________________
* તમન્સેક
जेह केवि कुलबहुणो, सीलं महलति कुलमानाम | मिच्छत्तमरंतवि, विहंत तेसु गुरुकेरतं ॥ }} से मिल्या दी सइ छइ । ४६ ।
31
એલ ૪૬ મે( ભાષા )—‹ ખરતર કસેલાદિક પાણીને શુદ્ધ વિકટ વર્ણ પ્રાપ્ત પાણી કહે છે, તપા ગરમ ઉકાળેલા પાણીને કહે છે; તે શ્રી ઠાણાંગ ત્રીજે સ્થાને ખીજા ઉદ્દેશે કહ્યું છે—“ આચામક તે ઓસામણ, સાવીર તે કાંજીક છાશનુ પાણી, શુદ્ધ વિકટ તે ગરમ ઉકાળેલુ પાણી” છે. ખરતર - ‘જિનપ્રભસૂરિએ ‘શુદ્ધ વિકટ ’ શબ્દથી વણું પ્રાસ અર્થ કર્યો છે,' એમ પેાતાની મરજીમાં આવે તેમ અ કરે છે. શ્રી અભયદેવસૂરિનુ` કહ્યુ રાખવું જોઈએ. તેને પૂછો: ‘ અભયદેવસૂરિએ ત્યાં શું કહ્યું છે?' એ સર્વ મેલ અહીં ઃ લખ્યા છે, તે અભયદેવસૂરિને વખતે, જેમ તપા માને છે, તેમ માનતા હતા. (હાલ) ખરતરે નવા માર્ગ કાઢ્યા છે. વલી કહે છે—' અભયદેવસૂરિ અમારા છે, તેની પાટાનુપાટમાં છીએ,” તે નેમિચંદ્ર ભડારીએ આવુ કહ્યુ તે મલતુ જણાય છે—“ જે કાઈ મિથ્યાત્વ મતિવાલા શોલને · મલિન કરતા ફુલનું નામ ધરાવે છે તેમાં ગુરૂપણુ કેવુ ?” એ મલતુ જણાય છે. ” (ઈતિ ભેદ ૪૬)
.
बोल ४७ मो - पुद्रोपद्रवका उसग पर करइ छइ. तिणरा ठाम पूछिवा, पडिकमतां ए काउसग कठे कहा लोगस्स चारा ? ते पणि आपणे घररा आचार छे, साखमांहे नथी। aपा नथी करता । ४७ ।
בઝુલ૪૦” મેં।
Jain Educationa International
For Personal and Private Use Only
·
www.jainelibrary.org