________________
બાલ-૫૦ ].
બેલ ૪૭ મે -(ભાષા)- ખરતર સુદ્રોપદ્રવ કાઉસગ્ગ કરે છે, તેને પાઠ પૂછ, પ્રતિક્રમતાં એ કાઉસગ્ગ લેગસ્ટ ચારને કરે કયાં કહ્યો છે? તે પણ પિતાના ઘરને આચાર છે, શાસ્ત્રમાં નથી, તપ નથી કરતા.” (ઈતિ ભેદ ૪૭), . बोल ४८ मो-खर० श्रीपजूसणे जणा ७, चउमासे जणा ५, पाषी जणा ३, एतला पाखइ पडिकमणा न करइ, एतला पाखे *कीधा न सूझइ, ते किहां का ? तपा एकला જ રૂ. ૪૮
. " ' ' બોલ ૪૮ -(ભાષા)–“ખરતર શ્રી પષણે ૭
માસે ૫, પાખીએ ૩, એટલા વિના પ્રતિક્રમણ ન કરે, એટલા વિના કરવું ન સૂઝે, તે ક્યાં કહ્યું છે? તપા એકલા પણ કરે છે.” (ઈતિ ભેદ ૪૮) १बोल ४९ मो-तपा ' भगवन चैत्यवंदन करुं,' एहवा खमासगपूरवक देव जुहारइ । काई ? गुरुरा आदेस विना काई करणा नथी, तिणि कारणइ गुरुरा आदेस मागे। पर० मादेस पाखे चैत्तवंदन करइ, ते पूछिवा। ४९।।
ઓલ ૪૯ મે-ભાષા–“તપા ભગવન ચેત્યવંદન કરૂં” એવા ખમાસમણ પૂર્વક દેવ વાદે કેમ.? ગુરૂના આદેશ વિના કાંઈ કરાય નહિ, તે કારણે ગુરૂના આદેશ માગે. ખરતર આદેશ વિના ચૈત્યવંદન કરે, તે પૂછવું.” (ઈતિ ભેદ ૯) .. बोल ५० मो-पर० जोग वहे तिवारइ आखा मांडइ, कल्पमूत्र वांवइ तिवारई आखा मांडइ, बीजी वार आखा न * * “રામg" દો.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org