________________
બાલ-થા ] છે. ૯ (ઇતિ ભેદ ૫૧) ૯. આ ઉપર શ્રી સેનક્ષના નીચેના ત્રણ પ્રકાર -
પ્રn જન્મસૂતકમાં અને મરણુસતકમાં પ્રભુપ્રતિમાની પૂજા થાય કે નહિ? ઉo જન્મ-મરણ સૂતકમાં પણ સ્નાન કર્યા પછી પ્રતિમાની પૂજાને નિષેધ જાણે નથી, એટલે પૂજા ન થાય તેમ, જાણ્યું નથી.” ૪–૫-૧-૮ કે ૯૨૪”(જૂઓ શ્રી એનપ્રશ્ન ભાષાંતર પૃ. ૩૪૦ )
“પ્ર સુવાવડવાળી કડવા મતવાળા ગૃહસ્થની સ્ત્રી એક માસ સુધી કઈ પણ ચીજને અડકતી નથી, અને રાંધવાની ક્રિયા કરતી નથી, અને આપણા સમુહમાં તે દશ દિવસ જ સાચવે છે, તેનું કેમ? ઉઠ દશ દિવસ સુવાવડી બેરી સંઘટ્ટા વિગેરે ન કરે, તેમ કરીતિ છે. ” ૨-૬-૧૧-૧૧૮ ૫ ર૫૪ ” (જૂઓ શ્રી સેનપ્રશ્ન ભાષાંતર પૂ. ૯૮) , હવે આ પણ વાંચે–
' “પ્ર૦ સૂતકવાળા ઘરે સાધુએ આહાર વહેરવા જવાય કે નહિ? ઉ. જે દેશમાં સૂતકવાળા ઘરે જેટલા દિવસ સુધી બ્રાહ્મણ વિગેરે ભિક્ષા માટે ન જાય તે દેશમાં સાધુઓએ તેટલા દિવસ સુધી આહાર માટે ન જવું, એમ ગૃહ પુરૂષને વ્યવહાર છે. ૩-૬-૨-૨૦૦ છે ૫૪૦ ” (જૂઓ સેનપ્રશ્ન ભાષાંતર, પૃ. ૨૧૪) ' સેનપ્રશ્નના ભાષાંતરકાર આ. શ્રી વિજયકુમુદસૂરિજી છે. તેઓ આ. શ્રી સાગરાનન્દસૂરિજીના પક્ષના છે. તેમણે ઉપર પ્રમાણે અર્થ કર્યો છે. શ્રી તપગચ્છમાં હાલ એથી વિરૂદ્ધ પ્રવૃત્તિ ચાલે છે. કહે છે કેઆ. શ્રીમાન સાગરાનન્દસૂરિજીએ અડધી સદી ઉપર પાટણની પાટ ઉપરથી ઉપર્યુક્ત પાઠના આધારે પ્રરૂપણ કરીને સૂતક વિષયમાં ચાલતી પ્રથા ઉપર પ્રહાર કર્યો હતે. હવે, તેઓ એ પ્રથામાં ભળી ગયા છે અને સં. ૨૦૦૦ ના ચાતુમાંસમાં મુંબઈશ્રી ગેડીઝના ઉપાશ્રયની પાટ ઉપરથી વળી વિપરીત પ્રરૂપણું કરીને આ શાસ્ત્ર સિદ્ધાંતો ઉપર પ્રહાર કર્યો
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org