________________
[ તખભેદ ના(૯), તે ? વેદ મ “વા વા વા” તક मूलगी थापना श्री अनुयोगद्वारे कही, ते काइ न मांडइ ? तपा सदाई आखा मांडइ । ५०।
૫૦ મે-(ભાષા-ખરતર વેગ વહે ત્યારે અક્ષ–સ્થાપનાચાર્ય માંડે, કલ્પસૂત્ર વાંચે ત્યારે માંડે, બીજી વારે ન માંડે, તે કેમ? કારણ અનુયોગદ્વારમાં તે “અક્ષ અથવા વરાટક” શબ્દમાં સ્થાપના મૂલથી કહી છે, તે કેમ ન માંડે ? તપા હંમેશાં અક્ષ માંડે છે.” (ઈતિ ભેદ ૧૦)
बोल ५१ मो-खर० लोकाचार आव्या पछे पहर ८।१२, अथ १६ । २४ बीजा लोक काधीया कांघ दीधी हुवइ ते टालइ सामाइ पोसह पडिकमणउ, दिन ३ पूजा टाले, घरना घणी दिन ३ सामायिक पडिकमण पोसह न करइ, दिन १२ पूजा टालइ घररा धणी, सुं इसडा तउ कीणही सास्त्रमाहे दीसता नथी । ए पणि सास्त्रविरुद्ध पररा भाचार छ । तपा तिण वेलाइ करइ । ५१ । : બોલ પ૧ મે-(ભાષા–“ખરતર કાચાર આવ્યા પછી પ્રહર ૮-૧૨, અને બીજા લેક કાંધીયા કાંધ દીધી હોય તે ૧૬–૨૪ સામાયક–પસહપડિક્કમણું ટાલે છે, દિવસ ત્રણ સુધી પૂજા ટાલે છે, ઘરને માલિક દિવસ ત્રણ સામાયકપસહ-પ્રતિક્રમણ ન કરે, દિવસ બાર સુધી પૂજા ટાલે છે. તે આવું તે કઈ શાસ્ત્રોમાં જણાતું નથી, એ પણ શાસ્ત્રવિરૂદ્ધ ઘરને આચાર છે. તપા તે વેલાઓ કરે
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org