________________
કર
[ તoખભે
માન્યતા કરે તે લેાકેાત્તર મિથ્યાત્વ', એમ કહ્યું છે, તે લૌકિક મિથ્યાત્વથી ભારે છે. વલી મેસુંદર ખરતરગચ્છના ઉપાધ્યાય છે, તેમણે લૌકિક-લોકોત્તર મિથ્યાત્વના ખેલ ૭૦ ના બાલાવબાધ કર્યા છે, તેમાં પણ ઇચ્છા માન્યતા લેાકેાત્તર મિથ્યાત્વ કહી છે', હવે આજ તે ખરતર મિથ્યાત્વ નથી કહેતા, એમના ગચ્છમાં ઘણા ‘ઇચ્છા માન્યતા ' કરે છે, તપા નથી કરતા. ” ( ઇતિ ભેદ છર )
"
વોરુ ૭૩ મો-૧૦ ‘નય વિદુયળ' ‘નય માયસી ? टालीने बीजा तित्थंकररा नमसकार पडिकमणे न कहे-न मुझे, एक श्रीपारसनाथना स्तवन बिना विजा कही तिथं. करना तवन पणि न कहे ! सु तिथंकर सरव सरीखा, परं जे हम कहे ' श्रीपारसनाथना ज नमसकार तवन कहना' ते रूडा न दीसइ, एसडा साखरा न्याय नथी जे 'एके* इजि वित्थंकरना नमस्कार स्तवन मुझे, ' तपा सरव वित्थंकरना तवन नमसकार पडिकमणे कहइ । ७३ ।
',
<<
બાલ ૭૩ મે- ખરતરને પ્રતિક્રમણમાં ‘ નય તદુથળ ’‘લય મઢાયલી (7) ’ સિવાય બીજા તીથંકરના નમસ્કાર કહેવા સુજતા નથી, એક શ્રી પાર્શ્વનાથના સ્તવન વિના બીજા કેાઈ તીર્થંકરના સ્તવન પણ કહેતા નથી. તીથ કર તો સ સરખા છે, પરંતુ જે એમ કહે છે કે- શ્રી પાર્શ્વ - નાથના જ નમસ્કાર સ્તવન કહેવા', તે ઠીક લાગતું નથી, શાસ્ત્રના એવા ન્યાય નથી કે− એક જ તીર્થંકરના નમસ્કાર
× ૫૬ ૬૦{ * ૦૪ ૦|
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org