસહ સંદિસાવા–ઠાવાનાં, એમ ચાર આપે છે. જેએ છ આપે છે તેઓ બે ખમાસમણ વધારે આપે છે, તેમણે ગુરૂના આદેશ–નિર્દેશ માંગવાના કાંઈ નથી અને બે છુટાં ખમાસમણ દે છે તે પણ શાસ્ત્રમાં નથી. ગુરૂના આદેશ–નિર્દેશ સર્વ ખમાસમણ ચારમાં આવી જાય છે. ખરતરે ત્રણ ખમાસમણ સામાયકમાં વધારે અને બે પિસહમાં વધારે કરે છે તેને અધિકાર બીસ્કુલ નથી. તે પણ તેમને પોતાના ઘરને આચાર છે. પ્રથમ ખમાસમણ આપી ગુરૂના આદેશ માગીને પછી “ઈચ્છ” કહેવાનું છે, પણ વલી તેનું જ ખમાસમણ દેવાનું નથી, એ પછી બીજા આદેશનું ખમાસમણ આપે, ખરતર તે જ આદેશના વધારે ખમાસમણ આપે છે તે પૂછજો.”(ઈતિ ભેદ ૬) बोल ९७ मो-खर० दिन ऊगे पछे पोसह लेवे ति वारे पणि पचखाण उपवासादिक पडकम्या पछे करे, तपा पहिला पचखाण करी पछे पडिकमणा ठाये। कांइ ? जेह भणी पचखाणरा काल वह्या जाए तिणि मेलि पहिली पच्चखाण करी * of ૦ Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005322
Book TitleTapa Khartar Bhed
Original Sutra AuthorN/A
AuthorVijay Jambusuri
PublisherMuktabai Gyanmandir Baroda
Publication Year1950
Total Pages196
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy