________________
[ તવમશેદ
बोल ५२ मो - पर० जनमरे सूवे दिन १२) *घरने
હતા, આ બીકુલ અંધભેસતું નથી. ઉપરના પાઠે! અને આ ગ્રંથના પદ્મ પર એલેના વિષય સાફ સાફ કહી દે છેકે- લોકાચાર તથા જન્મમરણના સૂતકના નામે પૂજા–સામાયક-પ્રતિક્રમણુ આદિ ધાર્મિક ક્રિયાએ મનગઢ તરીતે અટકાવી દેવી તે તપગચ્છની સિદ્ધાંત સમાચારીથી તદ્દન અખિલાફ છે. ' `વર્તીમાનમાં શ્રી તપગચ્છના કેટલાક આચાર્યાં લોકાચારમાં અને જન્મ-મરણના સતામાં એક-એ-ત્રણ -દક્ષ-અગિયાર વિગેરે દિવસે પ્રમાણે પૂજા વિગેરેના જે નિષેધ કરે છે તથા ગાંચરી ખાબતમાં એકતાલીશ વિગેરે વિસાને જે પ્રતિબધ કહે છે, તેમજ સૂવાવડીના અડવા બાબતમાં સવા મહિના અને એક મેલ-ખડકી વિગેરેના પણ જે બાધ જણાવે છે, તે સર્વ તપગચ્છની પ્રણાલિકાને મુદ્દલ મળતું નથી, કિન્તુ ૧૧-પર મેલમાં ત્થા પ્રમાણે તે, ખરતરાદિક અન્ય ગચ્છિની શાસ્ત્રવિરૂદ્ધ માન્યતાઓને મલતુ છે, બલ્કે, તેથી પણ આગલ વધી જાય છે. .. શ્રી સાંગરાનન્દસૂરિજીના દૌક્ષા, શીક્ષા અને ભીક્ષાના નામે આ પ્રથાના બચાવ રૂપે થયેલા પ્રયાસ ખાલી માં મારવા રૂપ નીવચા છે, “ પૂર્જા વિગેરે ન થાય'' તેવા તે તે એકે ય પાઠ આપી શકયા નથી. તેમનાં વમ તરફથી પુસ્તિકાઓ પ્રચારવામાં આવી છે, તેમાં આ બર, ગાલિપ્રદાન, મિથ્યાવાદનું ચેનક્રેન પાષણ કરવા સિવાય બીજું કાંઈ જોવામાં આવતું નથી. ખુદ્દ ઉપદેશપ્રાસાદ અને ખરતરના સામાચારી ગ્રંથ પણ નિત્ય કર્માંને નહિ ત્યાગવાની શ્રી તપગચ્છની માન્યતા ઉપર સારો પ્રકાશ પાડે છે. તપાગચ્છના ખપી આત્મા આ વસ્તુને સમજી ખાટુ તજવાના અને ખરૂ' ગ્રહણ કરવાના જે આદર કરતા થયા છે તે ખુશો થવા જેવુ છે, તે સત્યને વિજય નજીક જણાવે છે. જ્ઞ” પ્ર૦ |
;
11
*
Jain Educationa International
For Personal and Private Use Only
5
www.jainelibrary.org